Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાલપણે હશે ! અને કેઈ રાજ્યવ્યવસ્થાએ હશે ! પ્રશ્ન–જ્યારે જઘન્યકાલે અઢીદ્વીપમાં ૧૬૦, વિજયેમણે કેટલા તિર્થંકર હોય? ઉ. ૧૬૮૦ તિર્થંકર હોય. પ્રશ્ન-કેમ હોય? ઉ૦ એક તિર્થંકર એક લાખ પૂર્વના થાય ત્યારે બીજાનો જન્મ થાય, તથા ગર્ભમાં હોય એમ ૮૪ લાખ પૂર્વને આયુષ્ય તેમાં ૮૩ તિર્થંકર થાય. એમ ૮૩ને ૨૦ ગુણ કરીએ ત્યારે ૧૬૬૦ થાય. તેમાં વધતા ૨૦ ઉમેરીએ એટલે ૧૬૮૦ થાય. ઉત્કૃષ્ટ કાલે ૧૭૦ વર્તતા હોય તે ઉમેરતાં ૧૩૫૧૦ થાય. ગાથા–સત્તરિસયસુકેસિજનય, વિસવિહરમાનજિના સમય ખિદસવા, પઈવીસદસગવા. ૧ અર્થ–દુહા-વિવરગાથાતણો, કેવલિયેસંભાલ, સિત્તરસૌ જિનવર હેઈ કહે કેઈ કાલ ના ચઢતે કાલ સરણી, વારે આઠમજિન; એકસોસિત્તર (૧૭૦) જિનવરહુર્વે ઈણપરિસુણો સજ્જન રા પાંચવિદેહ મેલવી, સાહસૌવિજે ઉપન ભરત ઈરવત દશ મિલે સિત્તરસી હાઈજિન. ૩ા પડતે કાલે અવસર્પણ, સોલમજિનલગે હુંત, ભરતૈરવતજિનહવે, સાઠિ (૧૬૦) વિહેલહંત. જા કેવલી કેઈવાલ પરણ્યા, વયણે એહિ સય; આઠમાં જિનથી સલમા લગે, વિરહ વિદેહ ન હોય. તથા સલમજિના સાથે, સહુ મુગતિ જાઇજિનભાણુ, વિરહિસઐસૌક્ષેત્રમેં, ઉરહનેહા પિછાણ દા સત્તરમા જિન હોય ભરહ, પંચઐરવતમિલનેદસ; સમયે ક્ષેત્રે દશ કહ્યા, લેહવાહ અવર્સ ઘણા સત્તરજિન અઠારસ્સા વિય, જન્મવાસવિદેહ, વીસએકવીસમાવિચ, સંયમકેવલદેહ , ભરતૈરવતદશમિલે, મધ્યમ સંપદતી ચાવીસમાજિન શિવ ગયા, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175