Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Ibollebic 18
દાદાસાહેબ, ભાવનગર,
ટેezhe82-2૦eo : Pછે
૩૦૦૪૮૪s.
/339
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મહાભારત ઉત્તરાધ્યયન સૂત્ર
અને
[એક તુલનાત્મક અભ્યાસ-“સ્વાધ્યાય” સાથે ]
લેખક: ઉપેન્દ્રરાય જયચંદભાઈ સાંડેસરા
सर्ववेदेषु वा स्नानं सर्वभूतेषु चार्जवम् । उभे पते समे स्यातामार्जव वा विशिष्यते ॥ आर्जवं धर्ममित्याहुरधर्मों जिम उच्यते । आर्जवेनेह संयुक्तो नरो धर्मेण युज्यते ॥
મ.સા., અનુશાસન પર્વ, અધ્યાય ૧૪૨, શ્લ. ૨૯-૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : છે. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા અ યા ૫ કનિ વા સ, પ્ર તા ૫ ગં જ,
વડોદરા
આવૃત્તિ ૧ લી પ્રત ૬૫૦
ઈ. સ. ૧૯૫૩ વિ.સં. ૨૦૦૯
ભય રૂા. ૧૨-૦
પ્રાપ્તિરથાન પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ. રાવપુરા, વડેદરા ગુજ૨ ચન્થરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાદ સરસ્વતી પુસ્તક ભંડાર, રતનપેળ-હાથીખાના, અમદાવાદ
મુકુંદકુમાર કેશવરામ શાસ્ત્રી, વલ્લભ મુદ્રણાલય, ભદ્ર,
અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સદ્દગત બહેન હસુમતીને
તિતિક્ષા કરુણાએ જે સત્ત્વ અમૃત નિલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ધૂના ત્રણ મહાન ભારતીય અનુગમા—બ્રાહ્મણ (વૈદિક ), જૈન અને બૌદ્ધ-માં અનેક વિચારે એકસરખી રીતે, ક્રાઇ વ ખત . એક જ શબ્દમાં, તે ક્રાઇ વખત ભાષા જુદી પણ અર્થ એક નીકળે એવી રીતે વ્યકત થયેલા છે. બીજી બાજુ અનેક વિચારા એકખીજાતુ ખ`ડન−કેટલીક વખત તીવ્ર દ્વેષથી કરતા પણ જોવામાં આવે છે.
જે વિચારામાં સામાન્યતઃ એકતા છે તે વૃત્તશૌય, દયા, વ્રતનિષ્ના, અને (સપ્રત્યે) સમભાવમાં છે.
-
અલગતાનું અને ખંડનાત્મક વલણ અનુગમેાના દર્શનવિભાગ, કમ કાંડ તથા તેના ટેકા માટેના હેતુવાદોમાં દેખાય છે.
ભારતીય અનુગમા આ દેશમાં જ જન્મ્યા અને વિકસ્યા તેથી સ્વાભાવિક રીતે વૃત્તશૌય, દયા. તનિષ્કા અને સમભાવના વિચાર।તુ પાષણ લગભગ એક જેવા મૂળમાંથી એમને પ્રાપ્ત થયેલુ છે. તથા અલગ દનો, અને તત્ત્વજ્ઞાનની પદ્ધતિ પણ વૃત્તશુદ્ધિ —આચારશુદ્ધિ માટે હાઇ વત્તા એછા અંશે મમત્વવાળા આચર્યું અને અલગતામાં લાભ મેળવનાર અનુગામીએ સિવાય, સામાન્ય પણે આ વયુકત પ્રજ્ઞાવ તા ગમે તે અનુગમમાં કે પંથમાં હોવા છતાં લગભગ એક જેવા વિચારા ધરાવતા હતા. એએને પેાતે-તે અને પેાતાને અનુગમ-બીજાના સમાન, હીન, કે શ્રેષ્ટ છે કે નહિ એ જોવા કરતાં પેતે-પાતે અને પેાતાને અનુગમ-વૃત્તશુદ્ધિમાં કેટલા આગળ વધ્યા એ જોવુ વધુ યેગ્ય લાગતું હતું, તેથી દરેકમાં રહેલુ. સારુ ગ્રહણ કરવાની અને આપવાની પ્રવૃત્તિ સતત ચાલુ રહેતી હતી. માનવમનની સહેજ ઉત્ક્રાંતિશીલતાને કારણે આ જ પણ એ ચાલુ છે. ભારતીય અનુગમેામાં તે। આવી આપણે ડેય જ, પરંતુ વિશ્વમાં પણ આવી પ્રવૃત્તિ હજારો વર્ષથી ચાલે છે. એનું એક ધણુ સુંદર અને રસિક ઉદાહરણ મ.ભા. સ્રીપર્વ અ. ૫ થી ૬ માં આવતું બિન્દુ ' દૃષ્ટાંત છે. આ કથાનું જૈન રૂપાંતર સુધદ્દાસકૃત ‘વસુદેવ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
હિંડી (ઈ.સ. ની ૫ મી સદ)માં, દિગમ્બર અમિગતિના “ધર્મપરીક્ષા ગ્રંથ (ઇ.સ. ૧૦૧૭)માં, આચાર્ય હેમચન્દ્રના “સ્થવિરાવલિ ચરિત' (૧૨ મી સદી)માં અને બીજા અનેક જન ગ્રંથોમાં આવે છે. આ કથાનાં બૌદ્ધ રૂપાંતરો “અવદાનો 'નાં ચિનાઈ અનુવાદ ઉપરથી મળ્યાં છે. એના ઉપરથી આ કથાએ બૌદ્ધ-ખ્રિસ્તી કથાગ્રંથ ' બારલામ અને આસફ (Bardaan & Joasaph) તથા વિશ્વવિખ્યાત પ્રાણિકથાગ્રંથ કલિલગ વ દમનગર(પંચતંત્ર' ના પડેલવો, ફારસી, સીરિયન અનુવાદનું નામ) દ્વારા રસ્તે કર્યો હશે. યુરોપની લગભગ બધી ભાષાઓમાં આ ગ્રંથના પડેલી, અરબી કે સીરિયન અનુવાદોના અનુવાદો થયા. પી. કુકર્ટ P. Ruckert) નામના જર્મને આ વિશે જર્મનમાં કવિતા લખી છે. જર્મનીમાં એકેએક બાળક પણ આ કાવ્ય દ્વારા ઉપરની કથાને જાણે છે. આમ દુનિયાની ઘણીખરી માનવપ્ર જાઓમાં ફરેલી આ કથાએ બ્રાહ્મ, બૌદ્ધો અને જેનોની જેમ જ સમાન રીતે મુસ્લિમો, યાહુદીઓ અને ખ્રિસ્તીઓનું ઊર્ધ્વીકરણ કરવામાં પિોતાની સેવા આપેલી છે.
વળી બારલામ અને આસફ”ની કથા તો ખ્રિસ્તીઓને એટલી પ્રિય લાગી અને આ બન્ને સંતે એમને એટલા આપ્ત થઈ પડ્યા કે તેઓ ખરેખર થઈ ગયા છે તેમ જ મનાવા માંડયું. છેવટે રેમન કેથલિક ચર્ચે તે ખ્રિસ્તી સંતની નામાવલીમાં એમનું નામ પણ સામેલ કરી દીધું ! (In the catalogus Sanctrorm of Peter de Natalibus 1370). વસ્તુત: “જેઆસફ” તે બીજા કોઈ નહિ પણ બુહના પૂર્વાવતારમાં કથાયેલ
બાધિસત્વ” છે. અરબી, સીરિયન અને પહેલવી લિપિઓમાં “જ' અને બે સમાન વંચાતા હોવાથી, બધિસત્વે ધીરે ધીરે આસફ થઇને સત્તાવાર ખ્રિસ્તી સંત તરીકે સ્થાન પામ્યા છે !'
9 Some Problems of Indian Literature by Dr. Winternitz, pp. 28 to 30, & pp. 65 to 67. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મતલબ કે અનેક પ્રવૃત્તિઓની જેમ ગુણગ્રાહકતાની પ્રવૃત્તિ સતત કાર્યશીલ રહીને ચાલ્યા કરી છે. તેથી મૂળભૂત રીતે “ આ શ્રી કેાની' એ કહેવું અતિ મુશ્કેલ છે. એટલું કહી શકાય કે સર્વ મનુષ્યની આ સહિયારી શ્રી છે, જે વારસદારો વધે તેમ વધ્યા કરે છે.
આ પુસ્તકમાં એ સહિયારો શ્રીના એક નાના અંશને જોવાનો પ્રયત્ન છે. મહર્ષિ વેદવ્યાસ પ્રણત કાવ્ય-ઇતિહાસ “મહાભારત' અને તીર્થકર મહાવીર સ્વામીની અંતિમ દેશનાના ગ્રંથ “ઉત્તરાધ્યયન સૂવ'માંથી મળી શકેલા સરખા વિચારો દર્શાવતા શ્લોકનો આમાં સ્વાધ્યાય સહિત સંગ્રહ કરે છે. બંને અનુગમાં જે મૂળભૂત એકતા છે તેને દાર્શનિક બાબત સાથે મેળવ્યા વિના એના અલ્પ રેખાંકનને આ પ્રયત્ન છે.
જો કે આ ગ્રંથમાં કાઈ બૌદ્ધ આગમમાંથી પદ્ધતિસર, સરખા વિચારો દર્શાવતા કે કે ગાથાઓ વ્યવસ્થિત કરીને મૂકવામાં નથી આવ્યાં, પરંતુ
એ મહાન અનુગામમાંથી મળેલા કેટલાક એક બીજાના પૂરક બને તેવા વિચારોને અને કથાઓને “સ્વાધ્યાય'માં સ્થાન આપ્યું છે. “જનકરાજ'ના સ્વાધ્યાય-લેખમાં મૂકેલી પાલિ “જાતક માં મળતી કથાઓ મુકાબલે જૈન કે વૈદિક (મ.ભા. માં આવતી) કથાઓ કરતાં વધુ કલાયુક્ત હવા સાથે બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ એ ત્રણેની મૂળભૂત એકવાકયતા પણ બતાવે છે. એ જ પ્રમાણે “ધમ્મ પદ'ની કેટલીક ગાથાઓ મ.ભા. અને “ઉત્તરાધ્યયનના છે. સાથે ખૂબ મળતી આવે છે, એ અને બીજી આનુષગિક માહિતી નોંધી છે.
વળી હાલ જ્યારે નૂતન સમાજરચના તૈયાર થઈ રહી છે ત્યારે જાની રચનામાં રહેલાં સનાતન, સ્વાધ્યદાયી તો એમની મૂળભૂત એકવાકયતા સહિત જોવામાં આવે તે, આધુનિક કાળમાં ઉત્પન્ન થતાં કેટલાંક ઘર્ષણ ઓછાં થાય, તથા પ્રાચીન કાળમાં થયેલાં ઘણે જેવાં ઘર્ષણ ફરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
થવાનો સંભવ ન રહે. એને પરિણામે નવી રચના વ્યાપક ધાર્મિક–ધારણ કરનાર, (પાલન કરનાર) –ાના ચિરંતન સંપર્કને પરિણામે વધુ સ્વસ્થ, કાર્યક્ષમ, દઢ અને સમાજહિતકારી બને. આ હેતુ નજર સમક્ષ રાખીને આ નાનો ગ્રંથ તૈયાર કરેલ છે.
મારી ભત્રીજી બહેન હસુમતીર ગઈ સાલ દાઝી જવાથી, અચાનક માત્ર ૧૮ વર્ષની ઉમરે પરલોકવાસી થઈ. એને તરુણવયે થયેલો સ્વર્ગવાસ સર્વ કુટુંબીજનોને અતિ આકરો લાગ્યો. સાથે એનો અપ્રતિમ લાગતી તિતિક્ષા અને ઔદાર્યયુક્ત કરુણાના નિર્મલ ગુણોને નિવાપાંજલિ આપવા માટે ચિત્ત તલસી રહ્યું. આ અરસામાં મોટાભાઈએ કરેલે ‘ઉત્તરાધ્યયન સૂત્રને અનુવાદ પ્રસિદ્ધ થયો હતો. બીજી બાજુ હું છેલ્લાં કેટલાંક વર્ષોથી “મહાભારત'નું વાચન-મનન કરું છું તે લક્ષ્યમાં રાખીને એક નિકટના સંબંધીએ સૂચવ્યું કે ઉ. અને મ.ભા. માં આવતા સમાન વિચારે કેંદ્રથ રાખીને એક “રવાધ્યાય' તૈયાર કરવો. મને એ વિચાર ગમ્યો, કારણ કે સદુગતને એ યોગ્ય શ્રાદ્ધાંજલિ થાય એમ લાગ્યું. સદ્દગત બહેન હસુમતી એના ગુણોથી શાંતિમાં છે, પણ આ ગ્રંથ દ્વારા અમને શાંતિ મળ્યા કરશે.
આ ગ્રંથમાં આપેલા સંસ્કૃત અને પાલિ શ્લોકને અનુવાદ મારા પ્રિય મુરબ્બી મટાભાઈ. ભોગીલાલ જે. સાંડેસરા જોઈ અને તપાસી થયા છે. અને અર્ધમાગધી શ્વેકેને અનુવાદ તે એમણે જ કરી આપેલ છે. તદુપરત આખું પુસ્તક એમણે નજર તળે કાઢેલું છે એની સપ્રેમ નોંધ ન લઉં તે એગ્ય ન ગણાય
પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અને પ્રો. જિતેન્દ્ર જેટલીને પણ અગત્યની માહિતી તથા સૂચને માટે આભાર માનું છું.
ઉપેન્દ્રરાય જ સાંડેસરા
૨. ડે. ભોગીલાલ સડેસરાની મોટી પુત્રી, સં. ૨૦૦૮ ના ફાગણ વદ ૮ ને બુધવાર, તા. ૧૬-૩–૫ર ના રોજ અવસાન પામી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
સંદર્ભગ્રન્થની સૂચિ
૧ સંસ્કૃત ઈશનિષદ પાતંજલ યંગસૂત્ર બૃહદારણ્યક ઉપનિષદ મહાભારત–ચિત્રશાલા પ્રેસની ૫. નીલકંઠત “ભારતભાવદીપ' ટીકા
સાથેની આવૃત્તિ, ૬ ગ્રંથમાં મહાભારત–કુંભણની આવૃત્તિને અનુશાસનથી સ્વર્ગારોહણપર્વ વાળે
છેલ્લે ગ્રંથ, મહાભારત--ભાંડારકર એરિ. ઇન્સ્ટિટયુટની મ.ભા. ની પ્રમાણભૂત ગણાતી
સમીક્ષિત વાચનાનાં કેટલાંક પુસ્તકે (Fascicules) વાલ્મીકિ રામાયણ વિષ્ણુસહસ્ત્રનામ અને સનસુજાતીયનું શાંકરભાષ્ય
The works of Sri Sankaracharya, Vol. 13)
૨ અર્ધમાગધી આતુરપ્રત્યાખ્યાન આચારાંગ સૂત્ર ઉત્તરાધ્યયન સુત્ર–પં. હીરાલાલ હંસરાજ દ્વારા મુક્તિ ઉત્તરાધ્યયન સૂત્ર . યાકેબીની વાચના વસુદેવહિંડી--સંપાદકે મુનિ ચતુરવિજયજી અને મુનિ પુણ્યવિજયજી સૂત્રકૃતાંગ સુત્ર–-Edited by P. L. Vaidya
૩ પાલિ mas Vol. VI, Edited by V. Fausboll, in Roman Script ધમ્મપદ (મૂળ અને અંગ્રેજી અનુવાદ)--Edited dy P. L. Vaidya ધમ્મપદ (મૂળ અને ગુજરાતી અનુવાદ)- સંપાદક શ્રી. ધર્માનન્દ કેબી
અને શ્રી રામનારાયણ વિ. પાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૪ અંગ્રેજી Dynasties of Kali Age by Pargiter The Great Epic of India by Prof. Hopkins History of Indian Literature, Vol. I & II
by Dr. Winternitz The Jataka Vol. VI-Translation by Cowell Sacred Books of the East, Vol. XLV (Uttaradhyayana Sutra & Sutrakritanga Sutra)
Translated by H. Jacobi Some Problems of Indian Literature
by Dr. Winternitz Valmiki Ramayan, Translation by Griffith
૫ ગુજરાતી અનાસક્તિ ગ—ગીતાનો અનુવાદ, મ, ગંધીજી આપણે ધર્મ--. આનન્દશંકર ધ્રુવ, ૩ જી આવૃત્તિ ઉતરાધ્યયન સૂ—-અનુવાદક ડે ભોગીલાલ સાંડેસરા જીવનશોધન–-શ્રી કિ. ઘ. મશરુવાળા જૈન આગમ સાહિત્યમાં ગુજરાત--. ભોગીલાલ સાંડેસરા જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર–પં. સુખલાલજી અને પં. બેચરદાસ પંચતંત્ર-અનુવાદક ડો. ભોગીલાલ સાંડેસરા બુદ્ધચરિત–શ્રી. ધર્માનન્દ કોસંબી, ૨જી આવૃત્તિ બુહલીલા–શ્રી. ધર્માનન્દ કોસંબી, ૨જી આવૃત્તિ મહાભારત–સાત ગ્રંથમાં અનુવાદ, પ્રકાશક: સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય વસુદેવહિંડી–અનુવાદક ડે. ભોગીલાલ સાંડેસરા વાલ્મીકિ રામાયણુ-ગ્રંથમાં અનુવાદ
• પ્રકાશક: સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય શ્રીમદભગવદ્ગીતારહય–શ્રો. બાળ ગંગાધર ટિળકના મરાઠી ગ્રંથને અનુવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુ.
૬ કેશ પાઈસ-સદ-મડ (પ્રાકૃત-હિંદી શબ્દકોશ)
-પં. હરગોવિન્દાસ ત્રિ. શેઠ Sanskrit - English D'ctionary
by sir M. Monier - Willians, II Edition ગીતાપદાર્થ કેશ – મ. ગાંધીજી
સંક્ષેપ-સૂચિ મ.
ઉત્તરાધ્યયન સત્રનો આધાર હોય ત્યાં “અધ્યયન, એ સિવાય અ.
“અધ્યાય’ મહાભારત – અનુશાસનપર્વ અયો. વાલમીકિ રામાયણ – અધ્યાકાંડ આદિ. મહાભારત – આદિપર્વ આશ્વ. છે - આશ્વમેધિકપર્વ
ઉત્તરાધ્યયન સૂત્ર ઉ અનુ.
