Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૫૪
મૂળગાથા - શબ્દાર્થ
નરપંચિંદિયતિરિયાણુપ્પત્તી, સુરભવે ૫જ્જત્તાણું । અજ્ઞવસાયવિસેસા, તેસિં ગઈતારતમ્યું તુ 1198911
પર્યાપ્ત મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્પત્તિ દેવલોકમાં થાય છે, પણ અધ્યવસાયવિશેષથી તેમની ગતિમાં તારતમ્ય હોય છે. (૧૪૭)
નર તિરિ અસંખજીવી, સબ્વે નિયમેણ જંતિ દેવેસુ । નિયઆઉયસમહીણા-ઉએસુ ઈસાણઅંતેસુ ॥૧૪૮
અસંખ્ય વર્ષના આયુષ્યવાળા બધા મનુષ્યો-તિર્યંચો નિયમા પોતાના આયુષ્યની સમાન કે ઓછા આયુષ્યવાળા ઈશાન સુધીના દેવલોકમાં જાય છે. (૧૪૮)
જંતિ સમુચ્છિમતિરિયા, ભવણવણેસુ ન જોઈમાઈસુ । જં તેસિં ઉવવાઓ, પલિયાસંખંસઆઉસુ ।।૧૪૯ા
સંમૂર્ચ્છિમ તિર્યંચો ભવનપતિ અને વ્યન્તરમાં જાય છે, જ્યોતિષ વગેરેમાં નહીં, કેમકે તેમની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે. (૧૪૯)
બાલતવે પડિબદ્ધા, ઉક્કડરોસા તવેણ ગારવિયા । વેરેણ ય પડિબદ્ધા, મરિઉં અસુરેસુ જાયંતિ ૧૫૦
તપના
બાલતપ કરનારા, ઉત્કટ રોષવાળા, અભિમાનવાળા, વૈરવાળા જીવો મરીને અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે. (૧૫૦)
રજ્જુગ્ગહ-વિસભક્ષ્મણ-જલ-જલણ-પવેસ-તણ્ડ-છુહ-દુહઓ । ગિરિસિરપડણાઉ મયા, સુહભાવા હુંતિ વંતરિયા ॥૧૫૧॥

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330