Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 154
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ મૃત્યુ – રવિઅનુરાધા, સેમેઉત્તરા, મંગળ શતભિખા, બુધેઅશ્વની, ગુરૂમૃગશિર, શુક અલેખા, શનિહસ્ત એ રંગમાં વ્યાધિને આરંભ થયે હોય તે તેને આરામ થતું નથી. તે મરે જ, કૂર ગ– શૂળયેગ, વજા, અતિક્રાંડ, વ્યાઘાત, વ્યતિપાત નિકુંભ, એમાંના કેઈપણ વેગ સાથે જેનો દેવતા ક્રૂર હોય એવું કેઈપણ નક્ષત્ર યુક્ત થાય તે વખતે વ્યાધિને આરંભ થાય તે અસાધ્ય બને છે. કૂર વારમાં મટે છે. શુભયોગો– સિદ્ધિયેગ, શુકલયુગ, પ્રીતિ, આયુષ્યમાન, ધતિ, વૃદ્ધિ, હર્ષ એ સર્વ સૌમ્ય કર્મવાળાને સુસાધ્ય છે. થયેલ રેગ મટે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175