________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે પડતા હશે ! એના સંબંધમાં સમજવાનું કે એકી સાથે અનેક ક્રિયાઓ થઈ શકે છે. એંજિનમાં કેલસા પુરાતા હોય છે. પાણી ઉકળી રહ્યું છે. તેની વરાળ થતી હોય છે તેને ધક્કો લાગતાં દંડ ઉંચે નીચો થતો જાય છે. અને પૈડું ચાલતું હોય છે વગેરે વગેરે. અહીં પણ તેમજ સમજવું જે સમયે કામણ.વર્ગણ આત્મપ્રદેશે સાથે મિશ્રિત થાય છે– મલી જાય છે તે જ સમયે યોગસ્થાનકના બળમુજબ તેના ભાગલા પડી જાય છે. અને તે દરેક ભાગલાના સ્વભાવને કાર્યને નિયમ થઈ જવો, તેનું જ નામ પ્રકૃતિ બંધ. જે કર્મના ભાગલા ન થતા હોય, અને તેને જુદો જુદા સ્વભાવ નકકી ન થતું હોય તે કર્મ એક પ્રકારનું જ રહે અને તેનું પરિણામ પણ એક પ્રકારનું જ આવે. પણ આપણે જાણીએ છીએ કે કર્મનું પરિણામ વિચિત્ર હોય છે એટલે કર્મને સ્વભાવ એક સરખે નહીં પણ વિવિધ પ્રકાર છે. અને તે પ્રદેશ બંધ પડતી વખતે જ નિર્માણ થાય છે. અહીં એટલું યાદ રાખવું કે કાર્મણ વર્ગણાના ભાગલા પડે છે, ત્યારે તે પોતે પોતાના જથ્થામાં એંટી જાય છે. જેમકે એક મેટી વખારમાં અનેક જાતનો માલ આવે છે પણ તે બધા પોત પોતાની જાતમાં ગોઠવાઈ જાય છે એના જેવીજ આ ક્રિયા છે. બીજી વાત પણ સમજવાની કે લીધેલા ખોરાકમાં જેમ જઠરાગ્નિના પ્રતાપે સ્વભાવથી જ વિભાગ થઈ જાય છે. તેવી રીતે કર્મ પ્રદેશને પણ જ્ઞાનાવરણાદિ વિભાગ પણ યોગથી (મન વચન કાયા) થઈ જાય છે. અને તેથી મને જ અંગે જેમ પ્રદેશ બંધવાળું થાય છે, તેમ આ પ્રકૃતિબંધ પણ તે પેગથી જ થઈ જાય છે.
પ્રદેશના સાત આઠ ભાગ પડી જાય છે, જે તે આત્માના જ્ઞાનાવરણીય કર્મ બીલકુલ હેય નહિ તો બહારના પુદ્ગલે
For Private and Personal Use Only