________________
[ મહાભારત ૧. મૃત્યુ तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् ।
ચારો કૃમિવ મૃત્યુદ્ધિા તિા (શાંતિ. . ૭૧-૨૮) सञ्चिन्वानकमेवैनं कामानामवितृप्तकम् । વ્યગ્ર પરિવાલા મૃત્યુલિયાતિ (ક્ષતિ. વ. ૭૫-૨૨)
(અલ્પ પાઠાન્તરે શાંતિ. ૨૭૭–૧૭ થી ૧૯માં)
વળી શાંતિ. ૧૭૫/૧૩, ર૭૭/૧૯ માં અને ૩ર૧/૨૦ માં આ લેકના ઉત્તરાઈને પાઠ છે ફુવારણમાના મૃત્યુ દ્વારા જાતિા.
मृतं पुत्रं दुःखपुष्टं मनुष्या
उत्क्षिप्य राजन् स्वगृहान्निहरन्ति । तं मुक्तकेशाः करुणं रुदन्ति
નિમામિ ક્ષિત્તિ ા (ઉદ્યોગ. ર,૪૦-૧૫) તે પુત્રપશુસંપન્ન અને વ્યાસક્ત ચિત્તવાળા મનુષ્યને, ઊંઘતા મૃગને જેમ વાઘ ઉઠાવી જાય તેમ, મૃત્યુ ઉપાડીને ચાલતું થાય છે.
અનેકવિધ સંચય કરનાર અને વિષયવાસનાઓથી અતૃપ્ત રહેલા એને, વાઘ જેમ પશુને ઉઠાવી જાય તેમ, મૃત્યુ ઉપાડીને ચાલતું થાય છે.
(પાઠાન્તરમાં જણાવેલા કલેકાધને અર્થ: માદા વરુ જેમ ઘેટાને ઉપાડી જાય છે તેમ મૃત્યુ ઉપાડીને ચાલતું થાય છે.)
દુઃખ વેઠીને પુષ્ટ કરેલા (પણ પછી) મરી ગયેલા પુત્રને મનુષ્ય ઉપાડીને પિતાના ઘેરથી દૂર લઈ જાય છે, (પછી) એઓ છૂટા કેશ રાખીને કરુણ દૃન કરે છે, (પણ છેવટે તે) ચિતામાં લાકડાની જેમ જ એને પુત્રને નાખી દે છે. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com