Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 252
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૨૯ ૨૩૭ उपपत्त्या प्रत्यवस्थानमुपपत्तिसमा जातिः । यथा यदि कृतकत्वोपपत्त्या शब्दस्यानित्यत्वम्, निरवयवत्वोपपत्त्या नित्यत्वमपि कस्मान्न भवति ? । पक्षद्वयोपपत्त्याऽनध्यवसायपर्यवसानत्वं विवक्षितमित्युद्भावनप्रकारभेद एवायम् १९ । ___ उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादिति प्रयुक्ते प्रत्यवतिष्ठते-न खलु प्रयत्नान्तरीयकत्वमनित्यत्वे साधनम्, साधनं हि तदुच्यते येन विना न साध्यमुपलभ्यते । उपलभ्यते च प्रयत्नानन्तरीयकत्वेन विनाऽपि विद्युदादावनित्यत्वम् । शब्देऽपि क्वचिद्वायुवेगभज्यमान-वनस्पत्यादिजन्ये तथैवेति २० । अनुपलब्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिः । यथा तत्रैव प्रयत्ना-नन्तरीयकत्वहेतावुपन्यस्ते सत्याह जातिवादी-न प्रयत्नकार्यः शब्दः प्रागुच्चारणादस्त्येवासावावरणयोगात्तु नोपलभ्यते । आवरणानुपलम्भेऽप्यनुपलम्भान्नास्त्येव शब्द इति चेत्, ૧૯. ઉપપત્તિ સમા ઉપપત્તિ દ્વારા નિરાકરણ કરવું તે, જેમ જો કૃતકત્વની ઉપપત્તિથી શબ્દ અનિત્યછે. અર્થાત્ જો અનિત્ય ન હોય તો કૃતકત્વ અનુપપન થઈ જાય (ઘટે નહી), તો નિરવયવત્વની ઉપપત્તિથી નિત્ય કેમ ન હોય ? એમ બે પક્ષની ઉપપત્તિ થવાથી અનધ્યવસાય-અનિશ્ચિતમાં અંત આવે છે પર્યવસાન અંત વિવક્ષિત થાય છે. અહીં પણ ઉદ્ભાવનમાં જ ભેદ છે, કૃતકત્વ ઘટતું હોવાથી અનિત્ય કહો છો, નિરવયવત્વ ઘટતું હોવાથી નિત્યપણ કહી શકાય. એટલે સાધર્મસમાની જેમ દેખંતનો આધાર લીધા વિના ઉપપત્તિના આધારે જ આપત્તિ આપવામાં આવી છે. જ્યારે બે વિરોધી વાત ઉભી થાય, તેથી ભાઈ એક પણ વાતનો નિશ્ચય કરી શકતા નથી. ૨૦. ઉપલબ્ધિ સમા – ઉપલબ્ધિ દ્વારા નિરાકરણ કરવું તે, જેમ “શબ્દ અનિત્ય છે, પ્રયત્નજનિત હોવાથી” એમ વાદીએ પ્રયોગ કર્યો છતે જાતિવાદી કહેવા લાગે કે પ્રયત્નજનિતત્વ અનિત્યત્વને સિદ્ધ કરવામાં સાધન નથી, સાધનતો તેને જ કહેવાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ પ્રાપ્ત ન થઈ શકે. જ્યારે અહીં તો પ્રયત્ન વિના પણ વિજળી વિ.માં અનિત્યત્વ ઉપલબ્ધ થાય છે જોવા મળે છે, અને વળી ક્યાંક પવનના વેગથી ટૂટતા ઝાડ વિ. (ના પાન)થી અવાજ-શબ્દ ઉભો થાય છે, ત્યાં પ્રયત્ન ક્યાં છે? તથતિ –પ્રયત્ન વિના જ તે જન્ય છે. અહીં જવાબમાં આ રીતે સમાધાન કરી શકાય છે. આ તો “ધૂમવિના પણ વદ્ધિ ઉપલબ્ધ થાય છે” આવું કહેવું તેની જેમ અજુગતું જ છે, અમે એમ કહીએ છીએ કે પ્રયત્ન જનિત શબ્દ તે અનિત્ય છે, અમે આવું થોડુંક કીધુ છે કે અનિત્ય પ્રયત્નજન્ય જ હોય, વદ્ધિ સાથે ધૂમ હોય જ. ૨૧. અનુપલબ્ધિ સમા : અનુપલબ્ધિ દર્શાવી નિરાસ કરવો તે. અનુમાનમાં જ જેમ પૂર્વના પ્રયત્નજનિત હેતુનો પ્રયોગ કરતા જાતિવાદી કહે શબ્દ પ્રયત્નનું કાર્ય નથી, ઉચ્ચારણની પહેલાં પણ વિદ્યમાન હોય જ છે. પરંતુ આવરણનાં કારણે તેની ઉપલબ્ધિ થતી નથી. શંકાકાર આવરણ ઉપલબ્ધ થતું નથી. ત્યારે પણ શબ્દ ઉપલબ્ધ થતો નથી, માટે ઉચ્ચારણ પહેલા શબ્દ ૨-૦ચેવાલ- 1 ૨ શેર મા - 1

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322