Book Title: Rajbodh Author(s): Mansukhlal Ravjibhai Mehta Publisher: Mansukhlal Ravjibhai Mehta View full book textPage 8
________________ ઓગણીસે' ને સુડતાલીસે', સમતિ શુદ્ધ પ્રકાશ્યુ શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યુ ત્યાં આવ્યા રે ઉદય કારમા, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે ર્ચ રે. વધતું એમજ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઇ રે; ક્રમે કરીને તે જશે, એમ ભાસે મન માંહિ રે યથા હેતુ જે ચિત્તના, સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે. આવી અપૂર્વ વૃત્તિ અહા, થશે અપ્રમત ચેાગ ૨; કેવળ લગભગ ભૂમિકા, શિને દેહ વિયેાગ રે. અવસ્ય કર્મનો ભાગ છે, ભાગવવા અવશેષ તેથી દેહ એકજ ધારીને, નમું સ્વરૂપ સ્વદેરા રે. ધન્યવ ધન્ય ધન્ય ધન્ય ન્ય ધન્ય .. વાંચનાર વર્ગને આ આખું' પુસ્તક સાદ્યુત વાંચવા, વિચારવા અને મનન કરવા વિનંતિ છે. અને તેથી તેઓને અવશ્ય આત્માનă થશે એવી મારી ખાત્રી છે. ‘ રાજબાધ ’ નામ રાખવામાં શિવાજી મહારાજ પ્રત્યે કરેલા રામદાસ સ્વા મીના ઉપદેશ ગ્રંથનું નામ “ દામેાધ ” રાખેલું છે તેનું અનુકરણ કર્યું છે. હું. આશા રાખું' છું કે, આ પુસ્તક જે જે મહેના, ભાઇ પાસે જો તે તેને સદુપયોગ કરો, અને અન્ય જીવાને પણ તેને લાભ મળે તેવી બ્યવસ્થા કરરો. આ પુસ્તક તૈયાર કરવામાં સ્વ. ભાઈ ગાવીધ્રુજી ઉત્સાહ હતા. મૂળજી મેપાણીના બહુ Scanned by CamScannerPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146