________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
માંથી જન્મેલે
રાગ
મળેલી હાય છે. મેાહનીય નામના એક ઘાતી અને ત્રણે ઘાતીકમાંની સહાયને મેળવી ચુકેલા એ ગાઢ દ્વેષની પરિણામ અત્યંત દુર્ભેદ્ય છે. ગ્રંથિ એટલે ગાંઠ. જેમ વૃક્ષેાની ગાંઠ ખૂબ કૅશ, ગાઢ, રૂઢ અને ગુઢ હાય અને એ કારણે ગાંઠને મહામુશીબતે ચીરી શકાય છે તેમ ગાઢ રાગદ્વેષના પરિણામ રૂપી કૅબિનત એ જે ગાંઠ છે તે પણ કર્કશ, ગાઢ, રૂઢ, અને ગુઢ હાઇને જીવથી મહામુશ્કેલીએ ભેદીશકાય એવી હાય છે. આ કર્મગ્રથી જીવમાત્રને અનાદિ કાળથી હાય છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કમેર્માની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરાપમની અથવા એથી અધિક હાય છે, ત્યાં સુધી તેા એ જીવ પેાતાની એ કમ ગ્રંથીને જાણવાને પણ સમથ અની શકતા નથી, અટલી બધી એ ગુઢ છે, જ્યારે જીવના જ્ઞાનાવરણીયાદિ સાત કર્યાં સ્થિતિ. ખતે ખપતે એક ક્રીડાક્રેાડી સાગરાપમ રહે છે, અને એક ક્રોડાકોડી સાગરાપમમાંથી સાતેકર્માની સ્થિતિ જ્યારે એક પલ્યાપમના અસંખ્યાતમાં ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પાતાની એક ગ્રંથિને જાણી શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેથી બધા જ જીવો પાતાની કમ ગ્રંથિને જાણી શકે છે એવુ પણુ બનતુ નથી પરંતુ જે જીવા પાતાની કર્મ સ્થિતિને જાણી શકે છે, અથવા સમજી શકે છે તે જીવાની કર્મ સ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય તેા જ પોતાની અના≠િકાલીન એ ક ગ્રંથિને જાણી શકે છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે જીવની એટલી પણ જે કૅસ્થિતિ ખપે છે, તે પાતાના પરિણામથી જઃ પણ એ પરિણામને એ જીવે કોઈ સમજ પૂર્વક પેદા કરેલ નથી, જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પિરણામ જીવમાં
For Private and Personal Use Only