છે , અનુવાદ ઉત્તર વાલ્મીકિ રામાયણ - ઉત્તરકાંડ ઉલ્લોગ. મહાભારત – ઉદ્યોગ પર્વ
મહાભારત – દ્રોણપર્વ પ. પુ. ધમ્મપદ (ગુજરાતી અનુવાદ સાથેનું. સંપાદકઃ શ્રો. કોસંબી
અને શ્રો. પાઠક) બાલ.
વાહમીકિ રામાયણ – બાલકાંડ બુ. ચ. બુદ્ધચરિત, ૨ જી આવૃત્તિ (ધર્માનન્દ કોસંબી કૃત) બ. ઉ. બુહદારણ્યક ઉપનિષદ ભ. ગીતા કે ગીતા મહાભારત - ભગવદ્ગીતા ભીષ્મ
, - ભીષ્મપર્વ
મત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
દ્રોણ.
Page #13
--------------------------------------------------------------------------
________________
મહાભારત
વિ. સ.
વન.
- વનપર્વ વા. રામાયણ વાલ્મીકિ રામાયણ
મહાભારત – વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર શાંતિ. ,, - શાંતિ પર્વ શ્રી. , - સ્ત્રી પર્વ સ્વર્ગી. ,, સ્વર્ગારોહણપર્વ MWD. Sanskrit - English Dictionary by M.
Monier Williams, II Edition. (ગ) (વંશકથનમાં) એને પુત્ર.
() (વાધ્યાપારમાં) તદ્દભવ શબ્દને મૂળભૂત શબદ આ પુસ્તકમાં ચિત્રશાલા પ્રેસની મ.ભા.ની આવૃત્તિમાંથી અને પ્રો. યાકેબીની વાચનામાંથી ઉત્તરાધ્યયન સૂત્રમાંના કે વગેરેના આધાર લીધા છે. ગુજરાતી અનુવાદના આધારો છે. ભોગીલાલ સાંડેસરાના ઉતરાયન સૂત્રને અનુવાદમાંથી લીધા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પૃષ્ઠ
સ્વાધ્યાય-૧૭
પ્રસ્તાવના સંદર્ભગ્રન્થની સુચિ સંક્ષેપ સૂચિ ૧ મૃત્યુ ૨ તૃષ્ણ ૩ બ્રાહમણ અને શ્રમણ ૪ યજ્ઞ ૫ રસ્તાન ૬ અપ્રમાદ ૭ જનકરાજ ૮ છવકાય ૯ આત્મવિજય ૧૦ લેસ્યા (વણું)
પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૨ સુચિ
૪-૫ ૧૦-૧૧ ૧૮-૧૯ ૩૪-૩૫ ૩૮-૩૯ ૪૦-૪૧ ૪૨-૪૩ ૪૪-૪૫ ૪૬-૪૭ ૪૮-૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક मशुद्ध
शुद्ध (अनु. अ. ९३-३६) (अनु. अ ९३-४६)
सालसिं ॥ सोलसिं ॥ ૧૪ સાચાં ચરિત્રોની સાચા ચારિત્રીની
(= यारियशी व्यजितनी) सोयह ।
सोयई ૧૯ ફૂટનેટ નં ૧ ની નીચે કૌંસમાં (અનુસંધાન પૃ. ૨૧ ઉપર) એમ ઉમેરે
कायवक्केण
कायवक्केण । પ્રીષ્ઠિત
પ્રતિષ્ઠિત हवा
દે अकिंचण।
अकिञ्चन । बालाण
बालाणं सजम
संजम उद्योग. ३
उद्योग. ३८-६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
મહાભારત
અને ઉત્તરાધ્યયન સૂત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
મહાભારત
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् । देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ॥
નારાયણ, નરાત્તમ નર, અને દેવી સરસ્વતીને નમસ્કાર કરીને ‘જય’ના (ધર્મના મૃત્યુ ઉપરના જયતું જેમાં કથન છે તેવા મહાભારતને) પ્રારંભ કરીએ.
૧. મન્યુ = પાક દેખીને થતા ઇર્ષ્યાસમુસ્થિત ક્રોધ, અને સૈન્ય શાક અસૂયા આદિ લાગણી ( મ. ભા. આદિ. ૧–૧૧૦, ૧૧૧, ૧૩૪, ૨૪૩; આદિ. ૨-૧૩૭ તથા એ શ્લાઢા ઉપર ૫. નીલક'ની ટીકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
णमो समणस्स
भगवओ महावीरस्स।
૧શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર.
૧. (૧) શ્રમણ = તપસ્વી, સાધુ.
(૨) સમતાથી “શ્રમણ થાય છે. (ઉ. ૨૫-૩૨) (૩) સમચર્યાથી શ્રમણ (રમા) કહેવાય છે. (ધમ્મપદઃ
બ્રાહ્મણવ ૩૮૮-૬) (૪) રમણ = સર્વ અવિવેકીઓને સંતાપે છે–શ્રમ આપે છે
તે શ્રમણ (ભગવાન વિષ્ણુનું એક નામ. વિ. સ. શાંકર
ભાષ્ય ૧૦૪; મ. ભા. અનુ. ૧૪–૧૦૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત ૧. મૃત્યુ तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् ।
ચારો કૃમિવ મૃત્યુદ્ધિા તિા (શાંતિ. . ૭૧-૨૮) सञ्चिन्वानकमेवैनं कामानामवितृप्तकम् । વ્યગ્ર પરિવાલા મૃત્યુલિયાતિ (ક્ષતિ. વ. ૭૫-૨૨)
(અલ્પ પાઠાન્તરે શાંતિ. ૨૭૭–૧૭ થી ૧૯માં)
વળી શાંતિ. ૧૭૫/૧૩, ર૭૭/૧૯ માં અને ૩ર૧/૨૦ માં આ લેકના ઉત્તરાઈને પાઠ છે ફુવારણમાના મૃત્યુ દ્વારા જાતિા.
मृतं पुत्रं दुःखपुष्टं मनुष्या
उत्क्षिप्य राजन् स्वगृहान्निहरन्ति । तं मुक्तकेशाः करुणं रुदन्ति
નિમામિ ક્ષિત્તિ ા (ઉદ્યોગ. ર,૪૦-૧૫) તે પુત્રપશુસંપન્ન અને વ્યાસક્ત ચિત્તવાળા મનુષ્યને, ઊંઘતા મૃગને જેમ વાઘ ઉઠાવી જાય તેમ, મૃત્યુ ઉપાડીને ચાલતું થાય છે.
અનેકવિધ સંચય કરનાર અને વિષયવાસનાઓથી અતૃપ્ત રહેલા એને, વાઘ જેમ પશુને ઉઠાવી જાય તેમ, મૃત્યુ ઉપાડીને ચાલતું થાય છે.
(પાઠાન્તરમાં જણાવેલા કલેકાધને અર્થ: માદા વરુ જેમ ઘેટાને ઉપાડી જાય છે તેમ મૃત્યુ ઉપાડીને ચાલતું થાય છે.)
દુઃખ વેઠીને પુષ્ટ કરેલા (પણ પછી) મરી ગયેલા પુત્રને મનુષ્ય ઉપાડીને પિતાના ઘેરથી દૂર લઈ જાય છે, (પછી) એઓ છૂટા કેશ રાખીને કરુણ દૃન કરે છે, (પણ છેવટે તે) ચિતામાં લાકડાની જેમ જ એને પુત્રને નાખી દે છે. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાયયન સૂત્ર
૧. મૃત્યુ
जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवंति ॥
(. શરૂ-૨૨) न तस्स दुक्ख विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एको सयं पच्चणुहोइ दुक्ख, कत्तारमेव अणुजाइ कम्मं ।
( શરૂ-શરૂ)
જેમ સિંહ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ એના એક અંશનું પણ રક્ષણ કરી શકતાં નથી.
સગાંસંબંધી મિત્રવર્ગ પુત્રો અને બાંધવો એના દુઃખમાં ભાગ પાડતાં નથી; એ પોતે એકલે જ દુઃખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ કમ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત अन्यो धनं प्रेतगतस्य भुङ्क्ते
वयांसि चाग्निश्च शरीरधातून् । द्वाभ्यामयं सह गच्छत्यमुत्र
પુષ્યન પાપન ર વેષ્ટથમાનઃ (ઉદ્યોગ. મ. ૪૦-૬) उत्सृज्य विनिवर्तन्ते ज्ञातयः सहृदः सुताः। પુષ્કાના વૃક્ષા7યથા તાત પતંત્રિા: II (ઉદા..૪૦-૭) अग्नौ प्रास्तं तु पुरुष कर्मान्वेति स्वयं कृतम् । તસ્મા પુરુષો સ્નાર્થ ચિનુયાજી (ઉ.વ. ૪૦૦૨૮) अनुगम्य विनाशान्ते निवर्तन्ते ह बान्धवाः । શશી શિષ્ય પુરુષે જ્ઞાતિવા સુદસ્તથા II (શાંતિ. ૩૨૨-૭૪)
મરણ પામેલાનું ધન બીજા ભેગવે છે, પક્ષીઓ અને અગ્નિ એના શરીરની (સપ્ત) ધાતુઓને ખાય છે, (મરનાર તે) પછી પુણ્ય અને પાપ એ બેથી વીંટાઈને એમની સાથે (પરકમાં) જાય છે.
સંબંધીઓ, સહદે અને પુત્રો, ફળ ફૂલ વિનાના ઝાડને પક્ષીઓ ત્યજી દે છે તેમ, (મૃતદેહને) છેડીને પાછાં વળે છે. ૫
અગ્નિમાં નાખેલા પુરુષની પાછળ એનું સ્વયંકૃત કર્મ –પોતે કરેલું કર્મ જાય છે, માટે પુરુષે યત્નપૂર્વક ધીરે ધીરે ધર્મને સંચય કરે.
(મનુષ્યનું) મૃત્યુ થયા પછી એના બાંધે સંબંધીઓ અને સહદો એની પાછળ પાછળ (સ્મશાન સુધી) જઈને પુરુષને અગ્નિમાં ફેંકી પાછા વળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂa]
चेच्चा दुपयं च चउप्पयं च
खेत्तं गिहं धणधनं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ
परं भवं सुंदरं पावगं वा ॥ (अ. १३-२४) तं एक तुच्छसरीरंगं से
चिईगयं दहिय उ पावगेणं । भज्जा य पुत्तावि य नायओ य
दायरमन्नं अणुसंकमन्ति ॥ (अ. १३-२५) अच्चेइ कालो तूरन्ति राइओ
न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा परिसं चयन्ति
दुमं जहा खीणफलं व पक्खी ॥ (अ. १३-३१) દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સર્વ ધનધાન્યને ત્યાગ કરીને માત્ર પોતાના કર્મ સહિત એ સુન્દર અથવા અસુન્દર પરસવમાં જાય છે.
(મૃત્યુ થયા બાદ) એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને ભાચ પુત્રે અને સંબંધીઓ બીજા પાલકની પાસે Mय छ.
કાળ વીતે છે અને રાત્રિએ ત્વરાપૂર્વક ચાલી જાય છે. મનુષ્યના કામગ પણ નિત્ય નથીક્ષીણ થયેલા ફળવાળા વૃક્ષને પક્ષીઓ ત્યજીને જાય તેમ ભેગે પણ આવીને પછી પુરુષને ત્યાગ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
Sત્ર ઉવારા.
एवमभ्याहते लोके समन्तात् परिवारिते । अमोघासु पतन्तीषु किं धीर इव भाषसे ॥
પિતાવાર ! कथमभ्याहतो लोकः केन वा परिवारितः । अमोघाः काः पतन्तीह किं नु भीषयसीव माम् ॥
ત્ર ઉવીરો मृत्युनाऽभ्याहतो लोको जरया परिवारितः । अहोरात्राः पतन्त्येते ननु कस्मान्न बुध्यसे ॥ (શાંતિ. સ. ૭૫-૭ થી ૨ ને . ર૭૭૭ થી ૨)
ચારે બાજુથી ઘેરાયેલા આ લેાક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે અને અમેઘ (આયુષ્ય હરણ કરવામાં અમેઘ રાત્રિ દિવસે ) પડે છે, છતાં તમે ધીર પુરુષની પેઠે કેમ બેલે ?૮
પિતાએ કહ્યું : લેક ઉપર કોણ પ્રહાર કરે છે અને એ કોનાથી ઘેરાયેલા છે? અમેઘશું પડે છે? તું મને આમ શા માટે બિવડાવે છે?૯
પુત્રે કહ્યું: લેક ઉપ૨ મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી ઘેરાયેલ છે, દિવસ અને રાત પડે છે, એ કેમ જાણતા નથી ?૧ (૧૦)
૧. અહીં અમોઘ'ને અર્થ “રાત્રિ દિવસ' કર્યો છે તે નીચેના કમાંક શ્લોક ૧૦ (શાંતિ. ૧૭૫/૯) ના પાઠના આધારે છે. આ પછીને મ. ભા. શાંતિ. ૧૭૫/૧૦ મા શ્લોકમાં માત્ર “અમેવા રાત્રિ' ને જ ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સુત્ર] (પુત્ર) ઉન્મામિ સૌમિ સવલો પરિવાIિ
अमोहाहिं पडन्तीहिं गिहंसि न रई लभे ॥ (પિતા) વેજ બન્માદો ળ વ પરિવારો
का वा अमोहा वुत्ता जाया चिंतावरो हुमे ॥ (૫) મન્વMTSભાગો રોનો પરિવારિણી अमोहा रयणी वुत्ता एवं ताय विजाणह ॥
(. ૪-૨૨ થી ૨રૂ)
(પુત્રો બોલ્યાઃ ) “ચારે કેરથી ઘેરાયેલા આ લેક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે, અને અમેઘ (આયુષ હરણ કરવામાં અમેઘ રાત્રિઓ) પડે છે, આમ અમે ગૃહવાસમાં આનંદ પામતા નથી.”
(પિતાએ કહ્યુંઃ) લેક ઉપર કેણુ પ્રહાર કરે છે અને એ કેનાથી ઘેરાયેલો છે? અમોઘ કેને કહે છે? હે પુત્રે ! આ જાણવાને હું આતુર છું.”
(પુત્રે બેલ્યા :) “લેક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી વેરાયેલો છે. અમેઘ રાત્રિને કહી છે. હે પિતા! આ પ્રમાણે તમે જાણે.”
૮ (૮)
૧. અહીં “અમેઘને અર્થ “રાત્રિ' કરી છે તે નીચેના માંક લોક ૮ (ઉ. અ. ૧૪/ર૦) ના આધારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
૨. તૃષ્ણ यत्पृथिव्यां वीहिर्यवं हिरण्यं पशवः स्त्रियः। सर्वं तन्नालमेकस्य तस्माद्विद्वाञ्छमं चरेत् ॥ (अनु. अ ९३-४४)
(આવા કે અલ્પ પાઠાન્તર સાથે આદિ. ૮૫-૧૩, ઉદ્યોગ. ૩૯-૮૫, અને દ્રોણ. ૬૩-૮ માં છે.) न तल्लोके द्रव्यमस्ति यल्लोकं प्रतिपूरयेत् । समुद्रकल्पः पुरुषो न कदाचन पूर्यते ॥ (अनु. अ. ९३-३६) ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते । संगात्संजायते कामः कामाक्रोधोऽभिजायते ॥
(મીમ. 1 રદ્દર, પીતા.. ર-દૂર)
પૃથ્વી ઉપર જેટલાં ડાંગર યવ સુવર્ણ પશુઓ અને સ્ત્રીઓ છે તે સર્વ એક મનુષ્યને સંતોષવા પૂરતાં નથી, માટે વિદ્વાને શમ–સંતોષ રાખવે.
આ લેકમાં એ કઈ પદાર્થ નથી, જે જગતને–એની તૃષ્ણાને-પરિપૂર્ણ કરે. પુરુષ તે સમુદ્રકલ્પ–સમુદ્ર જે છે, એ કદી પૂર્ણ થતું નથી.
વિષયોનું ધ્યાન કરનાર પુરુષને એમાં સંગ–આસક્તિ થાય છે, સંગમાંથી કામ–કામના ઉત્પન્ન થાય છે, કામમાંથી (એ દુપૂર હોવાથી) ક્રોધ ઉત્પન્ન થાય છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સત્ર ]
૨. તૃષ્ણા
पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुष्णं नालमेगस्स इइ विज्जा तवं चरे ॥ ( अ. ९-४९)
कसिणं पि जो इमं लोयं पडिपुष्णं दलेञ्ज इक्कस्स । तेणावि से न संतूसे इइ दुप्पुरए इमे आया ॥ ( अ. ८-१६)
( આવા ખીજો શ્લાક અ. ૯–૪૮ છે. )
रूवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि ।
अतुट्ठिदोसेण दुही परस्स
in
लोभाविले आययई अदत्तं ॥ ( अ. ३२-२९)
ચાખા યવ સુવર્ણ અને પશુએ સહિત પૃથ્વી એ મધુ એક મનુષ્યને સંતાષવા માટે પૂરતું નથી એમ સમજીને તપશ્ચર્યા કરવી.
કાઈ આ પરિપૂર્ણ જગત એક માણસને આપી કે તાપણુ એનાથી સંતુષ્ટ થાય નહિ. આ જીવ એટલેા દુપૂર છે.
રૂપથી અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત જીવ તુષ્ટિ પામતા નથી. (આ) અતુષ્ટિના દોષથી દુ:ખી થયેલેા તથા લોભથી મલિન તેવા એ અન્નત્ત—નહિ અપાયેલી અન્યની વસ્તુ પણ લેવા માંડે છે.
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
(મીષ્મ, , રદ્દદરૂ, તા. . ૨-૩) ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः। लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ।
(મી. ક. ૨૨-૦, તા. ૫-૨૦) कायेन मनसा बुद्धया केवलैरिन्द्रियैरपि । योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वाऽत्मशुद्धये ॥
(મા .અ. ૨૨-૨, તા. . પ-૧૧)
ક્રોધથી સંમેહ--મૂઢતા થાય છે, સંમેહમાંથી સ્મૃતિવિભ્રમ થાય છે–ભાન ભૂલી જવાય છે, સ્મૃતિભ્રંશથી બુદ્ધિને નાશ થાય છે, (અને) બુદ્ધિનાશથી એ નાશ પામે છે. (બુદ્ધિ ન હેવાથી મૂએલા સમાન બને છે.)
