Book Title: Sukhi Thavana Saral Upayo
Author(s): Kirtisagar
Publisher: Bidada Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir તે લેફ્સાના ધારક દેવ થાય છે. ૧૯૨૦ના ગાથાઅહુ તેઉપમ સુ, અદિચ્છ દાણાદસણુ સમગ્ગા; આઉખૈયા દુસુધા,ગઢિ સિધ્ધિ યુદ્ધ કિલાસો, ૨૧૫ અ་:-અથવા જો તેજો લેસ્યા, પદ્મ અને સુકલ લેસ્યાને ઓળંગી લેશ્યાના અભાવને પામે તે જ્ઞાનદશને કરી પૂર્ણતા પામી આયુક્ષય થતાં સમસ્ત કલેશ રહિત થઈ નિર્વાણને પામે છે–મેાક્ષમાં જાય છે. ૧૯૨૧૫. – શ્રી ભગવતી આરાધનામાં પ્રાયશ્ચિત આપનાર કેવા હાવેા જોઇએ ? તેનામાં કેવાં ગુણા અને શાસ્ત્રાને અભ્યાસ કેવા હોવા જોઇએ ? તે નીચે પ્રમાણે બતાવેલ છે કહેલ છે. ગાથાઃ પવિડ વવહાર, જો જાણુઇ તચ્ચોસવિત્થાર; બહુસાય વિકષ્પકુંવણા વવહાર' હાઈ. ૫૫૪ા અઃ- જે પાંચ પ્રકારના વ્યવહાર કહિયે. પ્રાયશ્ચિત તેને તત્વથી વિસ્તાર સહિત જાણે, અને ઘણી વાર આચાય ની પાસે પ્રાયશ્ચિત દેતાં દેખ્યા હાય, તથા પાતે પ્રાયશ્ચિત આપેલ હેાય તે વ્યવહારવાન હેાય. હવે પાંચ પ્રકારનુ વ્યવહાર કહે છેઃ- ગાથા—આગમ સુદ્ઘ આણુ, ધારાય છદાહુતિ વવહારા; એએસિ વિત્યારા, પરુવણા સુત્તિિા, પપાચ્ય :૧-આગમ,૨-શ્રુત,૩-આજ્ઞા૪-ધારણા,૫-જિત, એ પાંચ પ્રકારના વ્યવહાર સૂત્ર એટલે પ્રાયશ્ચિત સૂત્ર છે. તે વિસ્તાર સહિત પ્રરુપણા પુરાતન સૂત્રમાં હેલ છે. (તે ખધાની આગલ કહેવા જોગ નથી) પ્રાયશ્ચિત ગ્રંથ તે આચાર્ય ને યાગ્ય હોય તેને ભણાવે છે. ખીજાઓને ભણાવવાની ચેાગ્યતા નથી. તે પ્રાયશ્ચિતનાં ગ્રંથા જુદા હેાય છે. વ્યવહારવાન આચાય શ્રાવકો અને મુનિએ કરેલ અપરાધ તેને પ્રાયશ્ચિત કેવી રીતે આપે ? ગાથા—દ્રવ ખેત્ત કાલ, ભાવકરણુ પરિણામ મુમ્બ્રાહ; સહણુ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175