Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 306
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૮૭ બાકી હોય ત્યારે પરભવાયુષ્ય બાંધે. સોપક્રમ આયુષ્યવાળા જીવો ત્રીજો ભાગ અથવા નવમો ભાગ અથવા સત્યાવીશમો ભાગ આયુષ્ય બાકી હોય ત્યારે અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં પરભવાયુષ્ય બાંધે. (૩૦૨- ૩૦૩). જઈમે ભાગે બંધો, આઉસ ભવે અબાહકાલો સો .. અંતે ઉજુગઈ ઈગ, સમય વક્ક ચઉ પંચ સમયંતા ૩૦૪ જેટલામા ભાગે આયુષ્યનો બંધ થાય તેટલો કાળ અબાધા છે. અંતે ઋજુગતિ ૧ સમયની અને વક્રગતિ ૪ કે ૫ સમય સુધીની હોય છે. (૩૦૪). ઉજ્જાગઈપઢમસમએ, પરભવિય આયિં તહાહારો ! વકાઈ બીયસમએ, પરભવિયાઉં ઉદયમેઈ ૩૦પા | ઋજુગતિના પહેલા સમયે પરભવનું આયુષ્ય અને આહાર ઉદયમાં આવે છે, વક્રગતિના બીજા સમયે પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. (૩૦૫) ઈગ-દુ-તિ-ચઉ-વક્કાસુ, દુગાઈસમએસુ પરભવાહારો. દુગવક્કાઈસુ સમયા, ઈગ દો તિશિ ય અણાહારા ૩૦૬ll ૧,૨,૩,૪ વક્રવાળી વિગ્રહગતિમાં ક્રમશઃ બીજા વગેરે સમયે પરભવનો આહાર હોય છે. બે વગેરે વક્રવાળી વિગ્રહગતિમાં ક્રમશઃ ૧,૨,૩ સમય અણાહારી હોય છે. (૩૦૬) બહુકાલવેયણિજ્જ, કમ્મુ અપૅણ જમિત કાલેણું ! વેઈજ્જઈ જુગવં ચિય, ઉન્નસવપએસગ્ગ ૩૦ અપવત્તણિજ્જમેય, આઉં અહવા અસેસકમૅપિ. બંધસમએવિ બદ્ધ, સિઢિલ ચિય તે જહાજો ૩૦૮

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330