જે (મનુષ્ય) સંગ–આસક્તિ ત્યજીને કર્મો બ્રહ્માર્પણ કરીને વતે છે તે પાણીમાં રહેલા કમલપત્રની જેમ પાપથી લેપાત નથી.
કાયાથી, મનથી, બુદ્ધિથી કે કેવળ ઈન્દ્રિયથી પણ ગીઓ સંગ ત્યજીને આત્મશુદ્ધિ–ચિત્તશુદ્ધિ માટે કર્મ કરે છે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર] तहाभिभूयस्स अदत्तहारिणो
रूबे अतित्तस्स परिग्गहे य । मायामसं वड़ई लोभदोसा
तत्थावि दुक्खा न विमुच्चई से ॥ (अ. ३२-३०) मोसस्स पच्छा य पुरत्थओ य
पयोगकाले दुही दुरन्ते । एवं अदत्ताणि समाययन्तो
___ रूवे अतितो दुहिओ अणिस्सो॥ (अ. ३२-३१) रूवे विरत्तो मणुओ विसोगो
____ एएण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमझे वि सन्तो
जलेण वा पोक्खरिणीपलासं ॥ (अ. ३२-३४) તૃણાથી આક્રાન્ત થયેલા અને અદત્ત લેનાર, રૂપથી અને પરિગ્રહથી અતૃપ્ત જીવનાં માયા અને જઠ, લેભના દોષને કારણે, વૃદ્ધિ પામે છે તે પણ એ દુઃખમાંથી મુક્ત थतो नथी.
જઠ બેલ્યા પછી, પહેલાં અને (જઠના) પ્રાગકાળમાં એ અત્યંત દુઃખી થાય છે. એ પ્રમાણે અદત્ત ગ્રહણ કરનાર અને રૂપમાં અતૃપ્ત તે એ દુઃખી અને અસહાય રહે છે. ૫
४
રૂપથી વિરક્ત મનુષ્ય શંકરહિત છે સંસારમાં રહેવા છતાં, જળમાંના કમળપત્રની જેમ, આ દુખપરંપરાથી એ લેપાત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
[મહાભારત या दुस्त्यजा दुर्मतिभिर्या न जीयति जीर्यतः। योऽसौ प्राणान्तिको रोगस्तां तृष्णां त्यजतः सुखम् ॥
(શાંતિ. ૧, ૨૭૪-૫૫) (આ શ્લોક આદિ. ૮૫–૧૪, શાંતિ. ૨૭૬-૧૨, અને અનુ. ૭-૨૧ આ ઠેકાણે છે.) यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशी कलाम् ॥ (शांति.अ. १७४-४६)
(આ લેક શાંતિ.૧૭૭-૫૧,અને શાંતિ. ર૭૬-૬ માં છે.) बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् । स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षय्यमश्नुते॥
(મીષ. . ૨૦-૨૧, જીવા. . ૧-૨૨)
જે દુર્મતિ(વાળા પુરુષો) વડે હુરત્યજ છે, જે પુરુષ જીર્ણ થાય તે પણ જીર્ણ થતી નથી, જે પ્રાણાત્વિક રોગ જેવી છે, તે તૃષ્ણાને ત્યજવાથી સુખ (મળે) છે.
જગતમાં જે કામસુખ–વિષયસુખ છે અને સ્વર્ગનું જે મહાન સુખ છે તે તૃષ્ણાલયથો મળતા સુખની સેળમી કળાને (પણ) યેગ્ય નથી.
બાહા વિષયોમાં અનાસક્ત પુરુષ અંતરમાં જે સુખ પ્રાપ્ત કરે છે તે અક્ષય આનંદ બ્રહ્મપરાયણ પુરુષ પ્રાપ્ત કરે છે. (અનાસક્ત રહી કર્મ કરવાં અને બ્રહ્મપરાયણ રહેવું એ બને એક જ વસ્તુને નીરખવાની બે દષ્ટિઓ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર] दुपरिच्चया इमे कामा नो सुज्जहा अधीरपुरिसेहि । अह सन्ति सव्वया साहू जे तरन्ति अतरं वणिया वा ॥
मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुज्जए । न सो सक्खायधम्मस कलं अग्धइ सोलसि ॥
(જ. ૧-૪૪) सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा अकामा जन्ति दोग्गई ॥
(જ. ૧-૩)
આ દુરત્યય કામગોનો ત્યાગ અધીર પુરુષો સહેલાઈથી કરી શક્તા નથી. સુવ્રત સાધુઓ એ સ્તર કામોને, વણિકે દુસ્તર સમુદ્રને પાર જાય છે તેમ, તરી જાય છે.
કઈ મૂખ જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ જેટલું ભજન કરે તે (પણ) સાચાં ચરિત્રોની સોળમી કળાને પાત્ર નથી.
કામ શલ્ય છે, કામગ વિષ છે, અને કામભોગો ઝેરી નાગ જેવા છે. કામગાની પ્રાર્થના કરતા જી એઓને પામ્યા વિના દુર્ગતિમાં જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
[મહાભારત ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते । आघन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥
(મીષ્મ. સ. ૨૧-૨૨, તા. -૨૨) शक्नोतीहैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् । कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः॥
(મM. 1. ૨૬-ર૩, પીતા. . ૧-૨૩)
જે સ્પર્શજન્ય ભેગે છે તે દુઃખનું ઉત્પત્તિકારણ છે. હે કૌન્તય ! એ આદિ અને અંતવાળા છે, સમજદાર એમાં રાચતો નથી.
૧૦ શરીર છૂટે તે પહેલાં આ લોકમાં જે કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સહન કરી શકે તે યુક્ત છે--ગી છે, (અને) એ સુખી છે.
૧૧ (૨૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સત્ર ]
मुहुं मुहुं मोहगुणे जयन्तं अगरूवा समणं फासा फुसन्ती असमञ्जसं च
चरन्तं ।
ܝܙ
न तेसि भिक्खू मणसा पउस्से ॥ ( अ. ४ - ११)
मन्दा य फासा बहुलोहणिञ्जा तहप्पगारेसु मणं न कुञ्ज ।
क्विज कोहं विreज माणं मायं न सेवेज पहेज लोहं ॥
( अ. ४-१२ )
માહના ગુણા ઉપર વારવાર વિજય મેળવતાં વિચરતા શ્રમણને અનેક પ્રકારના બાહ્ય સ્પર્શે—વિષયાદિ અસમ જસપણે સ્પર્શી કરે છે, પણ એએને વિશે ભિક્ષુ પેાતાનું મન દુષિત न थश है.
૧૦
મંદ મંદ માહ્ય સ્પર્શી મહુ લેાભાવનારા હોય છે, પણ એવા પ્રકારના એ સ્પર્શમાં મન ન કરવું. ક્રોધને દબાવવે, માનને દૂર કરવું, કપટ છેડી દેવું, અને લાભના ત્યાગ કરવા.
११ (१८)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત ૩. બ્રાહ્મણ અને શ્રમણ क्रोधः शत्रुः शरीरस्थो मनुष्याणां द्विजोत्तम । यः क्रोधमोहौ त्यजति तं देवा ब्राह्मणं विदुः॥ यो वदेदिह सत्यानि गुरुं सन्तोषयेत च । हिंसितश्च न हिंसेत तं देवा ब्राह्मणं विदुः।। जितेन्द्रियो धर्मपरः स्वाध्यायनिरतः शुचिः। कामक्रोधौ वशे यस्य तं देवा ब्राह्मणं विदुः ॥ यस्य चात्मसमो लोको धर्मज्ञस्य मनस्विनः । सर्वधर्मेषु च रतस्तं देवा ब्राह्मणं विदुः॥
(વન, સ. ૨૦૬રૂરથી રૂદ્દ) “હે દ્વિજોત્તમ! ક્રોધ મનુષ્યના શરીરમાં રહેલે શત્રુ છે. જે ક્રોધ અને મોહને ત્યજે છે તેને દેવે બ્રાહ્મણ જાણે છે. ૧
જે આ લોકમાં સત્ય બોલે છે, ગુરુને સંતોષે છે, પિતાની હિંસા કરવામાં આવ્યા છતાં સામી હિંસા કરતા નથી, તેને દેવો બ્રાહ્મણ જાણે છે.
જે જિતેન્દ્રિય, ધર્મપરાયણ, સ્વાધ્યાયમાં નિરત-ઊંડે રસ લેનાર અને પવિત્ર છે, જેને કામ તથા ક્રોધ વશ છે, તેને કે બ્રાહ્મણ જાણે છે.
જે ધર્મ અને વિદ્વાનને જગત આત્મવત્ છે, જે સર્વધર્મમાં રત છે, તેને દેવે બ્રાહ્મણ જાણે છે. ૪
૧ પતિવ્રતા સ્ત્રી અને બ્રાહ્મણના સંવાદમાં સ્ત્રી બ્રાહ્મણને આ લેંકે કહે છે. તેથી અહીં અને કમાંક લોક માં આવાં સંબોધે છે.
સર્વધર્મસમભાવી, બીજા અર્થમાં સર્વે અનુગમોમાં સમાન બુદ્ધિવાળો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂવ ]
૩. બ્રાહ્મણ અને શ્રમણ 'जो लोए बम्भणो वुत्तो अग्गीव महिओ जहा । सया कुसलसंदिटुं तं वयं बूम माहणं ॥ जो न सजइ आगन्तुं पन्चयन्तो न सोयइ । रमइ अज्जवयगम्मि तं वयं बूम माहणं ॥ जायरूवं जहामिट्ठ निद्धन्तमलपावगं । रागदोसभयाईयं तं वयं बूम माहणं ॥ तवस्सियं किस दन्तं अवचियमंससोणियं । सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ॥
(ગ. ૨૫-થી ૨૨) આ લેકમાં જે અગ્નિની જેમ પૂજાય છે તથા કુશલા પુરુષોએ જેને (બ્રાહ્મણ તરીકે) નિર્દેશ કરેલો છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે (સ્વજનાદિમાં) આસક્ત થતું નથી, પ્રત્રજિત થયા પછી જે શોક કર નથી, તથા આર્યવચનમાં જે આનંદ પામે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સેનાની મલિનતાની જેમ જેના રાગ દ્વેષ ભય આદિ દૂર થઈ ગયા છે તેને અમે બ્રાહાણુ કહીએ છીએ.
તપસ્વી, કૃશ, દાન્ત, જેનાં માંસ અને શેણિત સુકાઈ ગયાં છે તેવા, સુવ્રત તથા નિર્વાણ પ્રાપ્ત કરનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧. હીરાલાલ હ સરાજની વચનામાં અહીં નો પાઠ છે, પણ ડે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત योऽध्यापयेदधीयीत यजेद्वा याजयीत वा। दद्याद्वापि यथाशक्ति तं देवा ब्राह्मणं विदुः ॥ ब्रह्मचारी वदान्यो योऽप्यधीयाद् द्विजपुङ्गवः । स्वाध्यायवानमत्तो वै तं देवा ब्राह्मणं विदुः ।। यद् ब्राह्मणानां कुशलं तदेषां परिकीर्तयेत् । सत्यं तथा व्याहरतां नानृते रमते मनः ॥ धमै तु ब्राह्मणस्याहुः स्वाध्यायं दममार्जवम् । इन्द्रियाणां निग्रहं च शाश्वतं द्विजसत्तम ॥
(વન. સ. ૨૦-૩૬ થી ૪૦) જે અધ્યયન અને અધ્યાપન કરે છે, જે યજ્ઞ કરે છે અને યજ્ઞ કરાવે છે, અને યથાશક્તિ દાન કરે છે, તેને દેવે બ્રાહ્મણ જાણે છે.
જે બ્રહ્મચારી, ઉદાર દ્વિજપુંગવ અધ્યયન કરે છે, અને સાવધાન રહીને સ્વાધ્યાય કરે છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. ૬
જે બ્રાહ્મણોને કલ્યાણકારી હોય તે જ એમને કહેવું જોઈએ. જેઓ એ પ્રમાણે સત્ય કહે છે તેમનું મન અનૃતમાં રમતું નથી.
હે દ્વિજસત્તમ! સ્વાધ્યાય દમ આર્જવ અને ઇન્દ્રિયનિગ્રહ એ બ્રાહ્મણોને શાશ્વત ધર્મ છે, એમ (વે) કહે છે. ૮
૧. ૪ જા જા વિદ આ લોકપાદ કોઈ વદિક શ્રમણમતનું નિદર્શન પણ કરાવતા હેય-આ અને એ પછી બ્લોક, તથા
સ્વાધ્યાયમાં આ જ વિભાગની પાદટીપ નં. ૨ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સત્ર ]
तसपाणे वियाणेता संगहेण य थावरे । जो न हिंसइ तिविहेण तं वयं बूम माहणं ॥ कोहा वा जइ वा हासा लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ तं वयं बूम माहणं ॥ वित्तमन्तमचित्तं वा अप्पं वा जइ वा बहुं । न गिण्हइ अदत्तं जे तं वयं बूम माहणं ॥ दिव्वमाणुसतेरिच्छं जो न सेवइ मेहुणं । मगसा कायवकेण तं वयं बूम माहणं ॥
(. ર-ર૩ થી ર૬) જે ત્રસ (જંગમ) તથા સ્થાવર પ્રાણીઓને બરાબર જાણીને ત્રણ પ્રકારે (મન વચન કાયાથી) એમની હિંસા કરતે નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ક્રોધથી હાસ્યથી લેભથી અથવા ભયથી જે જઠું બોલતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે અદત્તકેઈના આપ્યા વિના સચિત્ત (દાસ પશુ ઇત્યાદિ) કે અચિત્ત (સુવર્ણ ઈત્યાદિ) થોડું કે ઘણું લેતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
મનથી કાયાથી કે વચનથી જે દિવ્ય માનવ કે તિર્યંચ સંબધી મિથુન સેવ નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૮ યાકેબીની વાચનામાં નો છે, તે અર્થની દષ્ટિએ વધારે ઊંચત છે. જો કે મૂળ પાડના સંપાદન અગાઉ વર્ષો પહેલાં પ્રકટ થયેલા યાકાળીના અનુવાદમાં નો પાઠ સ્વીકારીને ભાષાન્તર થયેલું જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત सत्यार्जवे धर्ममाहुः परं धर्मविदो जनाः। दुर्जेयः शाश्वतो धर्मः स च सत्ये प्रतिष्ठितः॥
(વને. . ૨ ૪૦, ૪) निराशिषमनारम्भ निर्नमत्कारमस्तुतिम् । अक्षीणं क्षीणकर्माणं तं देवा ब्राह्मणं विदुः ॥
(શાંતિ. ૧. ૨૬-૩૪)
(થોડા પાઠભેદે શાંતિ. ૨૪૫-૨૪) अनुत्तरीयवसनमनुपरतीर्णशायिनम् । बाहुपधानं शाम्यन्तं तं देवा ब्राह्मणं विदुः ।। द्वन्द्वारामेषु सर्वेषु य एको रमते मुनिः । परेषामननुध्यायंस्तं देवा ब्राह्मणं विदुः ॥
(શાંfસ. . ર૬૨-૨૦, રૂ8). ધમવિદ અને સત્ય અને આર્જવમાં પરમ ધર્મ છે એમ કહે છે. શાશ્વત ધન-સનાતન ધર્મ ‘ય છે અને એ સત્યમાં પ્રતિષ્ઠિત છે.
જેણે આશા, (કર્મોના) આરંભોને, નમસ્કાર અને સ્કૃતિને ત્યાગ કર્યો છે, જે (બ્રહ્મચર્યના બળ વડે) અક્ષણ છે, જેનાં કર્મ ક્ષીણ થયેલાં છે, તેને દવે બ્રાહ્મણ જાણે છે. ૧૦
જે ઉત્તરીય વસ્ત્ર વિનાને (લાજ ઢાંકવા પૂરતું જ વસ્ત્ર પહેરનાર) છે, જે ભેંય પર સૂએ છે, બાહુનું ઓશીકું કરે છે, અને શમ ગુણવાળે છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. ૧૧
જે મુનિ (સુખ દુઃખાદિ) ઢંઢોવાળા ઉપવનમાં--જગતમાં એકલે રમણ કરે છે, અને (આત્મશુદ્ધિને આગ્રહી હોવાથી) બીજાઓનો વિચાર કરતો નથી, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉતરાયયન સૂત્ર ]
जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा । एवं अलितं कामेहिं तं वयं बूम माहणं ।। अलोलुयं मुहाजीवी अणगारं अकिंचणं । असंसत्तं निहत्थेसु तं वयं बूम माहणं ॥ जहित्ता पुव्वसंजोग नातिसंगे य बन्धवे । जो न सज्जइ भागेसु तं वयं बूम माहणं ॥ पसुबन्धा सबवेया य जटुं च पावकम्मुणा। न तं तायन्ति दुस्सीलं कम्माणि बलबन्ति ह॥
| (સ. ૨૫-૨૭ થી ૩૦)
જળમાં ઉત્પન્ન થયેલું કમળ જેમ જળથી લેપતું નથી તે પ્રમાણે જે કામભોગોથી અલિપ્ત રહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે અપ, ભિક્ષાકવી. અનગાર—ઘર વિનાનો, અકિંચન અને ગૃહસ્થોમાં અનાસક્ત હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧૦ પૂર્વ સંગ સંબંધીઓ અને બાને ત્યાગ કરીને જે ભાગમાં આસક્ત થતું નથી તેને અમે બ્રાહમણુ કહીએ છીએ.
૧૧ (યજ્ઞોમાં યુપ સાથે) પશુઓને બાંધવામાં આવે તે, સર્વ વેદો અને પાપકર્મો સહિત થયેલા યજ્ઞો એ દુરશીલનું રક્ષણ કરતાં નથી, (કેમકે) કી બળવાન હોય છે. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત येन सर्वमिदं बुद्धं प्रकृतिविकृतिश्च या । गतिज्ञः सर्वभूतानां तं देवा ब्राह्मणं विदुः ॥ अभयं सर्वभूतेभ्यः सर्वेषामभयं यतः। सर्वभूतात्मभूतो यस्तं देवा ब्राह्मणं विदुः॥
(શાંતિ. સ. ર૬-૨૨, ૨૩) सत्यं दानं क्षमा शीलमानृशंस्यं तपो घृणा। दृश्यन्ते यत्र नागेन्द्र स ब्राह्मण इति स्मृतः॥
(વના, . ૨૮૦-૨૨) જે પ્રકૃતિ (મૂળતત્વ) અને વિકૃતિ (મૂળ બ્રહ્મમાંથી થયેલું જગત) એ સર્વને જાણે છે, સર્વ પ્રાણીઓની ગતિને જે જાણે છે, તેને દેવે બ્રાહ્મણ જાણે છે.
