________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
''
સ્થિતિની લઘુતાને પામતા નથી, ત્યાં સુધી જીવ શ્રીનવકાર મંત્રના “ન” તરીકે પામીશકતા નથી. જે કોઇ જીવ ના અરિહંતાણુ ખેલવાના આશયે “ન”ને પણ એલી શકે છે ત્યાં સુધી એ જીવ ગમે તેટલા પાપ વિચારામાં પાપાચારમાં રક્ત અનેલા હોય તે પણ તે જીવની ક સ્થિતિ એક ડાઘડી સાગરોપમથી પણ કાંઈક આછી જ હેાય. એજીવ એથી અધિકસ્થિતિ વાલા કને ત્યારે જ સંચિત કરી શકે કે, જ્યારે એ જીવ શ્રીનવકારમંત્રના આંશિક પણ પરિચય થીસ થા મુક્ત અનીાય. ગ્રંથિદેશે આવેલા જીવાએ પેાતાની ભાગ્યશાલીતાને સલ બનાવવા માટે સૌથી પહેલા પુરૂષા ગ્રંથિને ભેઢવાને કરવાના હેાય છે.જયાંસુધી ગ્રંથિભેદ્મ કરી શકતા નથી ત્યાં સુધી ઉત્તરાત્તર પ્રગતિ સાધવાનું શકય જ મની શકતુ નથી. એ ગ્રંથિભેદ થવામાં કાળની પરિપકવતાની પણ અપેક્ષા રહે છે. ચરમાવને પામેલા જીવને એટલે કે જીવની મુક્તિ એક પુદ્દગલ પરાવકાલની અંદર જ થઇ જવાની છે. એ જીવને મેથ્યુ પામવાની ઇચ્છા થઇ શકે છે. માની ઇચ્છા ચર્માવત કાલને પામેલા જીવમાં જ પેદા થઇ શકે છે. ખીન્નુ` મેાક્ષની ઈચ્છા પ્રગટી હાય, તે છતાં પણુ જીવના સંસાર પરિભ્રમણના કાલ જ્યારે અ પુદ્ગલ પરાવત કાળથી પણ કાંઈક ન્યુનપણાને પામે છે ત્યારે જ એગ્રંથિભેદ કરી શકે છે અને સમિતને પામી શકે છે. એટલે ગથિભેદ થવામાં કાલની પરિપકવતાની અપેક્ષા પણ રહે છે. જે જીવમાં પેાતાની મેાક્ષની ઇચ્છા જન્મે એ જીવ ચરમાવત ને પામેલા છે એમ નિશ્ચયપણે કહી શકાય. પરંતુ એવા ભન્ય જીવા હાય છે કે જેજીવા ચર્માવત કાલને અથવા તે ચર્માંધ પુદ્ગલ પરાવર્ત કાલને પામેલા હાય અને તેમ છતાં પણ તેમને મેાક્ષની ઇચ્છા પણુ
For Private and Personal Use Only