________________
અત્રિ
અદૃશ્યતિ અત્રિ (૪) ચાલુ મન્વન્તરમાં જે સપ્તર્ષિ છે. તેમાંને કઈમ પ્રજાપતિની શાન્તિ નામની કન્યા એની સ્ત્રી એક, ઉપર કહેલા અત્રિમાંથી એક આ હશે. હતી. તેની કુખે એને ધતવ્રત, દäચ અને અત્રિ (૫) ગૌતમ ઋષિના મિત્ર. આ બેના આંક- અથર્વશિરા એ ત્રણ પુત્રો હતા. આ ત્રણેને અથર્વણ વાળા શુક્રના ચાર પુત્ર માને બીજે જે અત્રિ છે એવું સામાન્ય નામ હતું. પરંતુ બીજા પુત્ર દÁચને તે જ હેવો જોઈએ એમ જણાય છે. આ અત્રિ દળંગાથર્વણ કહેવાની વિશેષ રૂઢિ હતી એમ ઋષિ એક વખત વેન કુત્પન્ન એક રાજાના ગ્રંથોથી જણાય છે. આ અથર્વણ ઋષિ બ્રહ્મવિદ્યા યજ્ઞમાં દ્રવ્ય માગવા ગયા હતા. ત્યાં એણે રાજાની સંબંધે તે કાળના યજ્ઞ નામના ઇન્દ્રના સહાધ્યાયી. પ્રાર્થના કરતાં તું કેવળ ઈશ્વર જ છે એમ સ્તુતિ હતા. એઓ અને આ ઈન્દ્ર બનેને ગુરુ ખુદ કરી હતી. ગૌતમ ઋષિએ આથી એને તિરરકાર કરીને કહ્યું હતું કે રાજાને ઈશ્વર સાથે સરખાવી અથવ શિખા અથર્વણ વેદનું એક ઉપનિષદ.
સ્તુતિ કરવી કેવળ અગ્ય છે. આ ઉપરથી એ અથર્વશિર અથર્વણ વેદનું એક ઉપનિષદ બન્નેમાં કોનું કહેવું ખરું છે એ વિષયે સભામાં અથર્વશિરા અથર્વણ ઋષિને ત્રણમાંના કનિષ્ઠ પુત્ર. તકરાર ઊઠી અને એને નિર્ણય કરાવવા બધા અથ અથર્વણ ઋષિનું જ બીજું નામ. સભાસદે સકુમાર પાસે ગયા. ઋષિએની તકરાર અથર્નાગિરસ અથર્વણ વેદ; મુખ્યત્વે કરીને આ સાંભળીને સનકુમારે કહ્યું કે અત્રિનું કહેવું ખરું છે. વેદના ઉપનિષદ ભાગને આ નામ લગાડાય છે. અત્રિએ પાછા આવીને આ વાત રાજાને જણા- અથર્નાગિરસ (૨) એ નામને એક બ્રહ્મષિ. વવાથી રાજાને ઘણે સંતોષ થયે અને અત્રિને નહુષરાજા ઇન્દ્રાસન પરથી ભ્રષ્ટ થયો અને ઇન્દ્ર એની ધારણ કરતાં પણ ઘણું દ્રવ્ય આપ્યું હતું કે ભર૦ જ્યારે ફરીથી પિતાના પદ પર આરૂઢ થયો ત્યારે વ૦ અ૦ ૧૮૫.
આ ઋષિએ એને યશ ઉત્તમ પ્રકારે ગાયાથી ઇન્દ્ર અત્રિ (૬) જેઠ મહિનાના સૂર્યના સમાગમમાં સંતુષ્ટ થઈને એને અથર્વવેદનું આચાર્ય પણું આપી સંચાર કરનાર ઋષિવિશેષ | ભાગ ૧૨-૧૧-૩૨. યજ્ઞમાં એને ભાગ પણ નિર્માણ કર્યો હતો ને ભાર૦ અથવણ ચાર વેદમાંને ચોથો તેમ જ એ વેદને ઉદ્યોગ અ૦ ૧૮. એનું મૂળ નામ શું હતું તે મૂર્તિમાન દેવતા. વેદના સ્થાપત્ય એટલે શિલ્પ- જણાતું નથી. શાસ્ત્ર સહિત એ બ્રહ્માના ઉત્તરમુખમાંથી નીકળે અથર્વાગ એક ઋષિ, અંગિરસને પુત્ર. એની છે. (વેદ શબ્દ જુઓ.)
માનું નામ સતી ! ભાગ & ૦ ૬. કર્દમપત્રી અથર્વણ (૨) વિજ્ઞમાં વરેલા બ્રાહ્મણમાં અગ્નિને શાન્તિ એની સ્ત્રી થાય. શાન્તિનું નામાન્તર ચિતિ બહાર આણનાર અને આહુતિ આપનાર બ્રાહ્મણને પણ હતું. એના પુત્રનું નામ અશ્વશિરા. ઋવેદમાં અથર્વણ કહ્યો છે. પૌરાણિક ગ્રન્થમાં અશ્વશિરાના દયંગ અને દધીચિ – આ નામાન્તર આને જ બ્રહ્માને પુત્ર -એક પ્રજાપતિ માન્ય છે. હાય એમ જણાય છે / ભાગ &૦ ૪ અ૦ ૧. ચોથે વેદ આને જ ફુરી આવ્યા હતા. બ્રહ્મદેવે અથીજા વૈશાખ મહિનામાં જે સૂર્ય હોય છે તેની આને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપ્યું હતું.
સાથે રહેનાર યક્ષ / (માધવ શબ્દ જુઓ.) આગળ જતાં પાછલા વખતમાં અંગિરસ અને અદિતિ કશ્યપ ઋષિની તેર પત્નીઓમાં જેષ્ઠ. આ એક જ એમ મનાઈ એના વંશજો અથર્વણા પ્રાચેતસ દક્ષની એ કન્યા હતી અને એને આદિત્ય કહેવાય છે; અને ઘણુ વખત અંગિરા તે જ આ, સંજ્ઞાવાળા બાર પુત્ર હતા. એનાથી દેવતા ઉત્પન્ન એમ કહ્યું છે ? ડાઉસન પા. ૩૧.
થયા હતા, અથવણ (૩) સ્વાયંભુવ મન્વન્તરમાં થયેલે એ અદશ્યતિ મિત્રાવરુણિ વસિષ્ઠના શક્તિ નામના નામને એક ઋષિ. એ બ્રહ્મ માનસપુત્ર હતા. પુત્રની સ્ત્રી અને પરાશર ઋષિની માતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org