૧૩ જેનાથી સર્વભૂતેને અભય છે, જે સર્વ ભૂતોથી) નિભી ક–અભયવાળો–છે, જે સર્વ પ્રાણીઓના આત્મારૂપ થયેલે છે, તેને દેવા બ્રાહ્મણ જાગે છે.
હે નાગેન્દ્ર! જેનામાં સત્ય, દાન, ક્ષમા, શીલ, આનૃશંસ્ય-અદ્ભરપણું, તપ અને દયા જોવામાં આવે તે બ્રાહ્મણ છે, એમ સ્મૃતિમાં કહ્યું છે.
૧૫ ૧. “ અજગર અને યુધિષ્ઠિર'ના સંવાદમાં ધર્મરાજ અજગરને સંબોધન કરે છે.
૨. અહીં મૂળને સ્કૃત શબ્દનો અર્થ “ રકૃતિમાં કહ્યું છે એમ કર્યો છે. જુઓ વન. ૧૮૦-૩૧ થી ૩૬. એમાંના ૩૫મા શ્લોકમાં તણાજોકે સિંધ મજુર વિભુષો વીતાએ પ્રમાણે સ્વાયંભુવ મનને મત ઢાંકરે છે. આથી ઉપરને અર્થ કરવાને મૂળને આધાર મળે છે,
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
હાથયન સૂત્ર ]
न वि मुण्डिएण समणो ओंकारेण न बम्भणो । न मुणी रणवासेणं कुसचीरेण तावसो॥ समयाए समणो होइ बम्भचेरेण बम्भणो। नाणेण उ मुणी होइ तवेण होइ तावसो॥ कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ। वइसो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।
(જ. ૨૫-રૂર થિી રૂરૂ)
મુંડનથી શ્રમણ થતું નથી, કારથી બ્રાહ્મણ થતું નથી, અરયવાસથી મુનિ થતું નથી, અને કુશનાં વસ્ત્ર પહેરવાથી તાપસ થતું નથી.
સમતાથી શ્રમણ થાય છે, બ્રહ્યચર્યથી બ્રાહ્મણ થાય છે, જ્ઞાનથી મુનિ થાય છે, અને તપથી તાપસ થાય છે. ૧૪
કર્મથી બ્રાહ્મણ થાય છે, કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી વશ્ય થાય છે, અને કર્મથી શુદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત 'न योनि पि संस्कारो न श्रुतं न च सन्ततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ॥
ब्राह्मः स्वभावः सुश्रोणि समः सर्वत्र मे मतिः । निर्गुणं निर्मल ब्रह्म यत्र तिष्ठति स द्विजः ॥
(, ક. ૪રૂ-૧૦, ૧૨) दमस्त्यागोऽथाप्रमाद इत्येतेष्वमृतं स्थितम् । एतानि ब्रह्ममुख्यानां ब्राह्मणानां मनीषिणाम् ॥
(ઉદ્યો. ક. ૪-૭) मौनान्न स मुनिर्भवति नारण्यवसनान्मुनिः। स्वलक्षणं तु यो वेद स मुनिः श्रेष्ठ उच्यते ॥
(ઘો. ક. ૪૩-૬૦) નિ સંસ્કાર વિદ્વત્તા કે સંતતિ એ કાંઈ દ્વિજત્વનાં કારણું નથી, પણ શુદ્ધ ચારિત્ર્ય જ કારણ છે. ૧૬
હે સુશોણિ ! બ્રહ્મનો સ્વભાવ સર્વત્ર સમ છે–સરખે છે, એમ હું માનું છું. (માટે) જેનામાં નિર્ગુણ અને નિમલ બ્રા વસે છે તે દ્વિજ છે.
દમ, ત્યાગ અને અપ્રમાદમાં અમૃત (મક્ષ નિર્વાણ) રહેલું છે, અને એ (ગુણો) બુદ્ધિમાન બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મ જ જેનું મુખ્ય પ્રાપ્ય છે તેવા) બ્રાહ્મણોમાં રહેલા છે.
૧૮ તે (મનુષ્ય) મૌનથી મુનિ થતું નથી, તેમ અરયમાં વસવાથી મુનિ થતું નથી, પણ જે સ્વલક્ષણને જાણે છે (આત્માના ગુણોને જાણે છે) તે શ્રેષ્ઠ મુનિ કહેવાય છે. ૧૯
૧. આ ગ્લો માટે “સ્વાધ્યાયમાં આ વિભાગ જુઓ. ૨. ઉમામહેશ્વરસંવાદમાં મહેશ્વર આ શ્લોકે બેલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર ]
एए पउकरे बुद्धे जेहिं होइ सिणायओ। सयकम्मविनिम्मुकं तं वयं बूम माहणं । एवं गुणसमाउत्ता जे भवन्ति दिउत्तमा । ते समत्था उ उद्धृत्तं परमप्पाणमेव य॥ एवं तु संसये छिन्ने विजयघोसे य माहणे । समुदाय तयं तं तु जयघोसं महामुणि ।। तुहे य विजयघोसे इणमुदाहु कयंजली। माहणत्तं जहाभूयं सुठु मे उबदंसियं ।
(રપ-રૂક થી રૂ૭)
બુદ્ધ-જ્ઞાનીએ આ (ઉપદેશ) પ્રકટ કર્યો છે, જેથી (મનુષ્ય) સ્નાતક થાય છે. એ સર્વ કર્મથી વિમુક્ત થયેલાને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
આ પ્રકારે ગુણયુક્ત દ્વિજોત્તમે પિતાને તથા બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ હે ય છે.
૧૭ આ પ્રમાણે પિતાના સંશય છેદાઈ ગયા પછી વિજયઘેષ બ્રાહ્મણે જયઘોષ મહામુનિનાં વચનોનો સ્વીકાર કર્યો. ૧૮
સંતુષ્ટ થયેલા વિજયઘોષે (હાથની) અંજલિ જોડીને કહ્યું કે “આપે બ્રાહ્મણને યથાસ્થિત ઉપદેશ મને કર્યો છે.”૧૯
૧. જેણે પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કર્યા છે તેવા બ્રાહ્મણને “નાતક કહે છે. આ સાથે “સ્નાતક” ને “ગ્રેજ્યુએટ એવો અર્વાચીન અર્થફેર સરખાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત स्वगृहादभिनिःसृत्य लाभेऽलाभे समो मुनिः । समुपोढेषु कामेषु निरपेक्षः परित्रजेत् ।। न चक्षुषा न मनसा न वाचा दुपयेदपि । न प्रत्यक्ष परोक्षं वा दूषणं व्याहरेत्क्वचित् ।। न हिंस्यात्सर्वभूतानि न मैत्राण्यगतश्वरेत् । नेदं जीवितमासाद्य वैरं कुर्वीत केनचित् ।। अतिवादास्तितिक्षेत नाभिमन्येत कञ्चन । काध्यमानः प्रियं ब्रूयादाक्रुष्टः कुशलं वदेत् ॥ प्रदक्षिणं च सव्यं च ग्राममध्ये च नाचरेत् । भैक्षचर्यामनापनो न गच्छेत्पूर्वकेतितः ॥
(શાંતિ, . ૨૭૮-૨ થી ૭) (મુમુક્ષુએ) સ્વગૃહનો ત્યાગ કરીને, લાભ તથા અલાભમાં સમાન બુદ્ધિ રાખી મુનિ થવું. વિષયે સામા (શેતા) આવે તે પણ નિરપેક્ષ રહીને પરિભ્રમણ કરવું.
આંખ મન કે વાચાથી (કેઈના પર) દેષારો૫ કરે નહિ, અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈનું દૂષણ કહેવું નહિ.૧૨
કોઈ પ્રાણીના હિંસા કરવી નહિ, સૂર્યની જેમ ગમનશીલ રહેવું અને આવું (સાધુ) જીવન પ્રાપ્ત કર્યા પછી કેઈની સાથે વેર કરવું નહિ.
૨૨ વાદવિવાદને સહન કરે (સામે વાદ ન કર), કશાનું અભિમાન ન કરવું, કોધવાળાની સામે (પણ) મીઠું લિવું, આકાશ કરનાર સામે પણ કુશળ-ભલું બોલવું. ૨૩
ગામની મધ્યમાં (લેકની વચ્ચે) રહીને (પણ) કેઈનું અનુકૂળ કે પ્રતિકૂળ કરવું નહિ. ભિક્ષાચય આચર્યા વિના, 'કાઈને ત્યાં અગાઉથી નિમંત્રણ સ્વીકારીને (ભોજન માટે) જવું નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર] १० सुसाणे सुन्नगारे या रुक्खमूले व एगओ। अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं ॥
(વાડા પાઠભેદે . ૩૫-૬ આ કોક છે.) तत्थ से अच्छमाणरस उवसग्गाभधारए । सङ्काभीओ न गच्छेज्जा उद्वित्ता अन्नमासणं ॥ उच्चावयाहिं सेज्जाहिं तवासी भिवखु थाम । नातिवेलं विहन्नेज्जा पावदिट्ठी विहन्नइ ॥ पइरिकं वसयं लद्ध कल्लाणं अदु पावयं ।
किमेगराइं करिस्मई एवं तत्थाहियासए ॥ १२ अक्कोसेज्जा परे भिक्खु न तेसि पडिसंजले । सरिसो होइ बालाण तम्हा भिक्खु न संजले ॥
(ગ. ૨-૨૦થી ૨૪) ૧(૧૦) સ્મશાનમાં, શન્ય ગૃહમાં અથવા ઝાડ નીચે એણે ચેષ્ટારહિત અને એકલા બેસવું, બીજાને ત્રાસ આપ નહિ.૨૦
- ત્યાં બેસીને એણે ઉપસર્ગો સહન કરવા; (ઉપસર્ગો પરની) શંકાથી ભય પામી, ઊડીને બીજે સ્થાને ન જવું.૨૧
(૧૧) ઊંચી અથવા નીચી શમ્યા પ્રાપ્ત થાય તેવી તપસ્વી અને સામર્થ્યવાન ભિક્ષુએ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ; પા૫દષ્ટિ રાખનાર ભિક્ષુ પતિત થાય છે. ૨૨
એકાન્તર સારી કે નરસા વસતિ પ્રાપ્ત થતાં “એક રાત્રિમાં મને શું થઈ જવાનું છે?' એમ વિચારીને ભિક્ષુએ ત્યાં (સુખ અથવા) દુઃખ સહન કરી લેવું.
૨૩ (૧૨) કેઈ માણસ ભિક્ષને કઠોર શબ્દ કહે તે ભિક્ષાએ એની સામે કેપ કરે નહિ. એમ કરવાથી) એ મૂના જે બને છે, માટે ભિક્ષુએ કેપ ન કરે.
૧. પરીષહ નામના ઉ ના આ અધ્યયનમાં આવતા આ ૧૦-૧૧-૧૨ ઇત્યાદિ પરીષહના આ ક્રમાંક છે.
૨. શા=વસનિ, ઉતારો ૩. ટીકાકારે એ હિ ( એકાન્ત’ ) ને અર્થ બી આદિથી રહિત એવો કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦.
1 મહાભારત अवकीर्णः सुगुप्तश्च न वाचा ह्यप्रियं वदेत् । मृदुः स्यादप्रतिक्रूरो विस्रब्धः स्यादकत्थनः ॥ विधूमे न्यस्तमुसले व्यङ्गारे भुक्तवज्जने । अतीतपात्रसंचारे भिक्षां लिप्सेत वै मुनिः॥ प्राणयात्रिकमात्रः स्यान्मात्रालाभेष्वनादृतः। अलाभे न विहन्येत लाभश्चवं न हर्पयेत् ॥
| (શાંતિ. . ૨૭૮-૮ થી ૨૦) (મૂખે જનથી) અપમાનિત થવા છતાં, ધર્મમાંથી નિષ્ઠા મૂકવી નહિ (સુગુપ્તા), વાણીથી અપ્રિય બોલવું નહિ. માં અપ્રતિક્રર (કૂરતા આચરનાર સામે પણ કરતા નહિ કરનાર), નિર્ભય, અને આત્મશ્લાઘા નહિ કરનાર થવું.
જે ઘેર ધુમાડે બંધ થઈ ગયું હોય, સાંબેલાનો અવાજ ન સંભળાતો હય, અંગારા બુઝાઈ ગયા હોય, સર્વ મનુષ્ય જમી રહ્યાં હોય, અને પીરસવાનાં વાસણોની હેરફેર બંધ પડી હોય, તેવા ઘેરથી મુનિએ ભિક્ષા મેળવવાની ઇચ્છા કરવી.
પ્રાણયાત્રિક-શરીર ટકે તેટલું લેનાર-થવું, વધુ મળે તો અનાદર કરે. કેઈ વખત (કંઈ) ન મળે તે ઉદાસ ન થવું, અને મળે તે હર્ષિત ન થવું.
૨૭ ૧. સુજુતાને આ અર્થ નીલકંઠનો ટીકાને આધારે કરેલો છે અને પરિભાષામાં જ ને અર્થ મન વચન અને કાયાની નિર્દોષ પ્રવૃત્તિ એવો થાય છે. જે આવી “ગુપ્તિ'વાળે હેય તેને “ગુપ્ત” કે “સુગુપ્ત કહી શકાય.
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર]
सोच्चाणं फरसा मासा दारुणा गामकण्टगा।
तुसिणीओ उवेहेज्जा न ताओ मणसीकरे।। १३ हओ न संजले भिक्खू मणं पिन पओसए।
तितिक्ख परमं नच्चा भिक्खू धम्मं विचिन्तए। समणं संजय दन्तं हणेज्जा कोइ कत्थई । नत्थि जीवस्स नासु ति एवं पेहेज्ज संजए ।
(1. ૨-રપ થી ૨૭)
કઠોર, દારુણ અને ગ્રામકંટક ભાષા સાંભળવામાં આવે તે ભિક્ષુએ મૌન ધારણ કરીને એની ઉપેક્ષા કરવી એ વાણીને મનમાં લાવવી નહિ.
૨૫ - (૧૩) કેઈ મારે તે પણ ભિક્ષુ કેપ ન કરે કે મનથી પણ એના ઉપર દ્વેષ ન કરે. ક્ષમાને ઉત્તમ જાણને ભિક્ષુએ ધનું ચિન્તન કરવું.
સંયમી અને ઇન્દ્રિનું દમન કરનાર શ્રમણને કયાંક કોઈ હણે તે “જીવનો નાશ થતો નથી. એ પ્રમાણે એ સંયમી શ્રમણે ચિન્તન કરવું.
૨૭
૧. ઇન્દ્રિયગ્રામને કાંટા જેવી અમારી લાગે તેવી વાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત लाभं साधारणं नेच्छेन्न भुञ्जीताभिपूजितः। अभिपूजितलाभं हि जुगुप्सेतंव तादृशः॥
(શાંતિ. સ. ૨૭૮-૨) न चान्नदोषान्निन्देत न गुणानभिपूजयेत् । शय्यासने विविक्ते च नित्यमेवाभिपूजयेत् ।। शून्यागारं वृक्षमूलमरण्यमथवा गुहाम् । अज्ञातचों गत्वान्यां ततोऽन्यत्रैव संविशेत ॥ अनुरोधविरोधाभ्यां समः स्यादचलो ध्रुवः । सुकृतं दुष्कृतं चोभे नानुरुध्येत कर्मणा ।
(શાંતિ. . ૨૭૮-૧૨ થી ૪)
સાધારણ લાભની (માન, પૂજન ઈ) ઈચ્છા ન કરવી. જ્યાં બહુમાન મળે ત્યાં જમવું નહિ. બહુમાનપૂર્વક લાભ મળે તેની જુગુપ્સા કરવી–અનાદર કર.
૨૮ અન્નના દેશોની નિંદા કરવી નહિ, તેમ એના ગુણેની પ્રશંસા કરવી નહિ, નિત્ય એકાન્તમાં જ શધ્યા અને આસન પસંદ કરવા–રાખવાં.
ન્ય ગૃહમાં, વૃક્ષના મૂળ પાસે, અરણ્યમાં અથવા ગુફામાં અજ્ઞાત રીતે જઈને આત્મામાં લીન રહેવું.
(ગનો) અનુરોધ કર, (આસક્તિનો) વિરોધ કર, સમતાવાળા, અચલ અને પ્રવ થવું, અને પોતાનાં કાર્યો વડે સુકત કે દુષ્કૃત કરવાની આકાંક્ષા ન રાખવી. - ૩૧(૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર]
१४ दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्खुणो।
सव्वं से जाइयं होइ नस्थि किंचि अजाइयं ॥ गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए ।
सेओ अगारवासु त्ति इइ भिक्खू न चिन्तए ॥ १५ परेसु घासमेसेज्जा भोयणे परिणिट्ठिए । लद्धे पिण्डे अलद्धे वा नाणुतप्पेज्ज पण्डिए ॥
( ૨-૨૮,૩૦) १८ किलिन्नगाए मेहावी पङ्केण व रएण वा। घिसु वा परितावेण सायं नो परिदेवए ॥
(૧, ૨-૩૬) (૧૪) અરે ! અણગાર ભિક્ષુનું જીવન ખરેખર નિત્ય દુષ્કર છે. કારણ એને સર્વ વસ્તુ યાચના કરવાથી જ મળે છે, યાચના વિના કંઈ મળતું નથી.
૨૮ રંગેચરીને માટે (ગૃહસ્થને ઘેર) પ્રવેશી હાથ લાંબો કરવાનું સરળ નથી, માટે “ગુડવાસ એ જ સારે છે એ પ્રમાણે ભિક્ષાએ ચિન્તન કરવું નહિ.
(૧૫) બીજાઓને (ગૃહસ્થને) ત્યાં ભેજન થઈ રહ્યા પછી જ ભિક્ષાથે જવું. ભિક્ષા મળે કે ન મળે, પણ ડાહા ભિક્ષએ એ વિશે અનુતાપ કરે નહિ.
૩૦ (૧૮) કાદવથી, રંજથી, અથવા ગ્રીષ્મ ઋતુમાં તાપથી મલિન ગાત્રવાળા થયેલા બુદ્ધિમાન ભિક્ષાએ સાતા–સુખને માટે વિલાપ ન કરે.
