________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બતાવેલ છે. તે ગુણ હોય તે પ્રાયશ્ચિત આપે. પ્રાયશ્ચિત કેને, કેમ, કેટલે, ક્યારે, કેવી રીતે આપવું તેને જ્ઞાતા હોય. પણ તે શિવાયના પ્રાયશ્ચિત આપે તે ગુણરહિત થાય. મિથ્યાત્વને ઉદય થાય. સંસારમાં અનંતકાલ દુઃખે ભેગવે. પોતે ડૂબે, બીજાને ડુબાવે, માટે પ્રાયશ્ચિત દેવામાં ઉદ્યમી થવું નહીં. પુસ્તકમાં લખેલ હોય તે પ્રમાણે આપી દે પણ લેનારની સ્થિતિ, શક્તિ, સ્વભાવ ને સંયેગે જાણ્યા વિના આપે તે તે વિરાધિક થાય. જિનેશ્વર દેવની આજ્ઞાને ખંડન કરનાર થઈ અનંત સંસારમાં પરિભ્રમણ કરે.
પ્રાયશ્ચિત લેનાર ને આપનારના ચાર ભાગ છે. ૧ લેનાર અને આપનાર બંને જ્ઞાતા તે ઉત્કૃષ્ટ ભાંગે ૨. આપનાર જ્ઞાતા, લેનાર અજ્ઞાત તે મધ્યમ ભાગ ૩. લેનાર જ્ઞાતા અને આપનાર અજ્ઞાન તે જઘન્ય ભાંગે. ૪. લેનાર અને આપનાર બંને અજ્ઞાત તે કનિષ્ઠ ભાંગે. ૩. લેનાર ને આપનાર બંને જ્ઞાતા, આપનાર અજ્ઞાત તે જઘન્ય ભાગે. ૪. લેનાર આપનાર બંને અજ્ઞાત તે કનિષ્ઠ ભાંગ. ચેથે ભાગે અયોગ્ય છે. બંને ડુબે. ઉત્કૃષ્ટ ભાંગા વડે પ્રાયશ્ચિત લેવું તે બરાબર છે. તેને સંગ ન હોય તો બીજો ભાગ પણ ઠીક છે. પછી ત્રીજો ભાગ ઉપયોગમાં આવે. પણ નહિ. કંઈ સંગ ન હોય તે જંગલમાં જઈ માટે શબ્દ કહી દેવું અથવા અરિહંત, સિદ્ધ ભગવાન અને આત્માની સાક્ષિયે આરાધના કરી લેવી.
સૂર્યના પ્રકાશનું ચોવીસે કલાકનું પ્રકાશ અને છ માસની દિવસ રાત્રિ –
For Private and Personal Use Only