________________
ઉત્તરાધ્યયન સૂત્ર]
१४ दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्खुणो।
सव्वं से जाइयं होइ नस्थि किंचि अजाइयं ॥ गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए ।
सेओ अगारवासु त्ति इइ भिक्खू न चिन्तए ॥ १५ परेसु घासमेसेज्जा भोयणे परिणिट्ठिए । लद्धे पिण्डे अलद्धे वा नाणुतप्पेज्ज पण्डिए ॥
( ૨-૨૮,૩૦) १८ किलिन्नगाए मेहावी पङ्केण व रएण वा। घिसु वा परितावेण सायं नो परिदेवए ॥
(૧, ૨-૩૬) (૧૪) અરે ! અણગાર ભિક્ષુનું જીવન ખરેખર નિત્ય દુષ્કર છે. કારણ એને સર્વ વસ્તુ યાચના કરવાથી જ મળે છે, યાચના વિના કંઈ મળતું નથી.
૨૮ રંગેચરીને માટે (ગૃહસ્થને ઘેર) પ્રવેશી હાથ લાંબો કરવાનું સરળ નથી, માટે “ગુડવાસ એ જ સારે છે એ પ્રમાણે ભિક્ષાએ ચિન્તન કરવું નહિ.
(૧૫) બીજાઓને (ગૃહસ્થને) ત્યાં ભેજન થઈ રહ્યા પછી જ ભિક્ષાથે જવું. ભિક્ષા મળે કે ન મળે, પણ ડાહા ભિક્ષએ એ વિશે અનુતાપ કરે નહિ.
૩૦ (૧૮) કાદવથી, રંજથી, અથવા ગ્રીષ્મ ઋતુમાં તાપથી મલિન ગાત્રવાળા થયેલા બુદ્ધિમાન ભિક્ષાએ સાતા–સુખને માટે વિલાપ ન કરે.
૩૧ (૫૦) ૧. ગ્રકવિનાના ૨. ભિક્ષાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com