૩૧ (૫૦) ૧. ગ્રકવિનાના ૨. ભિક્ષાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
[મહાભારત ૪. યજ્ઞ श्रोत्रं त्वक् चक्षुषी जिह्वा नासिका चरणौ करौ । उपस्थं पायुरिति वाग् होतृणि दश भामिनि ॥ शब्दस्पर्शी रूपरसौ गन्धो वाक्यं क्रियागतिः। रेतोमूत्रपुरीषाणां त्यागो दश हवींषि च ॥
| (ગાથા . ૨૨-૨, રૂ) दशेन्द्रियाणि होतृणि हवींषि दश भाविनि । विषया नाम समिधो हुयन्ते तु दशानिषु ॥
(વાય. સ. ૨–૧) હે ભામિનિ ! શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિહુવા, નાસિકા, બે ચરણું, બે હાથ, ઉપસ્થ, ગુદા અને વાણી આ દશ હતાઓ છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ, વાકય, કિયા, ગી વીર્ય અને મૂત્ર તથા મળનો ત્યાગ આ દશ હવિ છે. ૨
હે ભાવિનિ ! દશ ઈન્દિરૂપી હોતા પિતાને વિષયરૂ૫) દશ હવિને–વિષય નામના સમિધને દશ અગ્નિઓમાં હમે છે.
૧. ચિત્રશાલા સન મ. ભા. માં મુદ્રણદોષથી “પારિરિ પર છપાયેલું છે.
૨. “બ્રાહ્મણ ગીતા'માં બ્રાહ્મણ બ્રાહ્મણને સંબંધે છે.
૩. વચમાં આવ. ૨૧/૪ માં દશ ઇન્દ્રિયોના દશ દેવતાઓને દશ અગ્નિ કથા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂa]
૪. યજ્ઞ कहं च रे भिक्खु वयं जयामो, पावाइ कम्माइ पुणोल्लयामो। अक्खाहि नो संजय जक्वपूइया कहं सुजटुं कुसला वयन्ति ॥ सुसंवुडो पश्चिहि संवरेहिं इह जीवियं अणवकङ्खमाणो । वोसट्ठकाओ सुइचत्तदेहो महाजयं जयति जन्नसिटुं ॥ के ते जोई के य ते जोइठाणे का ते सुया कं च ते कासिंग। एहा य ते कयरा सन्ति भिक्खू कयरेण होमेण हुणासि जोइं ॥
( ૨-૪૦, ૪૨, ૪૩)
(બ્રાહ્મણે) હે ભિક્ષ! અમે કેવી રીતે યજ્ઞ કરીએ? પાપકર્મોને કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયમી ! કુશલ પુરુષે કેવા યજ્ઞને સારે કહે છે એ અમને કહો.૧
(મુનિ) પાંચ સંવર–મહાવ્રત વડે સંવૃત–સુરક્ષિત, આ જીવનની પણ આકાંક્ષા નહિ રાખનાર, કાન્સગ કરનાર, શુચિ તથા કાયાની આસક્તિથી રહિત પુરુષ મહાવિજયી શ્રેષ્ઠ યજ્ઞ આદરે છે.”
(બ્રાહ્મણો) “તમારે અગ્નિ કર્યો છે? અગ્નિસ્થાન કર્યું છે? સચાઓ–કડછીએ કઈ છે? છાણાં કયાં છે? ઇષણ કયાં છે? એ અગ્નિમાં તમે કર્યો હોમ કરો છો?” ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
[ મા ભારત
चित्तं सुवश्च वित्तं च पवित्रं ज्ञानमुत्तमम् । सुविमक्तमिदं सर्वं जगदासीदिति श्रुतम् ॥
(શાશ્વ. ક. ૨૨-૬)
(આ યજ્ઞવિધિમાં) ચિત્ત એ સવ–કડછી છે, અને પવિત્ર તથા ઉત્તમ જ્ઞાન એ ધન છે, મેં) એવું સાંભળ્યું છે કે આ જગત એનાથી (પવિત્ર જ્ઞાનથી) અત્યંત ભિન્ન છે.૪(૫૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૭.
ઉત્તરાધ્યયન સૂત્ર]
तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसङ्ग । कम्मेहा संजमं जोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥
(જ. ૧૨-૪૪)
(મુનિ ) “તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, (મન, વચન અને કાયાનો) ચેગ એ કડછીઓ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનું સાધન છે, કર્મરૂપી ઈંધણું છે. એ પ્રમાણે કષિઓએ વખાણેલો સંયમ, યોગ અને શાનિરૂપી હોમ હું કરું છું.”
૪ (૫૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
૫. સ્નાન अगाधे विमले शुद्ध सत्यतोये धृतिहदे । स्नातव्यं मानसे तीर्थे सत्चमालम्ब्य शाश्वतम् ॥
(અનુ. સ. ૮-૨) मनसा च प्रदीप्तेन ब्रह्मज्ञानजलेन च । स्नाति यो मानसे तीर्थे तत्स्नानं तचदर्शिनः ॥
(ગુ. . ૦૮-૩)
(મનુષ્ય) શાશ્વત સત્વનું અવલંબન કરીને, અગાધ, વિમલ, શુદ્ધ, સત્યરૂપી જળવાળા, ધતિરૂપી ધરાવાળા માનસતીર્થમાં સ્નાન કરવું.
પ્રદીપ્ત મન વડે–અપ્રમત્ત મન વડે–બ્રહ્મજ્ઞાનરૂપ જળથી જે માનસતીર્થમાં સ્નાન થાય છે તે સ્નાન છે, એમ તત્વદશી પુરુષે કહે છે.
૨ (૫૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર]
૩૯
૫. સ્નાન
धम्मे हर बम्भे सन्तितित्थे अणाविले अत्तपसन्नलेसे । जहि सिणाओ विमलो विसुद्ध सुसी भूओ पजहामि दोसं ॥ एयं सिणाणं कुसलेहि दिट्ठ महासिणाणं इसिणं पसत्थं । जहिं सिणाया विमला विसुद्धा महारिसी उत्तमं ठाणं पत्तं ॥ (૧. ૨૨-૪૬, ૪૭)
(બ્રાહ્મણાઃ) “તમારા (સ્નાન કરવા માટેનો) હ—ધરા ક્યા છે? તમારું શાન્તિતી—પુણ્યક્ષેત્ર કયું છે? કયાં સ્નાન કરીને તમે કમરજનો ત્યાગ કરેા છે ? હે યક્ષપૂજિત સયમી ! આ વસ્તુ અમને કહે, તમારી પાસેથી અમે એ જાણવા ઈચ્છીએ છીએ.”
(મુનિઃ) “સંયમ એ મારા હૃદ છે, મલરહિત તથા જે વડે આત્માની ગ્લેશ્યા શુદ્ધ થાય છે તેવું મારું... શાન્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને વિમલ શીતલ થયેલા હું દોષના ત્યાગ કરું છું.”
વિશુદ્ધ અને ૨ (૫૬)
• લેફ્સા વિભાગ ન. ૧૦, અને એના ‘સ્વાધ્યાય ’માં જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
૬. અપ્રમાદ या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥
(મીષ્મ, . ૨૬૬૨; તા. ૨-)
"જે સર્વ પ્રાણીઓની રાત હોય છે તેમાં સંયમી જાગે છે, તથા જેમાં સર્વ પ્રાણીઓ જાગે છે તેને મુનિ રાત ગણે છે.
૧. (૫૯)
૧. ભેગી મનુષ્ય રાત્રિના બાર એક વાગ્યા સુધી નાચ રગ ખાનપાનાદિમાં પોતાને સમય ગાળે છે ને પછી સવારના સાત આઠ વાગ્યા સુધી સૂએ છે. સંયમી રાત્રિના સાત આઠ વાગે સૂઈ મધરાતે ઊઠી ઈશ્વરનું ધ્યાન ધરે છે. વળી ભોગી સંસારને પ્રપંચ વધારે છે ને ઈશ્વરને ભૂલે છે, ત્યારે સંયમી પ્રપંચથી અણજાણ રહે છે ને ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે, એમ બેના પંથ ન્યારા છે એમ આ શ્લેકમાં ભગવાને સૂચવ્યું છે. (“અનાસક્તિયોગ,' ૨-૬૯ ની નેંધ) મ. ગાંધીજીને અર્થ આ પ્રમાણે છે : જ્યારે સર્વ પ્રાણું સૂતા હોય છે ત્યારે સંયમી જગતો હોય છે, જયારે લોક જાગતા હોય છે ત્યારે જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉતશધ્યયન સુત્ર]
૬. અપ્રમાદ सुत्तेसु यावी पडिबुद्धजीवी न वीससे पण्डिए आसुपन्ने । घोरा मुहुत्ता अवलं सरीरं भारुण्डपक्खी व चरऽप्पमत्ते ॥
(3. ૪-૬)
બીજાએ ઊંઘતા હોય ત્યારે જાગ્રત રહેનાર, આશુપ્રજ્ઞતીવ્ર બુદ્ધિ પંડિત વિશ્વાસ ન કરે–નિશ્ચિત ન રહે. કાળ ઘેર છે અને શરીર નિર્બળ છે, માટે ભાઈંડ પક્ષીની જેમ અપ્રમતપણે વિચર.
૧ (૫૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
૭. જનકરાજ सुसुख बत जीवामि यस्य मे नास्ति किञ्चन । मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन ॥
(શાંતિ. સ. ૨૭–૪)
(ઘેડા પાઠાન્તર સાથે આ શ્લોક શાંતિ. ૧૭–૧૯ તથા શાન્તિ. ૧૭૮-૨ માં છે. અર્થ આ જ, પણ વાકયરચના જુદી એવી રીતે શાંતિ. ૨૧–૫૦ માં છે.)
' જેનું કંઈ જ નથી એ હું સુખેથી વસું છું. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઈ બળતું નથી. ૧ (૬૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર ]
૭. જનકરાજ सुहं वसामो जीवामो जेसि मो नस्थि किंचण । मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचण ॥
(સ. ૧-૪)
જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઈ બળતું નથી.
૧ (૫૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪
• [ મહાભારત
૮. જીવકાય
उदके बहवः प्राणाः पृथिव्यां च फलेषु च । न च कश्चिन्न तान् हन्ति किमन्यत्प्राणयापनात् ॥ सूक्ष्म योनीनि भूतानि तर्कगम्यानि कानिचित् । पक्ष्मणोऽपि निपातेन येषां स्यात्स्कन्धपर्ययः ॥ (શાંતિ. . ૧-૨૧,૨૬)
જળમાં અનેક જીવા છે, પૃથ્વીમાં અને કળામાં અનેક જીવા છે, તેઓનો કાણુ વધ કરતા નથી ? તથા પ્રાણધારણુ માટે—જીવવા માટે ( હિં`સા વિના ) ખીજું શું (સાધન) છે ? ૧ કેટલાંક પ્રાણીએ સૂક્ષ્મ છે, કેટલાંક (માત્ર ) તર્કથી જ જાણી શકાય છે, અને કેટલાંક તે આંખના દેહમુક્ત થાય છે—મરી જાય છે.
પલકારાથી પણ ૨ (૬૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાણયન સૂત્ર]
૮. જીવકાય पुढवी आउजीवा य तहेव य वणस्सई । इच्वेव थावरा तिविहा तेसिं भेए सुणेह मे ॥
(. રૂદ્૭૦)
ના ન જ
પૃથ્વી, અપજીવ ( અપકાય), અને વનસ્પતિ–એ પ્રમાણે ત્રણ પ્રકારના સ્થાવર (જીવ) કહ્યા છે. તેના ભેદ મારી પાસેથી સાંભળો.
૧ (૫૯)
"ધ
અને તે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
[મહાભારત ૯. આત્મવિજય यच्च ते द्रोणभीष्माभ्यां युद्धमासीदरिन्दम । मनसैकेन योद्धव्यं तत्ते युद्धमुपस्थितम् ॥ तस्मादभ्युपगन्तव्यं युद्धाय भरतर्षम । परमव्यक्तरूपस्य पारं युक्त्या स्वकर्मभिः ॥ 'यत्र नैव शरैः कार्य न भृत्यैनं च बन्धुभिः । आत्मनैकेन योद्धव्यं तत्ते युद्धमुपस्थितम् ॥
(ા . ૨-૨ થી ૪)
હે અરિદમ ! દ્રોણ અને ભીમ સાથે તમારે જે યુદ્ધ થયું હતું તેવું જ યુદ્ધ હમણું તમારી પાસે ઉપસ્થિત થયું છે, જેમાં તમારે એકલાએ મન સાથે લડવાનું છે. ૧
માટે હે ભરતથંભ! તમે (મન સાથે) યુદ્ધ કરવા તૈયાર થાઓ, અને સ્વકર્મ વડે એગ દ્વારા પરમ અવ્યક્ત રૂપના (પરમાત્મતત્વના) પારને પામે.
જેમાં બાણે સેવકે કે બંધુઓનું કામ પડતું નથી તેવું આત્માની (મનની) સાથે એકલાએ લડવાનું યુદ્ધ તમારી પાસે ઉપસ્થિત થયું છે.
૩ (૫)
૧. આ લેક શાન્તિ. ૧૬-રરમાં ભીમ ધર્મરાજને કહે છે.
૨. આ શ્લોક નજીવા પાઠાન્તર સાથે શાન્તિ. ૧૬-૨માં ભીમ ધર્મ રાજને કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાયન સૂત્ર ]
૯. આત્મવિજય जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एग जिणेज्ज अप्पाणं एस से परमो जओ॥ अप्पाणमेव जुज्झाहि किं ते जुज्ञण बज्झओ। अप्पाणमेवमप्याण जइत्ता सुहमेहए ॥ पश्चिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥
(ા. ૧-૨૪ થી ૩૬)
દશ લાખ યોદ્ધાઓને દુષ્ય સંગ્રામમાં કોઈ જીતે, એના કરતાં પિતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. તારી જાતની સાથે જ યુદ્ધ કર બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સુખ પામે છે. પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લેભ તથા દુજય એવી પિતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ
૧ થી ૩ (૨)
ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
[મહાભારત
૧૦. લેશ્યા (વર્ણ) 'षड्जीववर्णाः परमं प्रमाण
कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्तं पुनः सह्यतरं सुखं तु हारिद्रवर्ण सुसुखं च शुक्लम् ॥
(શાંતિ. ક. ૨૮-૩૨)
( દુખી એવા) કૃષ્ણ અને ધુમ્ર, અને મધ્યમ નિલ, તથા સહનશીલ રક્તવર્ણના, અને હારિદ્ર વર્ણના સુખી તથા શુકલ વર્ણના અત્યંત સુખી એવા જીના છ વણે (શાસ્ત્રોક્ત) પરમ પ્રમાણ વડે (સમજાય) છે.
૧ (૬૬)
૧. પરિશિષ્ટ ૧ કાલગણના વિશેનું જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સત્ર]
૧૦. લેશ્યા (વર્ણ) किण्हा नीला काऊ य, तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छहा य, नामाई तु जहकमं ॥
(. ર૪-૩)
કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પવ તથા છઠ્ઠી શુક્લ વેશ્યાઆ પ્રમાણે (એનાં) યથાક્રમ નામ છે. ૧ (૨૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય
૧. મૃત્યુ
ઉત્તરાધ્યયનના ૧૩ મા અધ્યયનમાં “ચિત્ર અને સંભૂત”ના સંવાદમાં મૃત્યુનું વર્ણન કરતાં એનું આવુ ભયપ્રદરૂપ બતાવ્યું છે કે “જેમ સિંહુ મૃગને લઇ જાય તેમ મૃત્યુ અંતકાળે મનુષ્યને લઈ જાય છે.” અને કર્તાની પાછળ એવું ક્રમ`જ જાય છે, સગાં સંબધીએ તે। ચિંતામાં બાળીને બીજા પાલક પાસે જાય છે.' ઉ॰ અને મહાભારતમાં ખીજા ઠેકાણે પણ આ ભાવ છે. મ.ભા. તુ કદ મારુ હાવાથી એમાં તા અનેક ડેકાણે આવા વિચાર વ્યક્ત થયેલા છે.
આ વિચારને જો જેમને! તેમ સિદ્ધાંતની માફક અલગ સ્વીકારવામાં આવે તે, એના આશય સરસ હેવા છતાં પરિણામ ઊલટુ આવે એમ છે, કારણ કે શુ' મહાભારતમાં કે શુ' ઉત્તરાધ્યયતમાં આ વિચાર કથન કરનાર કાં તે નાનો—મુદ્દ નથી, કે જ્ઞાતી ડેાય તેવાને ઉપદેશ આપવામાં આવતા નથી. ઉ॰ માં ચિત્ર સ'ભૂતને (અત્રે રાજા બ્રહ્મદત્તને ) કહે છે તે, એ એના કામભોગામાં ગળાડૂબ કળણમાં ખૂંચી ગયેલા હાથીની જેમ' સૂચી ગયા છે, એને આ કામભેગાની ક્ષણુભંગુરતાનું—એમાં રહેલી આસક્તિની નિર કતાનું" ભાન કરાવવા.
જ્યારે મહાભારતમાં શાંતિપર્વના અ. ૧૭૫ ( અને . ૨૭૭ જે અપ પા:ભેદે એક છે ) માં પિતાપુત્ર સવાદમાં, વૈદિક ક`કાંડી ક્રિયાઓ કરતા અને આશ્રમધર્મોનુ અનુક્રમે પાલન કરીને મુનિ થવાની ( એટલે કે વૃદ્ધાવસ્થામાં મુનિ થવું એવી ) ઇચ્છા રાખતા પિતાને એના મેધાવી નામના વિચક્ષણ પુત્ર, જે સ` રીતે કરાળ હતા તે, જીવન કેટલુ' અનિશ્ચિત છે, અને મૃત્યુ ગમે ત્યારે વાઘ અથવા માદા વરુની માફ્ક મનુષ્યને ઉઠાવી જાય છે, એ બતાવે છે. એ પ્રમાણે શાંતિ ૫ના ૩૪. ૩૨૧ માં મહિષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Üધ્યાય ]
પા
વ્યાસ પુત્રને સમગ્ર વેદસ્વાધ્યાયનું અધ્યાપન કરાવીને પુત્ર, ( પેાતાની લાયકાત હેાવા છતાં પણ ) ૧આશ્રમધર્મીના લાંબા અને તેથી . અનિશ્ચિત ( કારણુ જીવન અનિશ્ચિત છે) માગે ન જાય માટે લંબાણુથી ઉપરનાને મળતા ઉપદેશ કરે છે. ઉદ્યોગપના . ૪૦ માં વિદુર ધૃતરાષ્ટ્રને નીતિનેા ઉપદેશ કરતાં પારકું અન્યાય વડે ખાવાની ઇચ્છા શાથી ન કરવી જોઇએ એ સમજાવવા આ ભયપ્રદ, એકાંગી લાગે છતાં એના વર્તુળમાં સત્ય અનુભવરૂપ બનેલ ઉપદેશ કરે છે.
