Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯.
મૃત્યુ. ત્રીજામાં ૧૩ દી મટે. સ્વાતી–પહેલામાં ૧૭ દી. બીજામાં ૨૧ દી. ત્રીજામાં મૃત્યુ. વિશાખા પહેલામાં ૪૮ દી. બીજામાં ૧૨ દી. ત્રીજામાં ૧૨ દી. અનુરાધા–પહેલામાં ૭ દી. બીજામાં ૧૫ દી. ત્રીજામાં ૬૪ દી. મટે. જેષ્ટા-પહેલામાં ૪૫ દી. બીજા ત્રીજામાં ૧૬ દી. મૂળ–ત્રીજામાં ૧૫ દી. મટે. પુ. ષા. પહેલામાં ત્રણ માસ બીજામાં ૧૬ દી. ત્રીજામાં અતિસારથી મરે. ઉ. પા પહેલામાં ૧૫ દી. બીજામાં ૧૨ દી. ત્રીજામાં ૨૦ દી. શ્રવણ–પહેલામાં ૭ દી. બીજામાં ૨૦ દી. ત્રીજામાં ૧૬ દી. ધનિષ્ટા–પહેલામાં ૨૦ દ; બીજામાં બે માસ. ત્રીજામાં એક માસ. પુ. ભા. પહેલામાં દારૂણ રોગ દોઢ માસ, બીજામાં છ માસ. ત્રીજામાં ૧૬ દી. મટે. ઉ. ભા.-પહેલામાં ૧૫ દી. બીજામાં એક માસ, ત્રીજામાં ૨૮ દી. રેવતી–પહેલામાં ૮ શ્રી. બીજા ત્રીજામાં ૧૬ દી. અશ્વિની–પહેલામાં. ૧૦ દી. બીજામાં ૧૭ દી. ત્રીજામાં એક માસ. ભરણુ–પહેલામાં ૭ દી. બીજામાં મૃત્યુ. ત્રીજામાં ત્રણ માસ પછી મરે.
યોગમાં બીમારીને વિચાર યમઘંટગ-રવિવારે મઘા સોમવારે વિશાખા, મંગળે આદ્રા, બુધે મૂળ, ગુરૂ કૃતિકા, શુકે રોહિણી, શનિ હસ્ત એ રોગોમાં જેને રગને આરંભ થયે હોય તે જીવે નહિ. કદાપિ પુણ્યબળથી જીવે તેપણ ભયંકર યમની દાઢ વચ્ચે રહેલો સુખી તે ન જ થાય. અથવા ઘણું દહાડા દુઃખ ભેળવીને મરે જ.
અમૃત ગ– રવિહસ્ત, સેમેસ્મૃગશિર, મંગળ અશ્વિની, બુધેઅનુરાધા, ગુરૂપુષ્ય, શુકેરેવતી, શનીરહિણી એ યુગમાં વ્યાધિને આરંભ થયે હોય તે આરામ થાય છે.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175