________________
૩૦
જ્યોતિષવિમાનોનું સ્થાન
જ્યોતિષવિમાન | લંબાઈ-પહોળાઈ | ઉંચાઈ | ગ્રહ વિમાન
| ૨ ગાઉ | ૧ ગાઉ નક્ષત્ર વિમાન
૧ ગાઉ 1 ગાઉ તારા વિમાન
3 ગાઉ | ગાઉ | (ઉ. સ્થિતિવાળા દેવોનું) તારાવિમાન (જ.સ્થિતિવાળા દેવોન) | ૫૦૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય
મનુષ્યક્ષેત્રના જ્યોતિષ વિમાનો ગમનશીલ હોય છે.
• મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષવિમાનોની લંબાઈપહોળાઈ-ઊંચાઈ મનુષ્યક્ષેત્રની અંદર રહેલા જયોતિષવિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કરતા અડધી હોય છે. તેઓ સ્થિર હોય છે.
• મેરુપર્વતના મધ્યભાગમાં બે પ્રતરમાં ૪ ઉપર અને ૪ નીચે એમ આઠ રુચકપ્રદેશ છે. તે સમભૂતલ છે. જ્યોતિષવિમાનોનું સ્થાન -
કેટલાકનો મત-સમભૂતલથી ૭૯૦યોજન ઉપર જતા તારાના વિમાન આવે. ત્યાંથી ૧૦ યોજન ઉપર જતા સૂર્યના વિમાન આવે. ત્યાંથી ૮૦ યોજન ઉપર જતા ચન્દ્રના વિમાન આવે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા નક્ષત્રના વિમાન આવે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા બુધના વિમાન છે. ત્યાંથી ૩ યોજના ઉપર જતા શુક્રના વિમાન છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા ગુરુના વિમાન છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા મંગળના વિમાન છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા શનિના વિમાન છે. (જુઓ ચિત્ર નં. ૨)
ગન્ધહસ્તીનો મત – સૂર્યની નીચે મંગળગ્રહ ચાર ચરે છે. શેષ ઉપરની જેમ.
હરિભદ્રસૂરિનો મત – સમભૂતલથી ૭૯૦ યોજન ઉપર જતા ભરણી નક્ષત્ર ચાર ચરે છે. સમભૂતલથી ૯૦૦ યોજન ઉપર જતા