પરંતુ જ્ઞાનીનેા ભાવ– જેણે સતત જાગ્રત રહીને આત્માના કામભાગેાથી પરાભવ થવા દીધા નથી આનાથી તદ્દન ઊલટા (દેખાય તેવા) છે. મ.ભા. શાંતિપના. ૪, ૧૭૫ ( અને થાડા પાભેદે . ૨૭૭) ના શ્લોક. ૩૦-૩૧ માં પુત્ર પિતાને કહે છે.
अमृतं चैव मृत्युश्च द्वयं देहे प्रतिष्ठितम् । । मृत्युरापद्यते मोहात् सत्येनापद्यतेऽमृतम् ॥ सोऽहं हिंस्रः सत्यार्थी कामक्रोधवहिष्कृतः । समदुःखसुखः क्षेमी मृत्युं हास्याम्यमर्त्यवत् ॥
અમૃત અને મૃત્યુ બન્ને દેહમાં જ રહેલ છે. મેહથી મૃત્યુ મળે છે અને સત્યથી અમૃત મળે છે.૨ (સરખાવે। ઉપનિષદ્વવચન મન પ મનુષ્યાળાં વાળ અન્યક્ષોઃ। ) તેથી હું તે! અહિંસક, સત્યાથી, કામક્રોધને દૂર કરનાર, સુખદુઃખમાં સમત્વ રાખનાર, ક્ષેમી ( પરમ સુખાથી : ૫. નીલકુંડ) થઈને અમર્ત્યની જેમ મૃત્યુને ત્યજી દઈશ–અમર થશે. અને શાંતિ. અ. ૩૨૧ ના શ્લોક ૭૮ માં વ્યાસમુનિ શુકદેવને કહે છે. न देहभेदे मरणं विजानतां
न च प्रणाशः स्वनुषालिते पथि ।
૧. - જનકરાજ'ના શાંતિ અ. ૩૨૫-૩૨૬ના સ્વાધ્યાયમાં આશ્રમ વિશે શું દૃષ્ટિબિંદુ હાવુ' જોઈએ એ માટે જુએ.
૨. સરખાવેા મ. સ. આય. ૧૧-૪ સર્વાના મૃત્યુર્ં આર્ન પ્રાણઃ પમ્ । સપ્રકારની કુટિલતા મૃત્યુપદ છે. અને [સ`પ્રકારની] સરળ
તા થાપક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
[મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર धर्म हि यो वर्धयते स पण्डितो
વ ધર્મવત્તિ સ યુતિ | જેઓ એમ જાણે છે કે દેહ પડવાથી મૃત્યુ નથી, અને પુરુષોથી પાલન કરાયેલા માર્ગે જનારને વિનાશ થતું નથી, અને જે ધર્મની વૃદ્ધિ કરે છે તે પંડિત છે, પણ ધર્મથી પતન પામનાર મેહ પામે છે.
વ્યાસ મુનિ પુત્ર શુકદેવને ઉપદેશ આપે છે તે સ્પષ્ટ બતાવે છે કે આગળ એમણે બતાવેલી બીક તે મહાધીન ભોગીને માટે છે. (જુઓ પૃ. ૬. શાંતિ ૩૨૧/૭૪) ઉદ્યોગપર્વમાં વિદુરનીતિના અનુસંધાનમાં સનસુજાત જતરાષ્ટ્રને ઉપદેશ કરતાં મૃત્યુ બાબત એ મતનો ઉલ્લેખ કરે છે.
“(૧) (બ્રહ્મચર્યાદિ કર્મ વડે) મૃત્યુ દૂર કરાય છે, (એટલે કે મૃત્યુ છે ખરું) અને (૨) મૃત્યુ છે જ નહિ.” (ઉદ્યોગ ૪૨-૩) પણ સનસુજાત પિતે કહે છે કે “પ્રમાદ એ મૃત્યુ છે અને અપ્રમાદ એ અમૃતત્વ છે.”
'प्रमादं वै मृत्युमहं ब्रवीमि,
तथाप्रमादममृतत्वं ब्रवीमि ॥ આગળ ચાલતાં “અસુરો પ્રમાદથીજ પરાભવ (મૃત્યુ) પામ્યા અને અપ્રમાદથી એ બ્રહ્મભૂત થાય છે. મૃત્યુ કંઇ વ્યાઘની જેમ પ્રાણીઓને ખાઈ જતું નથી, કેમકે એનું રૂપ જોવામાં આવતું નથી.”
प्रमादाद्वै असुराः पराभवन्नप्रमादाद् ब्रह्मभूता भवन्ति । नैव मृत्युाघ्र इवात्ति जंतून ह्यस्य रूपमुपलभ्यते हि ।। उद्योग. ४२।५
૩. બૌદ્ધ ધમ્મપર' ની સમાન અર્થની ગાથા अप्पमादो अमतपदं पमादो मच्चुनो पदं । vમત્તા જ મીત્તિ જે પત્તા યથા મા | અપમાદવ ૨૧/૧
અપ્રમાદ એ અમૃતને માગ છે, પ્રમાદ એ મૃત્યુને માર્ગ છે. અપ્રમત્તો [૫ ] મરતા નથી અને પ્રમત્તો મરલા સમાન છે.
૪. સરખાવો શાંતિ. ૧૫/૧૩, ૧૮, ૧૯; ૩૨૧/૨; ૨૭૭/૧ળી, અને ૧. અ. ૧૩/૨૨, જ્યાં મૃત્યુ વિશે આથી ઊલટા પ્રકારને, ભયપ્રદ વિચાર દશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
યમ વિશે કહેતાં એને આત્માવસ—આત્મામાં જ લીન મહેલ છે, (ઉદ્યોગ. ૪૨/૬) કે જેના આદેશથી કોધ પ્રમાદ અને લેભરૂપી મત્યુ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (ઉદ્યોગ. ૪૨/૭) કામ અને ક્રોધ રૂપ મૃત્યને બાલ-અજ્ઞાનીએ-સ્વાધીન થાય છે, પરંતુ ધીર પુરુષો તે વૈર્ય વડે મત્યને તરી જાય છે. (ઉદ્યોગ. ૪૨/૧૧) અને વિશેષ સમજાવતાં સ્પષ્ટ છે છે કે “અપ્રમાદી આચારવાળાને તૃણના વાઘની જેમ મૃત્યુ શું કરી શકે એમ છે તારા શરીરમાં જે ક્રોધ લોભ અને મહવાળે અન્તરાત્મા છે તે મૃત્યુ છે. આવી રીતે મૃત્યુ ઉત્પન્ન થાય છે એમ જાણીને જે જ્ઞાનમાં સ્થિતિ કરે છે તે મૃત્યુથી ડરતે નથી, કેમકે મય મત્યની પાસે આવતાં જેમ વિનાશ પામે છે તેમ માન્ય જ્ઞાન પાસે ના પામે છે.” *
अमूढवृत्तेः पुरुषस्येह कुर्यात् किं वै मृत्युस्ताण इवास्य व्याघः ।
स क्रोधलोभौ मोहवानन्तरात्मा
વૈ મૃત્યુતંવરને જરૂર एवं मृत्यु जायमानं विदित्वा
જ્ઞાને તિgના વિમેતી જ્યો विनश्यते विषये तस्य मृत्युमृत्योर्यथा विषयं प्राप्य मर्त्यः॥
વાળ. કરા૫- મૃત્યુ વિશે એવો નિર્ભય–નાની–ભાવ મ.ભા. માં અનેક
૫. “ધર્મપર’ પુવો ગાથા ૪૯થી૪૭/૩-૪, અને આ ગ્રંથમાં મા શાંતિ. ૧૭૫/૧૮-૧૯ ના કે મળતા છે. શાંતિ. ૧૭૫/૧૨ ૧૩ ૧૮, અને શાંતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સન્ન
સ્થળાએ દેખાય છે. ( સ્ત્રી. ૭/૨૩-૨૪, શાંતિ. ૧૫/૫૮, આશ્ર. ૪૬/૪૬
થી ૪૯, આશ્વ, ૫૧/૨૯)
જન આગમામાં પણ આવું છે.
કથન
‘ આતુર પ્રત્યાખ્યાન' અને
4
છે.
· આચારાંગ સૂત્ર' માં આવાં આતુર પ્રત્યાખ્યાન 'માં “ કદી નહિ મેળવેલું અમૃતતુલ્ય જિનસુભાષિત મેં મેળવ્યું છે અને સતિને। માં મેં સ્વીકાર્યાં છે, એટલે હું મરણથી બીતે। નથી. ધીર પુરુષે પણ મરવાનુ છે અને કાયરે પણ જરૂર મરવાનુ છે. બન્નેએ મરવાનુ જ હાય તે। ધીર થઇને મરવું શ્રેષ્ઠ છે. શોલવાને પણ મરવાનું છે અને અશીલવાને પણ જરૂર મરવાનુ છે, તેા શીલવાન થઇને મરવું શ્રેષ્ટ છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય એ ત્રણને માટે જે અપ્રમાદ—સાવધાની (ઉવો) ક રાખશે તે સંસારથી છૂટી જશે.
""
૨૭૭/૧૨–૧૮ એ શ્લોકા અને ‘ધમ્મપ’ની ગાથાએ લગભગ શબ્દશ; સરખી છેઃ
पुप्फानि हेव पचिनन्तं व्यासत्तमनसं नरम् ।
સુત્ત નામં મદોષો વા મખ્ખુ ગાય ગતિ ॥ ધમ્મ૫૬ ૪૭–૪
આસકત થયેલા પુરુષને એ ફૂલ વીણતા હોય ને જ, સૂતેલા ગામને મહાઆધ– મહાપૂરતી પેઠે, મૃત્યુ પકડીને ચાલ્યું જાય છે. મ.ભા શાંતિ. ૧૭૫/૧૮માંમહૌણમહાપૂર” એવું પાઠાન્તર છે જે ‘ ધમ્મપદ ' સાથે મળે છે. વળી ૪૮-૫માં પૂર્વી પુત્ક્રાન્તિ॰ ઇત્યાદિ સમાન છે, પણ ઉત્તરા
- ધમ્મપદ
એ પ્રમાણે ભિન્ન છે.
C
મહાદ્દગવેગ ’મહાર
અત્તિત્ત ચૈવ જામેલુ અન્તજો
તે વર્ષ ૭. માં મૈં, ૨૩/૬૬થી૬૮માં જરા અને મરણને કહ્યું છે. આ ખધાંની સાથે બૌદ્ધશાસ્રની પરિભાષામાં ોષ [૪]ના અથ મનુષ્યને તાણી જનારી તૃષ્ણા’ એવેશ થાય છે અને એ ચાર જાતની છે. ષિ જ. પૃ.૧૩૯] એ ખ્યાલમાં રહેવુ જોઈએ.
"
૬. પ્રાકૃત જીવોન(> સ. ૩પોન)ના આ અપૂ. મુનિશ્રી પુણ્યવિજય– છએ અંગત વાતચીતમાં કહ્યો હતા. પં. હરાવિન્દદાસના પ્રાકૃત શબ્દશમાં એના ‘ સાવધાની ’ એવા અર્થ આપ્યા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
स्वाय]
लद्धं अलद्धपुव्वं जिणवयणसुभासिय अमियभूयं । गहिओ सुग्गइमग्गो नाहं मरणस्स बीहेमि ।। गाथा ६३ धीरेण वि मरियव्वं काउरिसेण वि अवस्स मरियव्वं । दुण्डंपि हु मरियव्वे वरं खुधीरत्तणे मरिउं॥ गाथा ६४ सीलेण वि मरियव्वं निस्सीलेण वि अवस्स मरियन्वं । दुण्हपि हु मरियव्वे वरं खु सीलत्तणे मरिउं ॥ गाथा ६५ नाणस्स दंसणस्स य सम्मत्तस्स य चरित जुत्तस्स । जो काहि उवओगं संसारा सो विमुच्चिहिसि ॥ गाथा ६६
આચારાંગ સૂત્રમાં કોઇ મેહ ષ આદિ દોષોને મૃત્યુ-મારા छ. (प्रथम श्रुत२४५ ३-४-४)
ઉ. માં અ. ૨૩/૮થી૮૪ સુધીમાં “નિર્વાણ' વિશે કથન છે તેમાં કેશિકુમાર પૂછે છે કે જરા મૃત્યુ દુઃખ અને રોગ વગરની કઈ જગ્યા छ ? (२३/८०-८१) त्यारे गौतम स्वामी श्वास पाये छ:
निब्वाणं ति अबाहं ति सिद्धि लोगग्गमेव य । खेम सियं अणाबाहं जं चरंति महेसिणो ॥ तं ठाणं सासयं वासं लोयगम्मि दुरारुहं । जं संपत्ता न सोयन्ति भवोहन्तकरा मुणि ॥
(२३-८३, ८४) લોકના અગ્રભાગમાં રહેલું ક્ષેમ, શિવ અને બાધારહિત (એ સ્થાન) નિર્વાણ, અબાધ (બાધામાંથી મુક્તિ તથા સિદ્ધિ કહેવાય છે, જે મહર્ષિએ પ્રાપ્ત કરે છે.
લોકના અગ્રભાગમાં રહેલું આ સ્થાન શાશ્વત વાસ હેઈ ત્યાં પહોંચવું કઠિન છે, ત્યાં પહોંચીને ભવને અંત કરનાર મુનિએ શોકથી મુકત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
કેટલીક વખત દેશી અને પરદેશી વિદ્વાને એક બાજુથી આ પુસ્તકમાં રજૂ કરેલો મૃત્યુ વિશેની ગાથાઓ જેવા ઉપદેશને Pessimistic ભગ્નાશ દષ્ટિબ’દુવાળા કહે છે, અને બીજી બાજૂ ચાલુ ઉપદેશ કરવાની પતિ અને ઉપદેશ કરનારના પેાતાનામાં જ્ઞાન તથા ચારિત્ર્યના અભાવને લને અત્રકથિત ઉપદેશનું ઉત્તર પાસુ, કે જે સિદ્ધ કરવા માટે આવે ઉપદેશ કરાય છે, બાકી રહે છે અને તેથી આ અમૃતના લાભ લેવા તા દૂર રહ્યો પણ નુકસાન લેવાય છે, તેથી ક્રોધ લાભ દ્વેષ ઇત્યાદિ તૃષ્ણામૂલક વૃત્તિએની વિચારણા મૂકવાની દચ્છાથી આ ઉપદેશ કરવામાં આવ્યા છે તેમ સ્પષ્ટ સમજીને તેને મુખ્ય આશય જ્ઞાન દન આચારનુ ઉત્તરાત્તર ઊધ્વીકરણ છે એમ ગ્રહણ કરવુ જોઇએ. મહાભારતમાં આય ૧૩/૩, તથા ૫૧/૨૯ માં મમ એટલે મૃત્યુ અને 7 મમ એટલે શાશ્વત એમ કહીને સુંદર ઉપદેશ છે, જ્યારે ઉપરના જ મમ અને 7 મમ તાં હેતુવાદથી સંસારી કામભેાગેા ભાગવવાની દલીલા (શતિ. ૧૩/૪ થી ૧૩ સુધી) કરવામાં ઉપયાગ થયેલા છે. સારામાં સારી વસ્તુને હેતુવાદાદિ વડે અગાડી શકાય-અને દુરુપયેાગ થઇ શકે એનેા નમૂના ઉપરના દૃષ્ટાંત વડે મહર્ષિ વ્યાસે બતાવ્યા છે. એવુ' પહેલાં તું અને અત્યારે વ્યાપક પ્રમાણુમાં થાય છે, માટે વિવેકમાર્જિત પ્રજ્ઞા વડે ઉપદેશ લેવે ચેાગ્ય ગણાય. (આવા હેતુવાદના બીજા નમૂના માટે ફ્લુએ ‘ આત્મવિજય ’ના સ્વાધ્યાયમાં.)
એથી વ્યાસ ભગવાન શુકદેવને ઉપદેશ આપતાં કહે છે તેમ, પ્રજ્ઞાનતૃપ્ત, નિર્ભીય અને નિરાશ ( આશા-તૃષ્ણાને ત્યાગ કરનાર )તે મૃત્યુ ...વશ કરી શકતું નથી, પણ ( આવે। નાની ) મૃત્યુને જ વશ કરે છે—મૃત્યુનું અતિક્રમણ કરે છે :
૫૬
एवं प्रज्ञानतृप्तस्य निर्भयस्य निराशिषः । न मृत्युरतिगो भावः स मृत्युमधिगच्छति ॥
મ.મા. શાંતિ. ૨૪૧-૨૨
. બન્ને ઠેકાણે એક જ શ્લોક છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
શાંતિ. ૧૭૫/૭થી ૯ અને ૩૦ ૧૪૨૧ થી ૨૩ ના આ છે (જુઓ પૃ. ૮-૮) લગભગ એક જેવા વાતાવરણમાં અને રાબ્દશઃ લગભગ સરખા કથાયેલા છે. મ.ભા. માં મેધાવી, જીવનની ક્ષણભંગુરતા સમજનાર પુત્ર અને કર્મકાંડી પિતાને જે સંવાદ થયો છે તેમાંથી આ લેકે લીધા છે. ઉ૦ ના લેકે કર્મકાંડી પિતાને પુત્રો (અને પાછળથી પત્ની પણ) કહે છે તેમાંથી લીધા છે.
૨. તૃષ્ણ
આ સાથે સરખાવો મ.ભા. માં વન ૨/૩૬ અને અનુ. ૭/૨૪ એમ બે ઠેકાણે આવતે બ્લેક; અત્રે મૂકેલા શ્લોક શાંતિ. ૧૭૪/૫૫ ની જેમ (પૃ.૧૪) તૃષ્ણ છર્ણ થતી નથી એમ અસરકારક રીતે બતાવે છેઃ
जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः ।
चक्षुः श्रोत्रे च जीर्येते तृष्णैका न तु जीयते ॥ વૃદ્ધાવસ્થામાં કેશ જીર્ણ થાય છે, દાંત જીર્ણ થાય છે, ચહ્ન અને કાન જીર્ણ થાય છે, માત્ર એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી.
