________________
૨૬૮ /૨/૧૩૫
પ્રમાણમીમાંસા
ना प्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥३५॥ ६ १०४ स्वपक्षस्यासिद्धिरेव पराजयो 'न' 'असाधनाङ्गवचनम्' 'अदोषोद्भावनम्' च । यथाह થર્વવર્ત -
"असाधनाङ्गवचनमदोषोद्भावनं द्वयोः ।
નિહસ્થાનમચા ન યુતિ નેસ્થ ” નવાચા: ૦૨] ६ १०५. अत्र हि स्वपक्षं साधयन् वा वादिप्रतिवादिनोरन्यतरोऽसाधनाङ्गवचनाददोषोद्भावनाद्वा परं निगृह्णाति ? । प्रथमपक्षे स्वपक्षसिद्धयैवास्य पराजयादन्योद्भावनं व्यर्थम् । द्वितीयपक्षे असाधनाङ्गवचनाद्यद्भावनेपि न कस्यचिज्जयः, पक्षसिद्धरुभयोरभावात् । । १०६. यच्चास्य व्याख्यानम्-साधनं सिद्धिस्तदङ्ग त्रिरूपं लिङ्गं तस्यावचनम्-तूष्णीम्भावो यत्किञ्चिद्भाषणं वा, साधनस्य वा त्रिरूपलिङ्गस्यागं समर्थनं विपक्षे बाधकप्रमाणोपदर्शनरूपं तस्यावचनं वादिनो निग्रहस्थानमिति-तत् पञ्चावयवप्रयोगवादिनोऽपि समानम् । शक्यं हि तेनाप्येवं वक्तुं सिद्ध्यङ्गस्य पञ्चावयवप्रयोगस्यावचनात् सौगतस्य वादिनो निग्रहः । ननु चास्य तदवचनेऽपि न निग्रहः, प्रतिज्ञानिगमनयोः “पक्षधर्मोपसंहारसामर्थेन गम्यमानत्वात्, गम्यमानयोश्च वचने पुनरुक्तत्वानुषगात्, तत्प्रयोगेऽपि हेतु प्रयोगमन्तरेण साध्यार्थाप्रसिद्धेः, इत्यप्यसत्, पक्षधर्मोपसंहारस्याप्ये वमवचनानुषङ्गात् ।
સાથનાં વર અને કોપોભાવને પણ પરાજ્ય નથી રૂપા સ્વપક્ષની અસિદ્ધિ જ પરાજ્ય છે, અસાધનાંગવચન અને અદોષોલ્ફાવન પરાજ્ય.
ધર્મકીર્તિવાદન્યાયમાં કહે છે - અસાધનાંગવચન અને અદોષોભાવન આ બેજ નિગ્રહસ્થાન છે. અન્યને નિગ્રહસ્થાન માનવા યુક્ત નથી, તેથી તેમને અન્યનિગ્રહસ્થાનોને ઇચ્છતા નથી (વાદન્યાય કા.૧)
૧૦૫. જૈના : વાદી કે પ્રતિવાદીમાંથી કોઈ સ્વપક્ષને સિદ્ધ કરતો અસાધાનાંગવચન કે અદોષોભાવન દ્વારા બીજાને નિગૃહીત કરે છે કે સિદ્ધ ન કરતો ?
પ્રથમ પક્ષ માનતા તો સ્વપક્ષની સિદ્ધિ દ્વારા જ વિરોધી પક્ષનો પરાજય થઈ જશે. તેથી પાછળથી બીજા દોષનું ઉદ્ભાવન કરવું નકામુ છે. બીજો પક્ષ માનતાં અસાધનાંગવચન આદિ દોષનું ઉદ્ભાવન કરવા છતાં કોઈનો જ્ય નહીં થાય. કારણ કે વાદી -પ્રતિવાદી ઉભયમાં પક્ષની સિદ્ધિનો અભાવ છે.
૧૦૬. અસાધનાંગવચનની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. સાધન એટલે સિદ્ધિ તેના અંગ ત્રિરૂપ લિંગ=પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષવ્યાવૃત્તિ લક્ષણવાળો હેતુ તેનું અવચન=પ્રયોગ ન કરવો–મૌન ધારણ કરવું ચૂપ થઈ જવું અથવા જે તે બોલી જવું.
અથવા સાધન - ત્રિરૂપલિંગ તેનું અંગ - સમર્થન કરવું). અર્થાત્ વિપક્ષમાં બાધક પ્રમાણનું ઉપદર્શન (કરવું) તેનું અવચન-કથન ન કરવું. તાત્પર્ય એ છે કે ત્રણ લક્ષણવાળા હેતુનો પ્રયોગ ન કરવો અથવા હેતુનું સમર્થન ન કરવું તે અસાધનાંગવચન નામનું નિગ્રહસ્થાન કહેવાય છે.
પરંતુ આ વાત તો પંચાવયવ પ્રયોગવાદી તૈયાયિક માટે પણ સમાન છે. તે નૈયાયિક પણ કહી શકે છે કે પંચાવયવનો પ્રયોગ ન કરવાથી વાદી બૌદ્ધનો નિગ્રહ થાય છે.
શંકાકાર : પંચાવયનો પ્રયોગ ન કરવા છતાં ગી-સૌગતનો નિગ્રહ થતો નથી, કારણ કે પ્રતિજ્ઞા અને નિગમનનો પક્ષ ધર્મના ઉપસંહાર (ઉપનયના) ના સામર્થ્યથી જ ખ્યાલ આવી જાય છે અને જો અર્થનું સ્વતઃ १नासाध०- -ता-मू० । २ इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां प्रमाणमीमांसायां द्वितीयस्याध्यायस्य कियन्ति सूत्राणि ॥ श्रीवामातनयाय
: શુ જવા ઉપાડવા સત્તા ઇ-i-FI રૂ-ofપ વચ૦-તા. ૪ -૦ fપ નિ - પક્ષથપથપાંडे० पक्षधर्मापक्षधर्मापसं-मु० । ६ हेतुना प्रयो० -ता० । ७-०प्येवं वच० -डे० ।