________________
૨૨૪/૨/૧/૨૫
પ્રમાણમીમાંસા
वैधपेण परमाणुकर्माकाशाः साध्याद्यव्यतिरेकिणः ॥२४॥
જરૂ. નિત્યઃ સમૂત્રાવિવિ કયો “પરમાણુશા : साध्यसाधनोभयाव्यतिरेकिणो दृष्टान्ताभासा भवन्ति । यन्नित्यं न भवति तदमूर्तमपि न भवति यथा परमाणुरिति साध्याव्यतिरेकी, नित्यत्वात् परमाणूनाम् । यथा कर्मेति साधनाव्यावृत्तः, अमूर्तत्वात् कर्मणः यथाकाशमित्युभयाव्यावृत्तः, नित्यत्वादमूर्त्तत्वाच्चाकाशस्येति त्रय एव वैधर्म्यदृष्टान्ताभासाः ॥२४॥
૧૪. તથાवचनाद्रागे रागान्मरण धर्मकिञ्चिज्ज्ञत्वयोः सन्दिग्धसाध्याद्यन्वय
વ્યતિરે રથ્થાપુરુષાય: રા/ ६५५. सन्दिग्धसाध्यसाधनोभयान्वयाः सन्दिग्धसाध्यसाधनोभयव्यतिरेकाश्च त्रयस्त्रयो दृष्टान्ताभासा અવન્તિા વૈધર્મ્સથી પરમાણુ ક્મ અને આકાશ ક્રમશઃ સાધ્યાવ્યતિરેકી સાધના
વ્યતિરેકી અને ઉભયાવ્યતિરેી છે. ll૨૪ll ૫૩. “શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી” આજ અનુમાન પ્રયોગમાં પરમાણુ, કર્મ, આકાશ સાધ્યાતિરેકી વગેરે છે. જેમકે “જે નિત્ય નથી હોતું, તે અમૂર્ત પણ નથી, જેમકે પરમાણુ” એ સાથેઅવ્યતિરેકી છે. પરમાણુ નિત્ય હોવાથી, અહીં “સાધ્યનાં અભાવમાં સાધનનો અભાવ મળવો જોઈએ.” પરમાણુમાં અમૂર્તતા નથી, એટલે સાધનાભાવ તો છે પણ સાધ્યાભાવ નથી, માટે પરમાણુ સાધ્યઅવ્યતિરેકી= સાધ્ય વ્યતિરેકી ન બન્યો. આજ પ્રયોગમાં કર્મ સાધના વ્યાવૃત્ત છે. કારણ કે કર્મ અમૂર્ત છે.
અહીં વ્યતિરેકી વ્યામિ દર્શાવતા આપણે કહીશું “જે નિત્ય નથી તે અમૂર્ત નથી” જેમ દષ્ટાંત તરીકે કર્મ, હવે કર્મ નિત્ય તો નથી પણ સાથો સાથ અમૂર્ત પણ ન હોવું જોઈએ. જ્યારે કર્મ તો અમૂર્ત છે. એટલે સાધન
વ્યતિરેક ન ઘટ્યો. આજ બાબતમાં આકાશને દાંત બનાવતા ઉભયાવ્યતિરેકી દષ્ટાંતાભાસ બનશે. આકાશ નિત્ય પણ છે, અને અમૂર્ત પણ છે. આપણે દૃષ્ટાંતતો વ્યતિરેકનું આપવા ગયા. માટે બંને નો અભાવ હોવો જોઈએ. જ્યારે અહીં તો સાધ્ય અને સાધન બન્નેનો સદ્ભાવ છે. એથી આકાશ દષ્ટાંત ઉભય વ્યતિરેકી દાંતાભાસ છે. આ ત્રણ વૈધર્મ દષ્ટાંતાભાસ છે. ૨૪
૫૪. તથા (અન્ય પણ આભાસ છે) વચન હેતુથી રગ સિદ્ધ કરતાં, રાગ હેતુથી મરણધર્મતા અને અસર્વ સિદ્ધ કરતાં રચ્યા
પુરૂષવિ. દષ્ટાંત સંદિગ્ધસાધ્યાન્વય, સંદિગ્ધ સાધનાન્વય, સંદિગ્ધ ઉભયાન્વય અને સંદિગ્ધસાધ્યવ્યતિરેક સંદિગ્ધસાધન વ્યતિરેક અને સંદિગ્ધઉભયવ્યતિરેક દષ્ટાંતાભાસ છે. ગરપા
૫૫. સંદિગ્ધસાધ્યાન્વય, સંદિગ્ધસાધનાન્વય, સંદિગ્ધોભયાન્વય, સંદિગ્ધસાધ્ય વ્યતિરેક, સંદિગ્ધ -
૧ -૦
૦િ -૦.