Book Title: Vajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar Author(s): Manilal Nyalchand Publisher: Jain Sasti Vanchanmala View full book textPage 8
________________ જીવન અને મરણ એ તો માનવ શરીરને ચીરકાળને સ્વભાવ છે. તદનુસાર તેઓએ સં. ૧૯૮૮ ના દીપાવલીને શનીવારે સમાધિપૂર્વક પિતાને દેહ છોડ્યો. આવા સ્ત્રી રત્નોનાં જીવન ભારતવર્ષની જેમ પ્રજા જાણે વાંચે અને શ્રીમંતાઈમાં પણ સાદાઈ—સરળતા-નિરભિમાનતા રાખી ધર્મની અચળ શ્રદ્ધાવડે ધામીક કાર્યો કરે તેજ આવા જીવનચરિત્રને હેતુ છે. લી. પ્રકાશક ધ્યાનમાં લેશે – ૧ કોઇપણ જાતનાં જૈન ધર્મનાં પુસ્તકો અમારા છપાવેલાં અને દરેક જેને સંસ્થાનાં અમારે ત્યાં મોટા જથ્થામાં રહે છે. ૨ શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં દરેક પુસ્તકો શુદ્ધ સારાં અને સસ્તાં મળી શકશે. ૩ જૈનેતર ઇતિહાસીક, ડીટેકટીવ, સારાં નેવેલ અને બાળકેગી નાનાં નૈતિક જ્ઞાન આપનારાં પુસ્તક ઘણી જાતનાં મળશે. ૪ ચેવિશ પ્રભુના રંગીન સુંદર ફોટા અને અનુપૂવી સાથેની દર્શન ચોવીશી નવી આવૃત્તિ ઘણી સુંદર તૈયાર થઈ છે. સો નકલના રૂ. ૨૦) ૫ કલકત્તાના છપાવેલા તિર્થોના અને બીજા ધાર્મિક સંસ્કાર આપનારા ભાવવાહક સુંદર રંગીન ફટાઓ મેટી સાઈઝના મળી શકશે. ૬ સ્થાપના-શ્રી ગૌતમસ્વામીને અથવા નવપદ મંડળના ફેટાવાળા, સાપડા, સાપડી સસ્તા મળશે. લખો – જૈન સસ્તી વાંચનમાળા–પાલીતાણું.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 474