________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે લેફ્સાના ધારક દેવ થાય છે. ૧૯૨૦ના ગાથાઅહુ તેઉપમ સુ, અદિચ્છ દાણાદસણુ સમગ્ગા; આઉખૈયા દુસુધા,ગઢિ સિધ્ધિ યુદ્ધ કિલાસો, ૨૧૫ અ་:-અથવા જો તેજો લેસ્યા, પદ્મ અને સુકલ લેસ્યાને ઓળંગી લેશ્યાના અભાવને પામે તે જ્ઞાનદશને કરી પૂર્ણતા પામી આયુક્ષય થતાં સમસ્ત કલેશ રહિત થઈ નિર્વાણને પામે છે–મેાક્ષમાં જાય છે. ૧૯૨૧૫.
–
શ્રી ભગવતી આરાધનામાં પ્રાયશ્ચિત આપનાર કેવા હાવેા જોઇએ ? તેનામાં કેવાં ગુણા અને શાસ્ત્રાને અભ્યાસ કેવા હોવા જોઇએ ? તે નીચે પ્રમાણે બતાવેલ છે કહેલ છે. ગાથાઃ પવિડ વવહાર, જો જાણુઇ તચ્ચોસવિત્થાર; બહુસાય વિકષ્પકુંવણા વવહાર' હાઈ. ૫૫૪ા અઃ- જે પાંચ પ્રકારના વ્યવહાર કહિયે. પ્રાયશ્ચિત તેને તત્વથી વિસ્તાર સહિત જાણે, અને ઘણી વાર આચાય ની પાસે પ્રાયશ્ચિત દેતાં દેખ્યા હાય, તથા પાતે પ્રાયશ્ચિત આપેલ હેાય તે વ્યવહારવાન હેાય. હવે પાંચ પ્રકારનુ વ્યવહાર કહે છેઃ- ગાથા—આગમ સુદ્ઘ આણુ, ધારાય છદાહુતિ વવહારા; એએસિ વિત્યારા, પરુવણા સુત્તિિા, પપાચ્ય :૧-આગમ,૨-શ્રુત,૩-આજ્ઞા૪-ધારણા,૫-જિત, એ પાંચ પ્રકારના વ્યવહાર સૂત્ર એટલે પ્રાયશ્ચિત સૂત્ર છે. તે વિસ્તાર સહિત પ્રરુપણા પુરાતન સૂત્રમાં હેલ છે. (તે ખધાની આગલ કહેવા જોગ નથી) પ્રાયશ્ચિત ગ્રંથ તે આચાર્ય ને યાગ્ય હોય તેને ભણાવે છે. ખીજાઓને ભણાવવાની ચેાગ્યતા નથી. તે પ્રાયશ્ચિતનાં ગ્રંથા જુદા હેાય છે. વ્યવહારવાન આચાય શ્રાવકો અને મુનિએ કરેલ અપરાધ તેને પ્રાયશ્ચિત કેવી રીતે આપે ? ગાથા—દ્રવ ખેત્ત કાલ, ભાવકરણુ પરિણામ મુમ્બ્રાહ; સહણુ
For Private and Personal Use Only