________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
હોય છે. બાહ્ય પરિગ્રહના અભાવથી પણ કષાયની મંદતા હોય છે. (એ પ્રાયિક વચન છે, જેના અભ્યતર પરિણામની શુદ્ધિ હોય તેની નિયમાં બાહ્યશુધિ પણ હોય ને તે બાહ્ય પરિગ્રહને તજે. જેનું અત્યંતર રાગ નાશ થયું હોય તે બાહ્ય પરિગ્રહમાં મમત્વ કરે નહીં. ગાથા-સુક્કાએ લેસાએ, ઉક્કટ્સ અંસય પરિણમિત્તા જે મરદિ સહુણિયમા, ઉક્કસારાએ હાઈ. ૧૬ો અર્થ શુકલ લેક્શાના ઉત્કૃષ્ટ અંશરૂપ પરિણામથી જે મરણ કરે છે તે નિયમાં ઉત્કૃષ્ટ આરાધનાનો ધારક હોય છે. ૧દા ગાથા-ખાઇય દંસણ ચરણું, એવ સમિયાણ મિમિક તહેઈ ખીણમેહ, આરાહિત્તાય જેહુ અરહંત. ૧છા અર્થ –ઉત્કૃષ્ટ આરાધનાના ધારકને ક્ષાયિક સમ્યગદર્શન ક્ષાયિક ચારિત્ર અને ક્ષાપશમિક જ્ઞાન એ મોક્ષને મારગ છે. તે બારમાં ગુણ સ્થાનકના ધારક એને આરાધી કરી અરિહંત હોય છે. ૧૯૧છા ગાથા – જે રસાસુક્કાએ, દુએ સયા જેય મિલેસાએ; તલ્લેસા પરિણામે, હુમઝિમારાપણું મરણે. ૧૯૧૮ અર્થ – વલી અવશેષ જે સુકલ લેસ્થાનું અંશ અને પમેતેશ્યાના બાકીના અંશ છે તેના પરિણામ મરણ કલમાં મધ્યમ આરાધના છે ૧૮ ગાથા- તેજાએ લિસાએ, જે અંસાતેસુજે પરિણામિત્તા, કાલંકરે ઈ તસ્સહ જહણિયારાધણુ ભણિદા. ૧ વલી જે તે લેશ્યાના અંશ છે તે રૂપ પરિણમે કરી જે મરણ કરે છે તેને જઘન્ય આરાધના કહેલ છે. ૧લા ગાથા –જે જાએ પરિણમિત્તા, લિસાએ સંજદો કુણઈ કાલં; તેલ ઉવશ્વજઈ, તેલેસે ચેવ સે સગ્ગ. ૨૦ અર્થ- જે સંયમી જેવી લેધ્યારૂપ આપણુ પરિણમે કરી મરણ કરે છે તેવી લેણ્યા વાલા
For Private and Personal Use Only