________________
૪૭૨ વ્યાખ્યાન સાહિત્યસરહ-ભાગ ૨ જે.
નવમ કદાચ તે માગે ગ્રહણ કરવામાં આવે તેપણ ચુપચુ મન હોવાને લીધે તેમાં પાછળથી પસ્તા વિગેરે જાગે છે માટે ઉત્તમ રસ્તે સ્વકાર્યસિદ્ધિને અનુભવ લઈ પાકે પાયે સ્વાર્થ ત્યાગ વૃત્તિ ગ્રહણ થઈ હોય તે તેમાંથી ભ્રષ્ટ થવાનો વખત આવતું નથી અને એટલા માટે જ ચતુર મનુષ્યએ કહ્યું છે કે કઈ પણ રીતે પિતાનું કાર્ય સિદ્ધ કરવું અર્થાત્ “હાનિર્દિ મૂર્વતા'' કાર્યની હાનિ થઇ જાય તે જ મૂર્ખતા છે. આ બાબત યત્કિંચિત્ સમજાવવામાટે આ અધિકાર આરંભાય છે,
ગમે તેમ કરી સ્વીકાર્ય સિદ્ધ કરવું.
મનુષ્ય (-૨). " बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विद्या, स्त्रीरत्नं दुष्कलादपि ॥१॥ બાળકની પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું અને અપવિત્ર સ્થાનમાંથી પણ સોનું ગ્રહણ કરવું. નીચ મનુષ્ય પાસેથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી અને ખરાબ કુળમાંથી પણ સ્ત્રીરૂપી રન્ન ગ્રહણ કરવું. ૧
પિતાના દેહનું રક્ષણ કરવાની ખાસ ફરજ. त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्याथै, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥२॥
सूक्तिमुक्तावली. આખા કુળની રક્ષા થતી હોય તે તે સારૂ એક મનુષ્યને ત્યાગ કર અને આખું ગામ બચતું હોય તે કુળને ત્યાગ કરવો અને દેશ આખે નભતે હોય તે એક ગામને ત્યાગ કર અને પિતાને આત્મા સુરક્ષિત રહેતે હેય તે પિતાના મમત્વવાળી પૃથ્વીને પણ ત્યાગ કર. ૨.
ગમારની સમજણ
દેહે. પિત સેપે સત્રને, અન્ન ધન ને આગાર; :', ' વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણ એક ગમાર.
દલપત.