Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 238
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૧૯ એ જ પ્રમાણે ઉદ્ધૃર્તના સમજવી. ૧ સમયમાં (ઉપપાતઉર્તન) સંખ્યા દેવોતુલ્ય છે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિર્યંચ સિવાયના જીવો મનુષ્યમાં ઉત્પન્ન થાય. (૩૪૧) પુઢવીઆઉવણસ્સઈ, બાયરપત્તેસુ લેસ ચત્તારી । ગબ્મયતિરિયનરેસું, છલ્લેસા તિન્નિ સેસાણું ॥ ૩૪૨ ॥ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અકાય-વનસ્પતિકાયમાં ચાર લેશ્યા છે, ગર્ભજ મનુષ્ય-તિર્યંચમાં છ લેશ્યા છે, શેષ જીવોને ૩ લેશ્યા છે. (૩૪૨) છ સત્તમમહિનેરઇયા, તેઊ વાઊ અણંતરુત્વા | ન વિ પાવે માણુસ્સે, તહા અસંખાઉઆ સવ્વુ ॥ ૩૪૩ ॥ સાતમી પૃથ્વીના નારકીઓ, તેઉકાય, વાઉકાય તથા બધા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ મરીને તરત મનુષ્યપણુ ન પામે. (૩૪૩) મુન્નૂણ મણુયદેહં, પંચસુવિ ગઈસુ જંતિ અવિરુદ્ધા । પરિણામવિસેસેણં, સંખાઉ ય પઢમસંઘયણા ॥ ૩૪૪ ॥ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા, પહેલા સંઘયણવાળા પરિણામવિશેષથી અવિરુદ્ધ મનુષ્યો મનુષ્યદેહને છોડીને પાંચે ય ગતિમાં જાય છે. (૩૪૪) જહન્નેણેગસમઓ, ઉક્કોસેણું તુ હુંતિ છમ્માસા । વિરહો સિદ્ધિગઈએ, ઉન્વટ્ટણવજ્જિઆ નિયમા ॥ ૩૪૫ ॥ સિદ્ધિગતિનો ઉપપાતવિરહકાળ જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ માસ છે. તે નિયમા ઉર્તન વિનાની છે. (૩૪૫) ઇક્કો વ દો વ તિમ્નિ વ, અટ્ઠસયં જાવ એગસમએણે । મણુઅગઇઓ ગચ્છે, સંખાઉઅ વીઅરાગા ઉ ॥ ૩૪૬ ||

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330