Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ જ થાય. બીજા ગમે તે દેવદેવી હોય તેની ન જ થાય. મસ્તકે તિલક થાય. જે શાસ્ત્રથી વિરૂદ્ધ થાય છે તે મિથ્યાત્વ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં એક જ નાગને બચાવેલ છે. પણ નાગ અને નાગણને નથી બચાવેલ. એક જ નાગ હતું. શ્રી નવકારની સક્ઝાયમાં બે કહેલ છે અને તે ધરણેન્દ્ર ને પદમાવતી થયા છે એમ કહેલ છે તે ખોટું છે. શ્રી પદમાવતીદેવી શ્રીધરણેન્દ્રથી આગલ પેદા થયેલ છે. શ્રી પાર્શ્વનાથની ધાતુની પ્રતિમામાં પોતાની દોઢડહાપણની કલ્પનાથી કેટલી વિકૃતિ કરી નાખી છે તે તદન ખોટી છે. શાસ્ત્રથી વિરૂદ્ધ કરવાથી વિરાધિક થવાય છે તેની ગતાગમ નથી. નવગ્રહ જેખિકા દુહા ૧ ૨ ૩ ૪ ૫ આકયલાસ સુખર અને, જામલિ પિપર જાણ ગુલ્લ શમિ દુર્વાસુકુરા, ગ્રહ જેષ્ટિકા વખાણ ૧ ૧ ૨ ૩ ૪ નવગ્રહની ઔષધી–લજજાળું ને કુછવલી, બહેડા કાંગણ માલ મેથ અને સરસવ કહું, વળી હલિદ્રા માલ........૧ સરપંખો લોધર સહિત, નવ ગ્રહ ઔષધિ જોય; જીમાં ઉકાળી નહાય તે, નવગ્રહ બાધા નવ હોય. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175