________________
આ યંત્રોમાં ૧ થી ૯ સુધીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એને એ રીતે ગોઠવવામાં આવે છે કે આડા, ત્રાંસા એમ દરેક રીતે ગણતાં ત્રણ-ત્રણ અંકોનો સરવાળો પંદર આવતો હોવાથી તેને પંદરિયા યંત્રો કહે છે. યંત્ર-મંત્ર સંબંધી પુસ્તકોમાં ચાર પ્રકારનાં પંદરિયા યંત્રો બતાવવામાં આવ્યાં છે. તે દરેકનું તત્ત્વ, વર્ણ તથા અસરો જુદી જુદી હોય છે, એટલું જ નહિ તે યંત્રો કાગળ કે ભોજપત્ર ઉપર વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોથી લખતી વખતે એક જ પ્રકારના યંત્રમાં અંકો લખવાનો ક્રમ જુદો જુદો હોય તો તેની પણ અસરો જુદી જુદી થાય છે.
૯ ૧
૪ ૩ ८
જી
૪
૭
૨ ૯
h
us
૬
૫
の
૯
૨
૫
૧
૬
૭
૫
~
૪
૩
८
૧ ८
૯
સૂર્યયંત્ર
મન્ત્ર સંસાર સારું...
૪
આ પંદરિયા યંત્રનેબ્રાહ્મણ
સંજ્ઞા આપવામાં આવી છે.
Jain Education International
આ પંદરિયા યંત્રને વૈશ્ય
સંજ્ઞા આપવામાં આવી છે.
の
८
૯
૩
~
૬
W
૧
તો આવાં જ બીજાં યંત્રો સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહને અનુલક્ષીને, તેમની શાંતિ માટે બતાવવામાં આવ્યાં છે. તેમાં સૂર્ય માટે પંદરિયો યંત્ર છે, જે ઉપર બતાવેલ ચારે ય યંત્રોથી જુદો છે, તો ચંદ્ર માટે અઢારિયો યંત્ર, મંગળ માટે એકવીશો યંત્ર છે.
૭ ૨ ૯
૧૦
ચંદ્રમંત્ર
૫
८ ૩
૪
જી
૫
の
૫
૧
For Personal & Private Use Only
દ
૨
૯
૪
આ પંદરિયા યંત્રને ક્ષત્રિય
સંજ્ઞા આપવામાં આવી છે.
આ પંદરિયા યંત્રને શૂદ્ર
સંજ્ઞા આપવામાં આવી છે.
८ ૩ ૧૦
Vy
૪
の
૭
૧૧
મંગળયંત્ર
૫
m
૩૫
www.jainelibrary.org