________________
વ્યાખ્યાન સાહિત્યસ જીતુભાગ ૨ જો,
સમ
શ્રાવકાએ પદાથાના ભાગેાપભાગ અમુક પ્રમાણમાંજ લેવા. उपजाति.
कुर्वन्ति संख्यां भविन भोगोपभोगयोर्यत्र विचित्ररूपाम् । तत्सप्तमं पापनिवृत्तिहेतु भोगोपभोगवतमाहुरार्याः ॥ १ ॥
જેમાં ઉત્તમ શ્રાવકા ભાગ તથા ઉપભાગની ભિન્નભિન્ન રૂપવાળી સંખ્યા કરેછે એટલે “ અમુક પદાથૅધ્વજ ઉપયેગમાં લેવાં તે આટલી સ`ખ્યાસુધી વિગેરે” પાપાની નિવૃત્તિ (નિવારણ ) ના કારણરૂપ તે સાતમું શ્રાવકાનું લાગે ૫ભાગ નામનું વ્રત આય મુનિએએ કહ્યું છે, ૧,
ભાગ તથા ઉપભોગનું સ્પષ્ટીકરણ. હવા (૧–૪).
पानानपुष्पादिकमेकवारं यदभुज्यते प्राणिभिरेष भोगः । स्त्रीवखादिरनेकशो यत्, सम्भुज्यते तद्धनुपभोगयोगः ॥ २ ॥ દૂધ વિગેરેનું પીવું, અન્ન અને પુષ્પ વિગેરે જે મનુષ્યથી એક વાર ભાગવાયછે, તે ભાગ કહેવાયછે અને સ્ત્રી, વજ્રા, ખાટલા વગેરે જે અનેક વાર લાગવાયછે તેથી તે ઉપલેાગ કહેવાય. ર,
3
જેમાં અનેક જન્તુઓના નાશ થાયછે એવા ભાગના પદાર્થનો ત્યાગ કરવાની ભલામણ.
',
अस्मिन् व्रते यद्वहुपापमूलं मूलं फलं कन्दनिशाशनाथम् । तदर्शनीयं विरतिपन्नैः, श्रीधर्मपीयूषरसे रसज्ञैः ॥ ३ ॥ શ્રાવકાના આ ભાગાભાગ નામના સાતમા વ્રતમાં જે મૂળ, ફળ, કન્દનું લક્ષણુ તથા રાત્રિભેાજન વિગેરે જે બહુ પાપના મૂળરૂપ છે, અર્થાત્ જેના ગ્રહણમાં અનેક જન્તુઓને નાશ થાયછે તે વસ્તુ, વૈરાગ્યને પ્રાપ્ત થયેલ અને શ્રીજૈનધર્મરૂપી અમૃતના રસના તત્ત્વને જાણનારા એવા પુરૂષાએ વજી દેવી. ૩. મહા પાપવાળું અંગારકર્મ (ભઠ્ઠી) વિગેરે છોડવાની ભલામણ. ૩૫નાતિ. अङ्गारकर्मादिकमुग्रपापसम्पादकं पञ्चदशप्रकारम्* |
पचण्ड दुःखमदमङ्गभाजां त्याज्यं महारम्भकरं कुकर्म ॥ ४ ॥
नरवर्मचरित्र.
* ૧ ઇંગાલમ—લુહાર, કુંભાર વિગેરે ભઠ્ઠીનું કામ,
''