Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 7
________________ મને સ્ફર્યા તે મેં મારા શબ્દોની સીમેંટથી આ મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યા છે. સહુને તેમના વાંચનનો લાભ લેવાની આગ્રહભરી વિનંતિ. આ મંદિર'ના વારંવાર વાંચનથી આપણા હૃદય અને જીવનને મંદિર જેવા બનાવવા પ્રયત્ન કરવા. દયાસિંધુ દેવાધિદેવની અમીદષ્ટિ અને અજ્ઞાનાંધકારનાશક ગુરુદેવશ્રી પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની કૃપાવૃષ્ટિથી જ આ પુસ્તક લખાયું છે. તે વંદનીયોના ચરણોમાં અનંતશઃ વંદના. છદ્મસ્થપણાને લીધે આ પુસ્તકમાં પ્રભુઆજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું “મિચ્છામિ દુક્કડ' આપું અને વિદ્વાનોને તેનું સંશોધન કરવા ભલામણ કરું છું. આ મંદિરના વાંચન દ્વારા મુક્તિમંદિરમાં આપણી પ્રતિષ્ઠા થાય એવી શુભકામના. પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો ચરણસેવક મુનિ રત્નબોધિવિજય મહા સુદ 5 (૨પમી દીક્ષાતિથિ), વિ.સં.૨૦૭૪, પંકજ સોસાયટી, અમદાવાદ, N

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 114