Book Title: Upmiti Saroddhar Part 03 Author(s): Kshamasagar Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay View full book textPage 9
________________ પ્રકાશકીયમ જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે. આ સંસ્થા પાછળ કાઇ મળ કામ કરતુ હાય તા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દીપક જેવી હાત. એ સ્વનામધન્ય પુરૂષે અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલું કાર્ય થઈ શકયું છે. શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પંથે પ્રકાશિત કર્યા બાદ એ ગુણશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે. પૂ. અવતરણકાર મુનિની અમે અનુમેાદના કરીએ છીએ. આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તા એની જાણ કરવા આપને વિનતિ કરીએ છીએ, જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે. જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનુ અમને નીતિપૂર્ણાંકનુ બળ મળેા એ જ મુનિભગવંતાના આશીવચનને અમે ઈચ્છીએ છીએ. વિ. સં. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨ લી. અધ્યાપક જેશીંગલાલ ચુનીલાલ શાહPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 376