Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 67
________________ સ્વાધ્યાય ૧. મૃત્યુ ઉત્તરાધ્યયનના ૧૩ મા અધ્યયનમાં “ચિત્ર અને સંભૂત”ના સંવાદમાં મૃત્યુનું વર્ણન કરતાં એનું આવુ ભયપ્રદરૂપ બતાવ્યું છે કે “જેમ સિંહુ મૃગને લઇ જાય તેમ મૃત્યુ અંતકાળે મનુષ્યને લઈ જાય છે.” અને કર્તાની પાછળ એવું ક્રમ`જ જાય છે, સગાં સંબધીએ તે। ચિંતામાં બાળીને બીજા પાલક પાસે જાય છે.' ઉ॰ અને મહાભારતમાં ખીજા ઠેકાણે પણ આ ભાવ છે. મ.ભા. તુ કદ મારુ હાવાથી એમાં તા અનેક ડેકાણે આવા વિચાર વ્યક્ત થયેલા છે. આ વિચારને જો જેમને! તેમ સિદ્ધાંતની માફક અલગ સ્વીકારવામાં આવે તે, એના આશય સરસ હેવા છતાં પરિણામ ઊલટુ આવે એમ છે, કારણ કે શુ' મહાભારતમાં કે શુ' ઉત્તરાધ્યયતમાં આ વિચાર કથન કરનાર કાં તે નાનો—મુદ્દ નથી, કે જ્ઞાતી ડેાય તેવાને ઉપદેશ આપવામાં આવતા નથી. ઉ॰ માં ચિત્ર સ'ભૂતને (અત્રે રાજા બ્રહ્મદત્તને ) કહે છે તે, એ એના કામભોગામાં ગળાડૂબ કળણમાં ખૂંચી ગયેલા હાથીની જેમ' સૂચી ગયા છે, એને આ કામભેગાની ક્ષણુભંગુરતાનું—એમાં રહેલી આસક્તિની નિર કતાનું" ભાન કરાવવા. જ્યારે મહાભારતમાં શાંતિપર્વના અ. ૧૭૫ ( અને . ૨૭૭ જે અપ પા:ભેદે એક છે ) માં પિતાપુત્ર સવાદમાં, વૈદિક ક`કાંડી ક્રિયાઓ કરતા અને આશ્રમધર્મોનુ અનુક્રમે પાલન કરીને મુનિ થવાની ( એટલે કે વૃદ્ધાવસ્થામાં મુનિ થવું એવી ) ઇચ્છા રાખતા પિતાને એના મેધાવી નામના વિચક્ષણ પુત્ર, જે સ` રીતે કરાળ હતા તે, જીવન કેટલુ' અનિશ્ચિત છે, અને મૃત્યુ ગમે ત્યારે વાઘ અથવા માદા વરુની માફ્ક મનુષ્યને ઉઠાવી જાય છે, એ બતાવે છે. એ પ્રમાણે શાંતિ ૫ના ૩૪. ૩૨૧ માં મહિષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114