________________
७४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો,
છ વસ્તુ લેવી દેવી નહિ.
अनुष्टुप् .
न ग्राह्याणि न देयानि षड् वस्तूनि च पण्डितैः । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ॥ १ ॥
સમ
પુરાળ.
અગ્નિ, મધ, ઝેર, હથિયાર, દારૂ અને માંસ આ છ વસ્તુ વિદ્રાન પુરૂષાએ પેાતે કાઇની પાસેથી ગ્રહણ કરવી નહિ અને કોઇ મનુષ્યને આપવી પણ નહિ. (કારણકે તેમાંથી હિ'સા ઉત્પન્ન થાયછે. ) ૧.
દયાળુ અનેક પાપથી અટકેછે. उपजाति.
अनर्थदण्डाद्विरतिं भजन्तस्त्यजन्त्यपध्यानमिहार्त्तरौद्रम् । पापोपदेशं बहुहिंस्रदानं नित्यं प्रमादाचरणं प्रबुद्धाः ॥ २॥ नरवर्मचरित्र.
નિરર્થક દંડથી ( ખીજાને વૃથા પીડવાથી) જેઓ નિવૃત્ત થયા છે એટલે દૂર રહ્યા છે એવા વિદ્વાન્ પુરૂષો આ લેાકમાં આતંરીદ્ર નામના ક્રુત્સિત ધ્યાનને અને બહુ હિંસાયુક્ત દાનના તથા પાપના ઉપદેશને તેમ પ્રમાદયુક્ત એવા આચરણના હંમેશાં ત્યાગ કરેછે. ર.
હાય લાંબા ને જીભ ટૂંકી તેનુ કારણ મતાવેછે.
“એક કવિએ કહ્યું છે કે, ઇશ્વરે (કુદરતે) આપણને હાથ એ આપ્યા અને તે પણ અહુ લાંબા બનાવ્યા, પગ એ આપ્યા ને તે પણ ઘણા મેટા અનાવ્યા, કાન એ આપ્યા, આંખા બે આપી, નસકરાં એ આપ્યાં અને જીભ એકજ ને તે પણ ટુકી કેમ મનાવી? આ બહુ ગંભીર અને રહસ્યને પ્રશ્ન છે. માણસનાં કામેાઉપરથી તેની ઇચ્છાનું અનુમાન થાયછે.
X
×
X
X
લાભ મેળવવામાટે માણસ સહેલાઇથી ગમે ત્યાં જઇ શકે તેમાટે તેને મોટા ને મજબૂત પગ આપવામાં આવ્યા છે. માણસ પેાતાની ઇચ્છા
“ સ્વર્ગવિમાન.