તણું વિશે અહીં મૂકેલા અનુ. ૯૩/૪૪, અને ઉ.૯૪૯ના શ્લોકો લગભગ શબદશઃ સરખા છે (પૃ. ૧૦–૧૧ ) અને એ બહુ પ્રાચીન જણાય છે, કારણ કે મ.ભા.ના જે અધ્યાયમાં આ લેક આવે છે. તે અધ્યાય એના અતિપ્રાચીન થરમાં છે.'
અહીં મૂકેલા બ્લેકમાં મ.ભા. શાંતિ. ૧૭૪/૪૬ ઈ. અને “ધમ્મપદ - ની કેટલીક ગાથાઓમાં સમાન વિચાર વ્યક્ત થાય છે. “ધમ્મપદનું તસ્ત્રાવ વાંચતાં સમવિચારની છાયા આંખ આગળ આવે છે:
૧. અનુ. અ. ૯૩ “બિસતૈપાખ્યાન” વાણું પ્રાચીન છે એમ પણ તેમાય છે. છે. હેપકિન્સ પણ એમ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર न कहापणवस्सेन तित्ति कामेसु विज्जति । अप्पसादा दुक्खा कामा इति विञ्ञाय पण्डितो ॥ अपि दिब्बे कामेसु रर्ति सो नाधिगच्छति । तण्हक्खयरतो होति सम्मासम्बुद्धसावको ॥
।
धम्मपद १८६-१८७ । ८-९
કાર્યાંપણનેા (સાનામહીરાનેા) વરસાદ થાય તાપણુ કામસુખાની તૃપ્તિ થતી નથી; કામસુખે અપસ્વાદવાળાં અને દુ:ખ આપનારાં છે એમ જાણીને પંડિત દિવ્ય કામસુખામાં પણ તિ કરતે નથી; સમ્યક્ રીતે સમ્રુદ્ધ શ્રાવક થઇને તૃષ્ણાક્ષયમાં રત થાય છે.
અહીં મૂકેલ ઉ. ને મ્લાક ૯/૪૪ ( પૃ. ૧૫ ) અને “ ધમ્મપદ ”ના પાલવગ્ગાની ગાથા ૭૦/૧૧ શબ્દશઃ એક છે.
मासे मासे कुसग्गेन बालो भुजेथ भोजनं । न सो संखतधम्मानं कलं अग्घति सोळसि ||
ઢાઇ મૂર્ખ જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ ઉપર રહે તેટલુ મેસજન કરે, પણ જેણે ધર્મ જાણ્યા છે તેમની સેાળમી કલાને પણ એ યેગ્ય નથી.
“ સેાળમી કળાને પણ યાગ્ય નથી ' આવી પ્રચલિત કહેવત હતી એ સ્પષ્ટ છે,
૨. બ્રાહ્મણુ અને શ્રમણ
બ્રાહ્મણ અને શ્રમણ આ બન્ને વિભાગ ભેગા લીધા છે, કારણ • બ્રાહ્મણ 'ના અર્થ' દરેક વખતે, હાલમાં જેમ સમજાય છે તેમ, વણુ વિશેષ થતે નથી, ઉ. ના અહીં ટાંકેલા લેાકેામાં બ્રાહ્મણ એટલે પવિત્ર મનુષ્ય અને પવિત્ર સાધુ—શ્રમણુ એવા છે. મ.ભા. માં પણ બ્રાહ્મણુ' શબ્દ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
"
વષ્ણુ વિશેષ પવિત્ર મનુષ્ય, સંન્યાસી-ભિક્ષુ, ( એટલે ‘ શ્રમણ ' અર્થ પણ થયે ) વગેરે અર્થાંમાં વપરાયા છે. ઉ. માં ‘બ્રાહ્મણુ' શબ્દના ‘શ્રમણ’ અ૧ દેખાય છે. મ.ભા. એક વિશાળ સર્વસંગ્રહાત્મક ગ્રન્થ હોઈ એમાં ‘બ્રાહ્મણુ' શબ્દ એના વિવિધ અર્થીમાં મળે છે. નીચે ટાંકેલા લૈકામાં ‘બ્રાહ્મણુ’ના પ્રયાગ ‘સન્યાસી ' એવા અર્થમાં છેઃ
यत्र मन्येत भूयिष्ठं प्रावृषीव तृणोलपम् । अन्नं पानं ब्राह्मणस्य तञ्जीवेन्नानुसंज्वरेत् ॥
उद्योग. ४२ । ३० વર્ષાઋતુમાં ઊગેલા કૃણા ધાસની જેમ જ્યાં ( જે ધરમાં ) બ્રાહ્મણને ( સંન્યાસીને ) માટે (પુષ્કળ ) અન્ન અને પેય મળે એમ હોય ત્યાંથી ( અન્ન છે. લાવીને ) નિર્વાહ કરવા, પણ સંતાપ વેઠવા નહિ.
અહીં બ્રાહ્મણુ' શબ્દ સન્યાસીના અર્થમાં છે. ટીકાકાર ૫. નીલક` પ્રાધાન્ય સંન્યાસિનઃ એમ અ કર્યો છે.
પ્રવૃત્તિલક્ષણ ધર્મ –ગૃહસ્થષ નું વર્ણન કર્યા પછી નિવૃત્તિલક્ષણ ધનું વર્ણન કરતાં અનુશાસન પદ્મમાં
विमुक्तः सर्वसङ्गेषु स्नेहबन्धेषु च द्विजः । आत्मन्येवात्मनो भावं समासज्जेत वै द्विजः ॥
अनु. १४१ । ८५ એ હિં જે સ સંગાથી (આસક્તિથી) અને સ્નેહબંધનેાથી મુક્ત થવું, અને આત્મામાં જ આત્મભાવ રાખવા.
અહીં ‘દ્વિજ'ના અર્થ' ભિક્ષુ છે એમ પૂર્વીપરસ'દ' ( જેમકે અનુ. ૧૪૧/૮૯ ) ઉપરથી સ્પષ્ટ છે. વળી આ જ અધ્યાયમાં સુનિધનું કથન મ્યાક ૯૫ થી ૧૧૫ સુધી છે. તેમાં મુનયઃ સંન્યાલિનઃ એમ ૫. નીલકંઠે ૧ ‘ધમ્મપદ' બ્રાહ્મણવગેામાં બ્રાહ્મણ' શબ્દ શ્રમણ’વાચક અથ માં
પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સુત્ર
અર્થ કરે છે. આગળ આવ. માં . ૨૮ અન્વયંતિસંવાદમાં અવયું (બ્રાહ્મણ) યતિને (ત્યાંના વર્ણન ઉપરથી અહિંસાપ્રધાન સંપ્રદાયના સંન્યાસી) ના સંબંધન કરે છે. (આ. ૨૮ર૧ અને ૨૬) શાંતિ. ૨૯/૧૪માં
वाचोवेग मनसः क्रोधवेग विधित्सावेगमुदरोपस्थवेगम् । एतान्वेगान्यो विषहेदीस्तिं मन्येऽहं ब्राह्मणं वै मुनि च ॥
જે (વૃદ્ધિ પામેલા) વાચાના વેગને, મનરેગને, કોધના વેગને, વિધિસામાવેગને (વિરાછા પિતા-ખાસ ઇછા), ઉદર અને ઉપસ્થના વેગને સહન કરે છે તેને જ હું બ્રાહ્મણ કે મુનિ માનું છું. (હંસગીતામાં હંસરૂ૫ધારી બ્રહ્મા આમ સાધ્ય દેવોને કહે છે). અહીં બ્રાહ્મણ અને મુનિ એક સાથે મૂકયા છે. અને ત્રાણ નો અર્થ ટીકાકારે 8 એ આપો છે. વળી શાંતિ. સ. ૨૪૫ માં બ્રાહ્મણ અને વિપ્ર શબ્દ મુનિ,ગી, જ્ઞાની છે. અર્થમાં વિસ્તારથી ચર્ચેલા છે. આ જ અધ્યાયમાં તે યા શાળ ધિતું જેમાં ચોથું ચરણ છે તેવા સાત ગ્લૅકે છે. (આ સાત લોકોમાંથી આ ગ્રંથમાં એકે શ્લેક લીધે નથી.)
ઉ. ના શ્લોક રપાર૪ ની સાથે સરખાવો (પૃ. ૨૧) શ્રીકૃષ્ણ દુર્યોધનને એનું ભજનનું નિમંત્રણ પાછું ઠેલતાં પોતાના માટે કહ્યાં હતાં તે વચન પૈકી
नाहं कामान संरंभान्न द्वेषान्नार्थकारणात् । न हेतुवादाल्लोभावा धर्म जह्या कथञ्चन । उद्योग. ९१।२४
હું કામથી, સંરંભથી (કાધ, આડાઈ, વ.), દ્વેષથી, ધન માટે, હેતુવાદથી કટથી-કે લેભથી ધર્મને કોઈ રીતે ત્યાગ કરું એમ નથી.
આ અર્થના વન. ૨૦૭૪૨-૪૩ ના શિષ્ટાચાર કથન કરતા લોકે પy સાથે જોવા જેવા છે.
આ ગ્રંથમાં મુકેલ ઉ. ના લેક પા૩૩ સાથે મ.ભા. અનુ. ૧૪ ૫-૫ર સરખા. એ બન્નેની સાથે મ.ભા. વન ૧૮૦/૨૫-૨૬-૩૭ તથા મ.ભા. વન. ૩૧૩/૧૦૮-૧૦૨-૧૧૧ સરખાવવા જેવા છે; (વનના આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
છે.
તથા એને મળતા બીજા શ્લોકે આ ગ્રંથમાં નથી લીધા.) જેથી સ્પષ્ટ થાય છે કે આ લખાણ થયેલું તે જમાનામાં જન્મ દ્વારા પ્રાપ્ત થતી શ્રેષ્ઠતા–રથાપિત થયેલા હક્કવાળી “જડ' શ્રેષ્ઠતા અને વૃત્ત દ્વારા પ્રાપ્ત થતી (સાચી) શ્રેષ્ઠતા એ બન્નેને પુરસ્કાર કરનારા મત હતા. તેથી મ.ભા. માં એ બન્ને પ્રકારના થર સારા પ્રમાણમાં મળે છે. મભા. ના અત્રે અનુ. ૧૪૩/૫૦-૫૨ વાળા શ્લેક મૂકેલા છે (જુઓ પૃ. ૨૬) તે સામાન્યતઃ બ્રાહ્મણાદિ વર્ણોની અનુક્રમે શ્રેષ્ઠતા બિતાવનાર-જન્મજાત શ્રેષ્ઠતા બતાવનાર વિભાગમાંથી છે. તેથી જ્યાં આગળ તે છે, ત્યાં તેના સુધારક વલણથી ખૂબ ધ્યાન ખેંચે છે. મ.ભા. ના ઉપર કહેલા વિભાગમાં અને તે સિવાય બીજે પણ (વન. ૨૧૬/૧૭થી૧૫) આ અર્થના જો કે હેવા છતાં, અર્થ અને વિચારની દૃષ્ટિએ આ જોકે ઉત્તમ હોવાથી આ ગ્રંથમાં મૂકયા છે. આ પ્લેકાના પૂર્વાપર સંદર્ભમાં તે બ્રાહ્મણની જાતિગત શ્રેષ્ઠતા અલબત્ત, સૌમ્યરૂપે દેખાય છે. વન.૧૮૧૫-૨૬ અને સમગ્ર રીતે ૧૮ ૨૦થી૩૭ સુધી જાતિગત બ્રાહ્મણત્વની શ્રેષ્ઠતાની પિકળતા બતાવી છે. તથા તે માટે સ્વાયંભુવ મનુને મત પણ ટેકામાં ટાંકેલે છે. (વન. ૧૮૦૫)
ઉ. નું ૨૫ મું અધ્યયન ઉપર દર્શાવેલા બે પ્રકારના મત-બ્રાહ્મણોની જન્મજાત શ્રેષ્ઠતા અને વૃત્તદ્વારા પ્રાપ્ત થતી શ્રેષ્ઠતા-હતા એને અનુમોદન આપે છે. (જેમાંથી તે જ ગૂમ માળે વાળા પ્લેકે આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે) આમાં જય નામના જન્મ બ્રાહ્મણ પણ પછી જૈન સાધુ થયેલા એમને અને વિજયાબ નામના એક યજ્ઞકાર્ય કરનારા બ્રાહ્મણ વચ્ચે સંવાદ છે. જેમાં કેવા બ્રાહ્મણને ભિક્ષા આપવી એવા વિજયધોષના પ્રશ્નન (ઉ. ર૫૭-૮) જયષ જવાબ આપે છે.
એ સિવાય બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં મહાવગમાં ભગવાન બુદ્ધના ઉગારે અને ત્રિપિટકમાં અન્ય સ્થળે આવતી ને જાતિગત શ્રેષતા કરતાં વૃતધારા પ્રાપ્ત શ્રેષ્ઠતાને ઊંચી કહે છે અને જૂની પરિભાષા
છે, વિ, લેપન, વય, જાતિ ને નવી રીતે ઉપયોગ કરે છે. (બુ, ચ. પૃ. ૧૭ અને ૭૨)
ઉ. ૨૫/૨૩ ની સાથે શાંતિ. સ. ૨૫૧/૬ સરખાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સુત્ર
यदा न कुरुते भावं सर्वभूतेषु पापकम् ।
कर्मणा मनसा वाचा ब्रह्म संपद्यते तदा ॥ જ્યારે સર્વભૂતે પ્રત્યે (માણસ) કર્મ મન અને વચનથી પાપી ભાવ રાખતા નથી, ત્યારે બ્રહ્મને પામે છે.
સમગ્રપણે શાંતિ. ૩. ૨૫૧ માં અને એમાં ખાસ કરીને ૪. ૨૫૧/૧ થી ૧૦ માં “બ્રાહ્મણનું અથત પરમાત્માની વિશાળતા અને સમતાને અનુભવ કરનારનું કથન છે. (આ પુસ્તકમાં પૃ. ૨૬ ઉપર મૂકેલ અનુ. ૧૪૩/પર જુઓ).
ઉ૦ માં તે વરે માળ . એવા અંતિમ ચરણવાળા શ્લે . ૨૫ માં છે, તેની જેમ મ.ભા. માં છે તેવા ગ્રામ વિ એવા અંતિમ ચરણવાળા કેટલાક શ્લોકો ઘણે ઠેકાણે મળે છે. મ.ભા. માં અને મૂકેલા ઉપરાંત શાંતિ. સ. ૨૪૫ માં તેવા સાત ગ્લૅકે છે. અને અનુ. સ. ૯૦૪૯ માં એક શ્લોક છે. સંભવ છે કે બીજા અધ્યાયમાં પણ હોય. પરન્તુ મ. ભા. માં જ્યાં જ્યાં આવા કે મળ્યા છે ત્યાં તે તે વિભાગો સાંખ્ય-જ્ઞાન, પરમાર્થવસ્તુવિવેક કથન કરે છે. જ્ઞાની મનુષ્યોને કૃત્રિમ-જન્મજાત-શ્રેષ્ઠતા
૨. ધમ્મપદમાં તમહં કિ માળા એવા અંતિમ ચરણવાળા ઘણ, શ્લેક બ્રાહ્મણવગે” માં છે, જે બધાંની વિચારસરણી અને રજીઆત ઉ૦ અને મ.સા. ની ઢબની છે. મ.ભા. માંતે સેવા ત્રાહી વિદાઆ કપાદ સંભવતઃ કોઈ શ્રમણપત્થના (અલબત્ત વૈદિક) મતનું પણ નિદર્શન કરાવતે હેય, કારણું શાંતિ. અ. ૨૩૭/૧૨ અને ૨૩માં વ્યાસમુનિ ભિન્ન મતે ટાંકતાં કહે છે? ब्रह्मज्ञानप्रतिष्ठं हि तं देवा ब्राह्मणं विदुः । शब्दब्रह्मणि निष्णात परे च कृतनिश्चयम् ॥२२॥ अन्तःस्थं च बहिष्ठं च, साधियज्ञाधिदैवतम् । પનિયતા હિ રિયનિતા, તે યાતિત તે દિશાઃ રરૂા.
