________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાલપણે હશે ! અને કેઈ રાજ્યવ્યવસ્થાએ હશે ! પ્રશ્ન–જ્યારે જઘન્યકાલે અઢીદ્વીપમાં ૧૬૦, વિજયેમણે કેટલા તિર્થંકર હોય? ઉ. ૧૬૮૦ તિર્થંકર હોય. પ્રશ્ન-કેમ હોય? ઉ૦ એક તિર્થંકર એક લાખ પૂર્વના થાય ત્યારે બીજાનો જન્મ થાય, તથા ગર્ભમાં હોય એમ ૮૪ લાખ પૂર્વને આયુષ્ય તેમાં ૮૩ તિર્થંકર થાય. એમ ૮૩ને ૨૦ ગુણ કરીએ ત્યારે ૧૬૬૦ થાય. તેમાં વધતા ૨૦ ઉમેરીએ એટલે ૧૬૮૦ થાય. ઉત્કૃષ્ટ કાલે ૧૭૦ વર્તતા હોય તે ઉમેરતાં ૧૩૫૧૦ થાય.
ગાથા–સત્તરિસયસુકેસિજનય, વિસવિહરમાનજિના સમય ખિદસવા, પઈવીસદસગવા. ૧
અર્થ–દુહા-વિવરગાથાતણો, કેવલિયેસંભાલ, સિત્તરસૌ જિનવર હેઈ કહે કેઈ કાલ ના ચઢતે કાલ સરણી, વારે આઠમજિન; એકસોસિત્તર (૧૭૦) જિનવરહુર્વે ઈણપરિસુણો સજ્જન
રા પાંચવિદેહ મેલવી, સાહસૌવિજે ઉપન ભરત ઈરવત દશ મિલે સિત્તરસી હાઈજિન. ૩ા પડતે કાલે અવસર્પણ, સોલમજિનલગે હુંત, ભરતૈરવતજિનહવે, સાઠિ (૧૬૦) વિહેલહંત. જા કેવલી કેઈવાલ પરણ્યા, વયણે એહિ સય; આઠમાં જિનથી સલમા લગે, વિરહ વિદેહ ન હોય. તથા સલમજિના સાથે, સહુ મુગતિ જાઇજિનભાણુ, વિરહિસઐસૌક્ષેત્રમેં, ઉરહનેહા પિછાણ દા સત્તરમા જિન હોય ભરહ, પંચઐરવતમિલનેદસ; સમયે ક્ષેત્રે દશ કહ્યા, લેહવાહ અવર્સ ઘણા સત્તરજિન અઠારસ્સા વિય, જન્મવાસવિદેહ, વીસએકવીસમાવિચ, સંયમકેવલદેહ , ભરતૈરવતદશમિલે, મધ્યમ સંપદતી ચાવીસમાજિન શિવ ગયા,
For Private and Personal Use Only