________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
લાકડાને લાહચૂખક ન ખેંચે પણુ લાખડને જ ખેંચે, કારણ કે એવા પ્રકારના સ્વભાવ. તેવી જ રીતે આત્માને જ કર્મીઅણુ એ વળગે છે, કારણ કે એવા સ્વભાવ છે. અનાદિકાળથી પદાર્થ સ્વભાવ સહજ રીતે એવા છે કે આત્મ પદાર્થ માં અનંત સ્વભાવે, શક્તિઓ ગુણા વગેરે છે. તે સ્વભાવામાં એક એવા પણુ સ્વભાવ છે જે કે જડપદાર્થી સાથે સચાળ સંબંધ રાખી શકે. તેવી જ રીતે જડ પરમાણુ એમાં પણ કેટલાક સ્વભાવા છે. તેમાંના એક સ્વભાવ એવા પણ છે કે જે આત્મા સાથે ચેટી શકે, જો આત્માને કમ લાગે એવા જ કમના સ્વભાવ હાય તે સિદ્ધના આત્માને કેમ લાગતાં નથી ? પણ ખારીકાઇથી વિચારતાં સમજાશે કે સિદ્ધના આત્મા શુદ્ધ છે. ક અશુદ્ધ આત્માને લાગે છે. સિદ્ધો ક રહિત બનેલા છે. પછી અને કમ લાગવાના પ્રશ્ન જ રહેતા નથી, સિદ્ધાત્માને શરીર નથી, મન વચનને કાયાના વ્યાપાર નથી, તદ્ન શુદ્ધ છે, માટે કર્માંને ગ્રહણ કરવાપણુ નથી એટલે કમ લાગે શી રીતે ? પ્રથમ કહેવાઈ ગયુ છે કે આત્મા કને ગ્રહણ કરે છે. કમ પેાતાની મેળે ઉડીને લાગતા નથી, ચાંટતા નથી. સંસારમાં રહેલા આત્માને મન વચન ને કાયાની ક્રિયા છે, માટે કર્મ ગ્રહણ કરે છે. ક લાગે છે. એ જ કારણે એક અપેક્ષાએ ક સહિત આત્માને કથંચિત્ રૂપી કહ્યો છે. કોઈ કાળે આત્મા મુક્ત હતા, અને પછી કમ વળગ્યા એમ નથી. અનાદિ કાળથી આત્મા ક સહિત છે, તેથી અશુદ્ધ છે. અશુદ્ધને જ ક લાગે, કાં રૂપી છે. આત્મા અરૂપી છે, છતાં અનાદિકાળથી આત્મા ક સહિત છે. માટે આત્માને સ્થચિત રૂપી કહેલ છે. સાર એ છે કે અશુદ્ધને જ ક લાગે છે. સિધ્ધા પરમ શુદ્ધ છે એટલે
For Private and Personal Use Only