________________
૧૮૭
વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહુ-ભાગ ૨ જો.
અષ્ટમ
ગુરૂપણાના આધાર વશપર પરાપર નહિ, પણ યાગ્યતાઉપર છે.
लोयम्मि रायणीईणायण कुलकम्मम्मि कयआवि ।
किं पुणति लोपहुणो जिणंदधम्माहिगारम्मि || ५ ||
જગમાં ચાલતા નિયમ એવા છે કે ટાઇ ઉત્તમ કુળને પુરૂષ ચારી કે અન્યાય કરે તે રાજા તેને સારા માણસ (આબરૂદાર ) જાણીને કાંઇ અપરાધથી મુક્ત કરતા નથી પણ કાયદાને અનુસરી તેને શિક્ષા કરેછે. ત્યારે તમેા વિચાર કરો કે અલોકિક જિનધર્મના ન્યાય કુળને અનુસરીને કેવી રીતે હાય? જો કોઈ પૂજ્ય આચાર્યના કુળમાં શિષ્ય થઇ પાપ કરે તે તે પાપીજ છે છતાં તેને ગુરૂતરીકે માન આપવું એ મિથ્યાત્વના પ્રભાવ છે. પ
પોતે ડૂબતા બીજાને કેવી રીતે તારે ? जिणवयणवियतुणविजीवाणं जंण होइभवविरई । ताकहअवियत्तृणं विमिच्छन्तपाणयासम्मि || ६ || उपदेशसिद्धान्तरत्नमाला.
કેલાક અજ્ઞાની જીવે સંસારમાંથી છૂટવામાટે સ્વાર્થી કુરૂને સેવેછે તેને કહેવું પડેછે કે વીતરાગભાવને પોષક જિનવચન (જૈનશાસ્ત્ર ) નું જ્ઞાન મેળવ્યા છતાં કર્મોદયના વશથી સંસારમાંથી છૂટવામાટે વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી, તેા પછી રાગદ્વેષ મિથ્યાત્વાદિકને પુષ્ટ કરનાર પરિગ્રહધારી શુર્ની સેવાથી વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય ? અર્થાત્ વૈરાગ્ય ઉત્પન્ન નહિ થાય. માટે એવા સ્વાથી કુગુરૂને દૂરથીજ ત્યાગ કરવેા. ૬
મિથ્યાત્વથી સત્યતત્વનું જ્ઞાન થતું નથી. વૈશમ્ય (૭ થી ૩).
दुरन्तमिथ्यात्वतमोदिवाकरा विलोकिता शेपपदार्थविस्तराः । उशन्ति मिथ्यात्वतमो जिनेश्वरा यथार्थतत्त्वाप्रतिपत्तिलक्षणम् ॥ ७ ॥
દુ:ખે કરી જેને! અન્ત છે એવા મિથ્યાપણારૂપી અન્ધકારનો નાશ કરવામાં સમાન અને જેણે સમગ્ર પદાર્થાંના વિસ્તારનું નિરીક્ષણ કરેલું છે. એવા શ્રીજિનેશ્વર ભગવત્તા મિથ્યાત્વરૂપી અન્ધકારને સહ્ય તત્ત્વની અપ્રા સિરૂપ લક્ષણવાળા એટલે જેનાથી યથા તત્ત્વનું જ્ઞાન ન થાય એવા લક્ષ વાળે કહેછે, છ.