________________
૧૯૮ /૨/૧/૪-૫
પ્રમાણમીમાંસા
तथोपपत्त्यन्यथानुपपत्तिभेदात् ॥४॥
હું ૮. ‘તથા' મધ્યે મત્યેવ ‘૩૫ત્તિ: ' સાધનચેત્યેઃ પ્રાઃ ।‘અન્યથા’ માધ્યામાને ‘અનુપત્તિ:’ चेति द्वितीयः प्रकारः। यथा अग्निमानयं पर्वतः तथैव धूमवत्त्वोपपत्तेः, अन्यथा धूमवत्त्वानुपपत्तेर्वा । एतावन्मात्रकृतः परार्थानुमानस्य भेदो न पारमार्थिकः स इति भेदपदेन दर्शयति ॥४॥
હું છુ. તલેવાઃ
नानयोस्तात्पर्ये भेदः ॥ ५ ॥
હું ૧૦. 'ન' ‘અનયો: 'તથોપપચથાનુપપત્તિપ્રયો: પ્રોપ્રાયો: ‘તાત્પર્યં’ ‘વક્ત્વ: શબ્દ स शब्दार्थः' इत्येवंलक्षणे तत्परत्वे, 'भेदः ' विशेषः । एतदुक्तं भवति अन्यदभिधेयं शब्दस्यान्यत्प्रकाश्यं प्रयोजनम् । तत्राभिधेयापेक्षया वाचकत्वं भिद्यते, प्रकाश्यं त्वभिन्नम्, अन्वये कथिते व्यतिरेकगतिर्व्यतिरेके તથોપપત્તિ અને અન્યથાનુપપત્તિનાં ભેદથી તે બે પ્રકારે છે II૪ll
૮. તથા - સાધ્ય હયાત હોય ત્યારે સાધનની હયાતી તે તથા ઉપપત્તિ એક પ્રકાર છે. સાધ્યના અભાવમાં સાધનનો અભાવ હોવો તે અન્યથાનુપપત્તિ આ બીજો પ્રકાર થયો. જેમકે “આ પર્વત અગ્નિમાન્ છે,” અગ્નિમાન્ હોય તો જ ધૂમવત્ત્વ હોઇ શકે છે, આ તથોપપત્તિ. “અગ્નિમાન્ ન હોય તો ધૂમવાન્ ન હોઈ શકે,” તે અન્યથાનુપપત્તિ. આટલા માત્રથી જ પરાર્થાનુમાનનો ભેદ પાડવામાં આવ્યા છે, કોઈ વાસ્તવિક ભેદ નથી.
મેપલેન – ઉલ્લેખિત ભેદ પદ દ્વારા—સૂત્રમાં છેલ્લે શ્વેત્ એમ જે પદ મૂકેલ છે તેના દ્વારા સપરાર્થાનુમાનના બે ભેદ દર્શાવવામાં આવેલ છે, પણ વાસ્તવમાં ભેદ નથી.
૯. આ બાબતને—ભેદને સૂત્રમાં દર્શાવે છે.....
બે વચ્ચે તાત્પર્ય બાબતમાં ફરક નથી પ
[પ્ર. ભેદ પદનો અર્થ આવો કેવી રીતે થાય કે આ પરાર્થનુમાનનો કરેલો ભેદ તે વાસ્તવિક ભેદ નથી? ઉ.→આ ભેદ પદ પ્રકાર અર્થમાં છે એટલે મુખ્યતો બન્ને પ્રકારે પરાર્થાનુમાન થાય છે, અન્ય નવું કંઈ પ્રમાણ ઉભું થતું નથી. બીજી રીતે કથન કરવા છતાં સમજાવાનો સાર તો એક જ નીકળે છે, જે જેનો પ્રકાર હોય તે તેનાથી જુદા-ભિન્ન ન હોય, એમ ભેદ એક્યતાને બતાવે છે. (જેમ સિદ્ધના ૧૫ ભેદ છે, પણ વાસ્તવમાં કશો ભેદ નથી, કા. કે. બધા સિદ્ધ સ્વરૂપ જ છે.)]
૧૦. અનયોઃ બન્ને પ્રકારનાં પ્રયોગના તાત્પર્યમાં ફરક નથી. તાત્પર્ય યત્પર એટલે શબ્દ જેનો પરક હોય તે જ શબ્દાર્થ હોવો, તે સ્વરૂપ-વ્યાખ્યા મુજબ તેને લગતો હોય ત્યારે, ભેદ એટલે ફરક એતદુક્ત ભવતિ - શબ્દનું અભિધેય - શબ્દથી કહેવા યોગ્ય વાચ્ય અલગ હોય, અને પ્રકાશ્ય અલગ હોય જેમકે તથોપપત્તિથી વિધિ વાચ્ય છે અને અન્યથાનુપપત્તિથી નિષેધ વાચ્ય છે. ત્યાં અભિધેય- વિધિ અને નિષેધની અપેક્ષાએ વાચક શબ્દ પ્રયોગમાં ભેદ પડે જ છે. પરંતુ બન્નેનું પ્રકાશ્ય- પ્રયોજન એકજ અવિનાભાવ જ નીકળે છે. અભિપ્રાય એવો છે કે શબ્દનો વાચ્ય (વિધિ-નિષેધ) જુદો હોય અને પ્રકાશ્ય-સ્વરૂપ-વ્યાખ્યા પ્રયોજન (અવિનાભાવ) જુદું
નમળ્યે મત્યેવ ! ૨ -૦ ૪ કૃતિ ૦-૪૦ ૫ રૂ ૩૦ તૌ 'ન' નાસ્તિ ! ૪ ય: શલ્ય પાર્થસ્તત્ તત્વયંમિતિ ભાવ: | વ્યઃ परः प्रकृष्टोऽर्थोऽस्य । ६ शब्दस्यार्थः ता० ७ ( ? ) यस्तथोपपत्त्या विधिवांच्यः अन्यथानुपपत्त्या तु निषेधः ।