________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેવા પ્રકારના પદાર્થોને સંગ થવાથી તે દાહક બને છે. દી કે બત્તીના પાસે તેવા પ્રકારને કાચ આડો ન હોય તે તેને પ્રકાશ લાંબે સુધી જતો નથી, તેટલામાં જ રહે છે. જે પ્રકાશ લાંબા સુધી જાય છે તે કાચ આડે હોય છે તે કાચને પ્રકાશ છે. જેવાં રંગવાળો ફોટો-ટ્યુફ હોય તેવા પ્રકારને પ્રકાશ પડે છે. તે પુગલને સ્વભાવ તેવા પ્રકારને હવાથી થાય છે. તે સચેતન હેય એમ નથી. એટલે અગ્નિ કાયનાં છે તે તે પદાર્થમાં જ રહે છે. પણ પ્રકાશ તરીકે બહાર દેખાય છે તે સૂમ પુદ્ગલ સ્કંધે છે. તેને લેકે જસ-આભા પણ કહે છે. અંગ્રેજીમાં તેને મેગ્નેટીઝમ અથવા મેગ્નેટીક ફલ્યુઈ કહે છે.
પુદ્ગલે ત્રણ પ્રકારે પ્રણમે છે–૧–વિશ્રસા પરિણામે, ૨પ્રગસા પરિણામે, ૩-મિશ્રા પરિણામે. ૧–વિશ્રા તે–સ્વભાવે કેઈ નિમિત્ત પામી તદાકાર થાય. ઈંદ્રધનુષ. અબ્રાદિવતુ. ર–પ્ર
સા–તે જીવવ્યાપારે ઉદ્યમથી જેમ ઘર, ભવન, ઘટપટાદિ. ૩મિશ્રા તે કાંઈક પ્રયોગ, કાંઈક સ્વભાવે. જેમ પટબંધન, જીર્ણ બંધન
જીવ પ્રગથી. જીર્ણ થવું સ્વભાવથી તે મિશ્રસા પુદ્ગલ જાણવા. પંચાસ્તિકાય ગ્રંથમાં છ પ્રકારના પુદ્ગલ કહ્યા છે.
ગાથા –પુઢવીજલંચ છાયા, ચૌરેન્દ્રિયે કમ્પાઉગા, કમ્પાતીયા એવં પુગલાહુતિ. ૧
અર્થ – છ પ્રકારનાં પુગલે તેમાં ૧–બાદર –આદર બાદર ૩–બાદર. સૂક્ષ્મ. ૪–સૂક્ષ્મ બાદર. પ–સૂફમ. ૬-સૂફમ સૂફમ. એ છ પ્રકાર છે–ગાથા પ્રમાણે અર્થ:-પૃથ્વી તે માટી, ખડી, પાષાણ, કાષ્ટ પ્રમુખના જે પુદ્ગલ છે તે બાદર બાદર કહીયેં. જે છેદ્યા
For Private and Personal Use Only