Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૨ /૨/૧/૩૪ પ્રમાણમીમાંસા ६ ९३. शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तं नाम निग्रहस्थानं भवत्यन्यत्रानुवादात् । शब्दपुनरुक्तं नाम यत्र स एव शब्दः पुनरुच्चार्यते । यथा अनित्यः शब्दः अनित्यः शब्द इति । अर्थपुनरुक्तं तु यत्र सोऽर्थः प्रथममन्येन शब्देनोक्तः पुनः पर्यायान्तरेणोच्यते । यथा अनित्यः शब्दो विनाशी. ध्वनिरिति । अनुवादे तु पौन'रुक्त्यमदोषो यथा “हेत्वपदेशात् प्रतिज्ञायाः पुनर्वचनं निगमनम्" [न्यायसू० १.१.३९] इति । अत्रार्थपुनरुक्तमेवानुपपन्नं न शब्दपुनरुक्तम्, अर्थभेदेन शब्दसाम्येऽप्यस्या सम्भवात् यथा "हसति हसति स्वामिन्युच्चैरुदत्यतिरोदिति, कृतपरिकरं स्वेदोद्गारि प्रधावति धावति । गुणसमुदितं "दोषापेतं प्रणिन्दति निन्दति, ઘનવપરિતે વર્ગ પ્રવૃતિ નૃત્યતિ” - [વાયા : પૂ૨૨૧] (૨) જે કૃતક હોય તે અનિત્ય હોય છે. આવી વ્યાપ્તિમાં યતુતો પ્રયોગ. (૩) સમાસયુક્ત પદના પ્રયોગથી અર્થ સિદ્ધિનો સંભવ હોવા છતાં સમાસ વગરનો વાક્ય પ્રયોગ, આમાં (૧) ક (૨) યત્ તત્ (૩) અસમસ્ત પદનો પ્રયોગ વધારાનો છે. તો તેમને અધિક નિગ્રહ સ્થાન કેમ નથી કહેતા ? નૈયાઃ અધિક હોવા છતાં તેમનાથી વિશેષ પ્રતિપત્તિ થાય છે. એથી કરીને તેમને નિગ્રહસ્થાન નથી કહેતા. જૈનાઃ તો વિશેષ પ્રતિપત્તિના ઉપાયભૂત અનેક હેતુઓ કે ઉદાહરણનો પ્રયોગ કેવી રીતે નિગ્રહસ્થાન કહેવાય છે ? હા ! જો નિરર્થક હેતુ કે ઉદાહરણનો પ્રયોગ કરવામાં આવે તો તેઓ નિરર્થક હોવાથી જ નિગ્રહસ્થાન બની જશે, નહિ કે અધિક હોવાથી. ૯૩. પુનરુક્ત અનુવાદને છોડી અન્યત્ર શબ્દ અને અર્થનું ફરીવાર કહેવું છે. એક જ શબ્દનો એકવારથી વધારે પ્રયોગ કરવો તે શબ્દ પુનરુક્તિ, જેમ “અનિત્ય શબ્દ' “અનિત્ય શબ્દ' પહેલા એકવાર અન્ય શબ્દથી જે અર્થ દર્શાવ્યો હોય તે જ અર્થ પર્યાયવાચી અન્ય શબ્દથી ફરીવાર કહેવો તે અર્થ પુનરુક્તિ. જેમ “શબ્દ અનિત્ય છે, ધ્વનિ વિનાશશીલ છે” પરંતુ અનુવાદ કરવામાં પુનરુક્તિ દોષ નથી લાગતો. જેમ ? હેત્વપદેશાતુ - હેતુના કથનથી [અપદેશ –વક્તવ્ય, અસ્વીકૃતિ (સં.હિ.)] પક્ષમાં હેતુના સદ્ભાવના બલથી હતુવિનાનું પ્રતિજ્ઞાનું પુનઃ કથન કરવું તે નિગમન; અહીં પુનરુક્તિ દોષ નથી. પક્ષે સાધ્યવિધતત્વરિપવિત્રનિરામન તાત્ તતિ “દ્ધિ વ્યાપ્યધૂમવાનું પર્વત છે,” “તેથી તે પર્વત વદ્ધિમાનું છે” પ્રતિજ્ઞામાં “પર્વતો વદ્ધિમાનું ધૂમા” એમ હેતુ પણ સાથે હતો, જ્યારે અહીં-નિગમના વાક્યમાં હેતું છોડીને તેજ પ્રતિજ્ઞા વચનને ફરી કહેવામાં આવે છે. જૈનાઝ અહીં વાદમાં અર્થની પુનરુક્તિ જ અજુગતી છે. શબ્દની નહીં. કારણ શબ્દ સરખા હોવા છતાં પણ અર્થ ભેદ હોઈ શકે છે. માટે શબ્દની પુનરુક્તિનો સંભવ નથી જેમકે હસતિ હસતિ પુનરુક્તિ “ધનનાં અંશથી-મૂલ્યથી ખરીદાયેલ યત્ર જેવો નોકર સ્વામી હસતા છતાં પોતે હસે છે. જોરથી રડતા છતાં મોટે અવાજે રડે છે. સ્વામી દોડતા ચારે બાજુ પરસેવો ફરી વળે-પરસેવાથી રેબઝેબ થાય એવી રીતે પોતે દોડે છે. ગુણથી ભરેલાની કે દોષયુક્તની નિંદા કરતા છતાં પોતે નિંદા કરે છે. સ્વામી નાચતા છતાં યત્ર સમાન સેવક નાચવા લાગે છે.” વાદન્યાયમાં આ શ્લોક દર્શાવવામાં આવ્યો છે, એક સરખા શબ્દનો પ્રયોગ છે, છતાં અર્થ ભેદ હોવાથી ૬ -૦ ૦ - ૨ -૦ ૦ -૦ ૦ ૦ ૦ ૪ પામ્ - 1

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322