________________
ત્વામવ્યયં વિભુમચિન્ત્યમસંખ્ય-માધું, બ્રહ્માણ-મીશ્વર-મનન્ત-મનંગ-કેતુમ્ ।
જય યોગીશ્વરં વિદિત-યોગ-મનેક-મેકં, જ્ઞાન-સ્વરૂપ-મમલ પ્રવદન્તિ સન્તઃ ધાર૪]]
અર્થ : સંત પુરુષો આપને જ અવિનાશી, સર્વ વ્યાપી, અચિંતનીય, અસંખ્ય આદિ બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર, અનંગ (કામદેવ)નો નાશ કરનાર હેતુ સમાન, યોગીશ્વર, યોગના જ્ઞાતા, અનેક, અદ્વિતીય, જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ વિ. કહે છે. ઋદ્ધિ ઃ ૐ હૌં અહં ણમો આસીવિસાણી મંત્ર : ૐ નમો ભગવતે વદ્વમાણસામિન્સ સર્વસમીહિત કુરૂકુરૂ સ્વાહા । વિધિ : ચોવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મસ્તકપીડા દૂર થાય છે. તેમજ ૨૧ વાર મંત્ર બોલી રાખને અભિમંત્રિત કરી મસ્તક પર લગાડવાથી આધાશીશી મટે છે. હેતુ : મસ્તકની બીમારી દૂર થાય.
સ્વ. મણ niloE
એક કડાંચુડ લક ટ પ્ર & Knjitn
૧૨૨
E
whkhlal Z}{lly
E
बुद्धत्वमेव विपातिबुद्धियोपात्
બુદ્ધસ્ત્વમેવ વિબુધા-ચિંત-બુદ્ધિ-બોધાત્, ત્વ શંકરોડસિ ભુવન-ત્રય-શંકરત્વાત્ । ધાતાઽસિ ધીર ! શિવ માર્ગ વિષે-વિધાનાત્, વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરુષોત્તમોઽસિ IIરપા
פול
3333333 kite prog be exh the by his/ented its let them
#
મની મ
Jain Education International
અર્થ : દેવતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો તેમજ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ હે ધૈર્યશાલી ! પૂર્ણ પુરૂષોત્તમ એવા વિષ્ણુ છો.
ૠદ્ધિ : ૐ હ્રીં અર્હ ણમો ઉગ્ગતવાણી
.
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org