Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૦
રાતમ્ (વહિં:) = તેણે બહિંસ નામના ઘાસને કાપ્યું. અહીં ઢાં ધાતુ – ઈવાળો છે તેથી આ સૂત્રથી સંજ્ઞક ન થયો જો ટુ સંજ્ઞક થયો હોત તો ત્ ૪-૪-૧૦ થી ત્ આદેશ થઈને દ્રત્તમ્ એવું અનિષ્ટ રૂપ થાત. તૈય્ (શોધને) (૨૯) વાર્તા. સ્વાઢિ - સૈ ધાતુ. નવ+à+$ - p pવત્ પ-૧-૧૭૪ થી છે પ્રત્યય. મવાત - ગાત્ સધ્યક્ષ. ૪-૨-૧ થી જે નો . : વાત+મમ્ - સમાના... ૧-૪-૪૬ થી અમ્ ના 1 નો લોપ. વાત (મુવમ) = તેણે મોઢું સાફ કર્યું. અહીં સૈન્ ધાતુ – ઈતવાળો હોવાથી આ સૂત્રથી ૨ સંજ્ઞક ન થયો જો ટ્રા સંજ્ઞક થયો હોત તો વરવું.. ૪-૪-૯ થી ૮ નો ત્ આદેશ
થઈને અવતમ્ એવું અનિષ્ટ રૂપ થાત. છે અહીં ટ્રા સ્વરૂપ ચાર ધાતુ છે અને ધ સ્વરૂપ બે ધાતુ છે. એમ કુલ
છ ધાતુ આ સૂત્રથી સંજ્ઞક બને છે. - પ્રશ્ન : તે ટો, બે ધાતુ ટ્રા કે ધા સ્વરૂપ ન હોવા છતાં અહીં કેમ ગ્રહણ
ક્ય છે? જવાબઃ રે, ટો, બે ધાતુ વા કે ધા સ્વરૂપ ન હોવા છતાં તે ધાતુઓને
સંજ્ઞા થઈ શકે છે કેમ કે તે ધાતુઓનાં છે અને મો નો અશિત પ્રત્યયનાં વિષયમાં માધ્યક્ષઃ ૪-૨-૧ થી મા થઈને ઢા સ્વરૂપ બને જ છે માટે શિત્ પ્રત્યયના વિષયમાં પણ તે ધાતુઓને
ગ્રહણ કરીને ટ્રા સંજ્ઞા કરી છે. વર્તમાન - તિવ્રત-ત્તિ, સિન્થ-થ, મિન્વ-મમ્,
તે-ગાતે-ગો, સે-સાથે-ટ્વે, ઈ-વ-મહે રૂ-રૂ-૬ અર્થ- તિર્ થી માંડીને મહે સુધીનાં અઢાર પ્રત્યયોને વર્તમાન સંજ્ઞા થાય છે. વિવેચન : (૧) ઉત-fસવું અને મિત્ આ ત્રણ પ્રત્યયોમાં – ઈત કરવાનું
ફળ એજ છે કે શિવિત્ ૪-૩-૨૦ સૂત્રથી વિત્ સિવાયનાં પ્રત્યયો (અવિત શિત પ્રત્યયો) હિદ્ વત્ થાય છે. જ્યારે પ્રત્યયો વિત્ હોય