________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
મૃત્યુ – રવિઅનુરાધા, સેમેઉત્તરા, મંગળ શતભિખા, બુધેઅશ્વની, ગુરૂમૃગશિર, શુક અલેખા, શનિહસ્ત એ રંગમાં વ્યાધિને આરંભ થયે હોય તે તેને આરામ થતું નથી. તે મરે જ,
કૂર ગ– શૂળયેગ, વજા, અતિક્રાંડ, વ્યાઘાત, વ્યતિપાત નિકુંભ, એમાંના કેઈપણ વેગ સાથે જેનો દેવતા ક્રૂર હોય એવું કેઈપણ નક્ષત્ર યુક્ત થાય તે વખતે વ્યાધિને આરંભ થાય તે અસાધ્ય બને છે. કૂર વારમાં મટે છે.
શુભયોગો– સિદ્ધિયેગ, શુકલયુગ, પ્રીતિ, આયુષ્યમાન, ધતિ, વૃદ્ધિ, હર્ષ એ સર્વ સૌમ્ય કર્મવાળાને સુસાધ્ય છે. થયેલ રેગ મટે છે.
For Private and Personal Use Only