જે બ્રહ્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. બીના કહે છે કે નિશ્ચયપૂર્વક શબ્દબ્રહ્મ-વેદ-માં નિષ્ણાત હોય તે બ્રાહ્મણ છે. પણ તે તાત! (મારે મત છે કે, જેઓ જ્ઞાનસંપન્ન થઈને અંદર અને બહાર રહેલા યોમાં અને દેવોમાં રહેલા એને (બ્રહ્મને) જુએ છે તેઓ દેવો છે અને એ વાસણો છે. આ ગ્રંથમાં આ જ વિભાગમાં વન, ૨૦૬/૩૯ થી ૪૧ શ્લોક માલા છે ( જુઓ ૫, ૨૦-૨૨) તે પણ આ વિધાનને ટેકે આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
માન્ય ન હેાય તેથી ત્રણે અનુગમેના-એક જ સનાતન ધર્મના–વિચારી આ બાબતમાં સરખા છે. ગીતાનેા બ્રાહ્મણનાં સ્વભાવગત ક્રમ શું હોય એ વિશેના શ્લાક અહીં જોવા જોઇએઃ शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ઢ
$3
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥ भीष्म. ४२।४२, गीता दे શમ, દમ, તપ, શૌય, ક્ષમા, આવ, જ્ઞાન ( ગ્ર ંથસ્થ જ્ઞાન ), વિજ્ઞાન ( અનુભૂત જ્ઞાન), અને આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્યાં છે. ઈ. સ. ની પાંચમી સદી આસપાસ લખાયેલા જૈન કથાપ્રધ વસ્તુતેવવિંડી માં બ્રાહ્મણા અને આવેદની ઉત્પત્તિની ક્થા છે. એમાં ભરતચક્રવર્તીનું દર્શન કરવા કેટલાક લેાકેા રાજમહેલમાં જતા હતા. તે લેાકેાની પ્રતિજ્ઞા હતી કે પ્રાણીએને હણવાં નહિં. જીવાને નહિ હણવાના કારણથી એએ માદળ (બ્રાહ્મણ) કહેવાતા હતા.' એમનેા આચારધમ તે શતસહસ્ર (લેાકવાળા ગ્રંથ) થી નિદ્દ કરવામાં આવ્યે (વસુદેવહિંડી મૂળ પૃ. ૧૮૪, અનુવાદ પૃ. ૨૯, સેામશ્રી લભક). અહીં બ્રાહ્મણાના માહા-અહિંસક તરીકે ઉલ્લેખ છે. સામાન્યતઃ જૈન ગ્રંથામાં બ્રાહ્મણના વિજ્ઞાતીય (પ્રા. પિન્ના) એવા હલકા પ્રકારના ઉલ્લેખ હોય છે, એ જોતાં આ નિર્વાંચન નોંધપાત્ર છેઃ વળી એમના આચારધમ ચત્તાલ્લેખ નિન્દા એમ છે તે જૈન પરમ્પરા અનુસાર હૈ।વા છતાં પણ જીલલાહલી સહિતા તરીકે ઓળખાતા મહાભારતનું સ્મરણ કરાવે છે. જો કે 'વસુદેવ હિંડી’ના કર્તાના મનમાં કયા ગ્રન્થ હશે એ નિશ્ચિતપણે કહી શકાય નહિ. ‘વસુદેવવિહ’ડી”માં ભગવદ્દગીતા (મ.ભા. ના એક ભાગ) વિશે ઉલ્લેખ છે, જે ‘વસુદેવ 'ડી'નેા રચનાકાળ જોતાં ધણા મહત્ત્વના ગણાય (વસુ, હિં’ડી. મૂળ ૫, ૫૦, અને અનુવાદ પૃ. ૬૦, ધનશ્રીના દૃષ્ટાંતમાં). જૈન પરમ્પરાના આ એકલક્ષાત્મક આચારધર્મના ગ્રંથને પરમઋષિએ ઉપદેશેલા આય્વેદ કહ્યો ૩. સંસ્કૃત ‘બ્રાહ્મણ' શબ્દનું વ્યાવ્યાપારગત પ્રાકૃત રૂપ આપ થાય છે. મૂળ વ્યુત્પત્તિને બાજુએ મૂકીને પછી મદ્દ રાખનુ આ મહિસાસ ગત નિચન કરવામાં આવ્યું હોય એમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
[મહાભારત અને ઉત્તરાયયન સૂત્ર
છે. તે સાથે મ.ભા. કર્ણદ’ અને ‘પાંચમો વેદ (આદિ. ૧/૨૬૮,૬૨, ૧૮, ૩/૮૮ વગેરે) કહેવાય છે તે અને મ.ભા. ના રચનાર વ્યાસનું એક વિશેષણ પરમષિ' (આદિ. ૧/૧૭, ૨/૩૭૮) અહીં સરખાવવા જેવું છે.
આ ગ્રંથમાં ઉ. માંથી મૂકેલા ગ. ૨ જાના ભિક્ષના નિયમ અને મ.ભા. શાંતિ સ. ર૭૮ હારીતગીતામાં આપેલા સંન્યાસીના નિયમો ઘણું મળતા છે. એમાં પણ ઉ. ૨/૨૦ (ડા પાઠભેદે ક. ૭૫/) અને શાંતિ. ૨૭૮/૧૩ ( ભિક્ષુ-સંન્યાસીએ કયાં વસવું એ વિશે.) શાબ્દિક રીતે પણ મળતા છે. તે જ પ્રમાણે મ.ભા. અનુ. ૧૪૧/૮૪ માં પણ નિવૃત્તિલક્ષણ ધર્મ-સન્યાસીના ધર્મ–માં પણ ઉપરનાની સાથે શાબ્દિક સામ્ય છે. ગૃહસ્થને ત્રાસ ન થાય એ માટે (ઘરનાં) સર્વ જમ્યા બાદ ભિક્ષા માટે જવું જોઈએ, એ ઉ. ૨/૩૦ અને શાંતિ. ૨૭૮૯ તથા અનુ. ૧૪૧/૧૧૩ માં ઉપદેશ્ય છે.
સાચા ભિક્ષુ–મુનિ કે હેય એ ઉ. અને મ.ભા. માં અનુક્રમે આ પ્રમાણે બતાવ્યું છે.
निम्ममे निरहंकारे वीयराओ अणासवो।
संपत्तो केवलं नाणं सासयं परिणिव्वुए ॥ (ઉ. ૩૫/૨૧. ગીતાના “સાંખ્ય યુગમાં લૈક સરખા. ગીતા ૨/૭૧. મ.ભા. ભીષ્મ ૨૬/૭૧)
નિર્મમ, નિરહંકાર, વીતરાગ અને આસવરહિત (નવાં કર્મોના સંપર્કથી રહિત) એ એ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત નિર્વાણ પામે છે. अरोषणो यः समलोष्टाश्मकाश्चनः प्रहीणशोको गतसन्धिविग्रहः । निन्दाप्रशंसोपरतः प्रियाप्रियेत्यजन्नुदासीनवदेष भिक्षुकः ।।उद्योग.३
જે રેષરહિત છે, જે માટીનું ઢેલું પથ્થર અને સુવર્ણમાં સમત્વબુદ્ધિવાળે છે, શોકમુક્ત છે, સન્ધિ-વિગ્રહથી (રાગદ્વેષથી) પર છે, જે નિન્દા અને પ્રશંસાથી-પ્રિય અને અપ્રિયથી ઉપણામ પામેલો છે, અને ઉદાસીનની જેમ રહે છે તે ભિક્ષક છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય )
न स्तम्भी न च मानी स्यान्नाप्रसन्नो न विस्मितः । मित्रामित्रसमो मैत्रो यः स धर्मविदुत्तमः॥ अनु.१४१-११५
જે (સ્તંભ જેવ) અક્કડ નથી, જે માની નથી, જે અપ્રસન્ન નથી (સદા પ્રસન્ન રહે છે), જે (કદી) વિસ્મિત નથી, મિત્ર તથા અમિત્રમાં સમાન (બુદ્ધિવાળા) છે, અને સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખે છે તે ઉત્તમ ધર્મવેત્તા છે. (મુનિધર્મકથનના ઉપસંહારમાં આ શ્લોક છે)
આ જમાનામાં એટલે કે આશરે ઇ.સ. પૂર્વે ૫૦૦ થી ઈ.સ. ૨૦૦ સુધીમાં ભારતમાં ઘણું પરિવ્રાજક સંપ્રદાય હતા. એમાંના કેટલાક તે અલગ સંપ્રદાય ન હોઈ માત્ર થોડા કર્મવિધાન દ્વારા જ પરસ્પરથી જુદા પડતા હતા. મ.ભા. અનુશાસનપર્વમાં સંન્યાસીઓના ધર્મના વિભાગમાં આવા ઘણું પરિવ્રાજકે -ભિક્ષુકે-મુનિઓ-ઢિજેના ધર્મો (ધર્મ” ના પ્રચલિત અર્થમાં નહિ પણ “આચાર” ના અર્થમાં) વિશે કથન છે. _ નિવૃત્તિલક્ષણ ધર્મમાં પ્રથમ સર્વભૂતદયાધર્મથી શરૂઆત કરતાં એવો મુનિ કેવો હોય એ વર્ણન છે. તેમાં– न कुटयां नोदके सङ्गो न वाससि न चासने । न त्रिदण्डे न शयने नाग्नौ न शरणालये ॥ अनु.१४१। ८२
(ત (મુનિ), કુટીર પાછું વસ્ત્ર આસન ત્રિદંડ શયન અગ્નિ અને નિવાસસ્થાનમાં આસક્તિ રાખતું નથી.)
આ લોક ઉપાશ્રય થયા તે પહેલાંના કોઈ નગ્ન જૈન સાધુને ખ્યાલ આપે છે.
પણ પછી આગળ ચાર પ્રકારના ભિક્ષુકો વિશે છે, જેમાં ર = ગૃહનિવાસ કરનાર અને ત્રિદંડ ધારણ કરનાર, વાસ્નાન અર્થે તીર્થીટન કરનાર અને ત્રિદંડ ધારણ કરનાર (ઉપર અનુ. ૧૪૧૮૨ માં કહેલજ ર થી તદન સામી બાજ), હર=આશ્રમધર્મ પાલન કરનાર એકદંડી અને હર ત્રિગુણાતીત એકદંડી. (અનુ. ૧૪૧૮૯). આ પરમહંસ સન્યાસીઓને કેવું પદ પ્રાપ્ત થાય છે, એ વિશે કહ્યું છેઃ
अतः परतरं नास्ति नावरं न तिरोग्रतः । अदुःखमसुख सोम्यमजरामरमव्ययम् ॥ अनु. १४११९०
આ (પદ) થી શ્રેષ્ઠ કે કનિષ્ઠ, પહેલાં કે પછી, બીજું કઈ (પદ) નથી. તે દુઃખ અને સુખ રહિત છે, સૌમ્ય, અજર, અમર, અને અવ્યય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
[[મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર આ સિવાય બીજા (વાનપ્રસ્થ) મુનિઓના ધર્મ વિશે (સંન્યાસીઅર્થ નીલકંઠે કર્યો છે) અનુ. ૧૪૧/૯૫ થી ૧૧૫ સુધી નિરૂપણ છે, જેમાં એઓ પત્ની સહિત મુનિધર્મનું આચરણ કરે છે એમ કહ્યું છે. એમના ભિક્ષા રહેઠાણ ઇત્યાદિના નિયમે અને આ પુસ્તકમાં ઢાંકેલા ના નિયમ ઘણુ મળતા છે.
૪. યજ્ઞ યજ્ઞભાવનાને વિકાસ થતાં સ્થળ હિંસક યને બદલે સૂક્ષ્મતર અને અહિંસક યની ભાવના વધતી હતી, અથવા હિંસક યજ્ઞને વિરોધ કરવા માટે જૂની પરિભાષા કાયમ રાખીને ઉપમા આપવામાં આવતી હતી. આવા “ગયા” વિશે. મ.ભા. આશ્વ. સ. ૨૫૧૪થી ૧૭ માં કથન છે, “જેમાં (ઇન્દિરૂપી) પશુઓને વશ કરવામાં આવે છે અને એના પ્રમાણરૂપે વૈદિક બચાઓ ( તૈત્તિરિયાદિ” એમ પંડિત નીલકંઠ લખે છે) પણ નારાયણવિદો-આત્મવિદ-કહે છે ” એવું છે.
હિંસક અને અહિંસક યજ્ઞ વિશે એક આખે અધ્યાય મ.ભા. આથ. (તદનંતર્ગત અનુગીતાપર્વમાં) સ. ૨૮ નો છે, જેમાં હિંસક યજ્ઞ કરતા અવયુ (બ્રાહ્મણ) ને એક યતિ જૈન અથવા કોઈ બીજા અહિંસક સંપ્રદાયને સાધુ) એમ નહિ કરવા માટે કહે છે, જેમાં યતિ અહિંસાધર્મની શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે. આ અધ્યાયના સમાપમાં અધ્વર્યું પણ યતિના સહવાસથી પોતાની બુદ્ધિ પ્રતિભાવાન થઈ હોવાનું સ્વીકારી લે છે. भगवन् भगवद् बुद्धया प्रतिपन्नो ब्रवीम्यहम् । વ્રત મકૃતં સ્નાયોતિ મે દિન શાશ્વ. ૨૮ર૬
(અવયું યતિને કહે છે કે, હે ભગવન, તમારી પવિત્ર બુદ્ધિથી જેને પ્રતિપત્તિ થઈ છે તે હું કહું છું કે (તમેએ ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય 1
ર્યા પ્રમાણે હું નિર્મમ થઇને) મંત્રકૃત કર્મ કરીશ તે, હે દ્વિજ ! એમાં મારે કઈ અપરાધ થશે નહિ. उपपन्या यतिस्तूष्णीं वर्तमानस्ततः परम् । અધ્યપિ નિદિ કવાર મહામહે શાશ્વ. ૨૮૨૮
અધ્વર્યની ઉપપત્તિથી યતિ ચૂપ થઈને ચાલવા મંડ. અને અધ્વર્યુ પણ નિર્મોહ થઈને માનસિક મહાયજ્ઞ કરવા મંડયા.
હિંસક યજ્ઞની નિંદા અને એનું ખંડન તથા અહિંસક યજ્ઞ અને અહિંસાધર્મની સર્વશ્રેષ્ઠતા વિશે મા ભા. શાંતિ સ. ૨૫. (વિનુગીતા ) અને શાંતિ. . ર૭ર (યજ્ઞનિંદા) માં “યજ્ઞથી મળતું સ્વર્ગ અને એનાથી થતે તપનાશ” આ બે લાભાલાભને લક્ષ્યમાં લેતાં “યજનમાં હિંસા ન જોઈએ” એમ જલ્સાવવામાં આવે છે. (તમાજિંતા ન ચયિા ) શાંતિપર્વના આ ભાગમાંના સંખ્યાબંધ અધ્યાયો અહિંસક ધર્મનું વિવરણ કરે છે.
ઉ. ના અત્રેના લેકે પણ હરિકેશ બલ નામના જૈન મુનિ (યતિ) અને યજ્ઞ કરનાર બ્રાહ્મણે વચ્ચેના સંવાદમાંથી લીધેલા છે. અને મ.ભા. ની જેમ આમાં પણ બ્રાહ્મણે યતિના ધર્મોપદેશના તત્વને તથા અહિંસક યજ્ઞ તપ છે. આચારને માન આપે છે. વિશેષ નેધપાત્ર એટલા માટે કે મુનિ હરિકેશ ચાંડાલપુત્ર છે. મ.ભા.ના. અહીં ટાંકેલા શ્લેક આશ્વમેધિક પર્વાન્તર્ગત અનુગીતામાં બ્રાહ્મણ અને બ્રાહ્મણ વચ્ચેના જ્ઞાનસંવાદમાંથી લીધેલા છે.
૧. ઉતર્યા હતાય મર્ણ રાત્તિ તે એમ શાંતિ. અ. ૨૬૩-૩૮માં ચ થી મા ને જુદો પાડે છે. પં. નીલકંઠ પોતાની ટીકામાં માં માનસિક (શાનિત અ. ૨૬૩-૩૭) એ પ્રમાણે પણ શબ્દનો અર્થ કરે છે. ભાંડારકર એરિએન્ટલ ઈન્સ્ટિટયૂટની મ.સા.ની પ્રમાણભૂત ગણાતી સમીક્ષિત વાચનામાં પણ મખ” શબ્દને અર્થ ઉપર મુજબને જ ને છે ફિસિયૂવ ૨૩, પૃ.૧૩૦૨, શાંતિ. ૨૫૫-૩૭] અનુગીતા પર્વને [આધમેધિક–પવન્તર્ગત] આઝોક અહિંસા ઉપર છે તે અને આશ્વ. ૨૮માંના આ
લોકોને વાપર સંદર્ભ નેતાં અહીં આજ અર્થ લાગુ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
[મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
જુદા જુદા અનેક યજ્ઞ વિશે ભગીતા માં (ક. ૪ર૩ થી ૩૩, ભીષ્મ. ૨૮/૨૩ થી ૩૩) “યવિભાગગ જેમાં જ્ઞાનયજ્ઞને બધા યજ્ઞ કરતાં શ્રેષ્ઠ કહે છે, તે અને (ભ.ગીતા સ. ૩, ભીષ્મ. સ. ૨૭) માં “મુકતસંગ થઈને લેખસંગ્રહાથે કરેલું કર્મ એ અર્થમાં “મા” શબ્દનો ઉપયોગ થયેલે છે એ જુઓ; ખાસ કરીને ગીતા સ૩, લેક ૯થી ૨૦.
૫. સ્નાન અહીં મૂકેલા લેકે આંતરિક શૌચના છે. એના અનુસંધાનમાં મહાભારતના નીચેના શ્લોકો વાંચવાથી વધુ સ્પષ્ટતા થશે. नोदकक्लिनगावस्तु स्नात इत्यभिधीयते । स स्नातो यो दमस्नातः स बाह्याभ्यन्तरः शुचिः ॥ अनु. १०८।९
અર્થાત જલરનાન કરનાર કંઈ સ્નાત કહેવાતું નથી, પણ જે દમ– સંયમ–વડે સ્નાત છે તે બાહ્ય અને આત્યંતર પવિત્ર છે. જલસ્તાનને જ પવિત્રતા ગણાવનારનો વિરોધ કર્યો છતાં સંયમી માણસ બાહ્ય પવિત્ર તે હેય જ. વળી સરખાવો :
यथा बलं क्रियाहीनं क्रिया वा बलवर्जिता । नेह साधयते कार्य समायुक्ता तु सिध्यति ॥ एवं शरीरशौचेन तीर्थशौवेन चान्वितः । शुचिः सिद्धिमवानोति द्विविधं शौचमुत्तमम् ॥
તુ, ૧૦૮ ૨૦-૨૨ જેમ દિયાહીન બલ, અને બલ વિનાની ક્રિયા કઈ કાર્ય સિદ્ધ કરી શકતી નથી, પણ બન્ને સાથે રહીને કાર્ય સિહ કરી શકે છે, તેમ શરીરશૌચ (સ્કૂલ શરીરનું અને મનનું) અને તીર્થ
૧અર્થની વિશદતા માટે જુઓ મ.સા. અનુ. ૧૦૮/૧૫,૧૮,૧૯ ઈ. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય )
શૌચથી મુક્ત થયેલે (પૃથ્વી ઉપરનાં પવિત્ર સ્થળોની યાત્રા કરનાર) પવિત્ર સિદ્ધિને પામી શકે છે. માટે ધિવિધ શૌચ ઉત્તમ છે.
ઉ. ના અહીં મૂકેલા શ્લોક સ. ૧૨ ચાંડાલ મુનિ હરિકેશ બલ અને યજ્ઞ કરનાર બ્રાહ્મણે વચ્ચેના સંવાદમાંથી લીધેલા છે. (જુઓ “ય ના સ્વાધ્યાયલેખમાં પૃ. ર૭) મભા.ના કે “તીર્થ' વિશે ધર્મરાજના પ્રશ્નને ભીષ્મ પ્રત્યુત્તર આપેલ છે (અનુ. સ. ૧૦૮) એમાંથી લીધેલા છે.
૬. અપ્રમાદ
અપ્રમાદ વિશેને મ.ભા.
નેક ભગવદ્દગીતામાંથી લીધેલ છે, અને ઉ. ને ઢેક અસંત” નામના ૪થા અધ્યયનમાંથી લીધો છે.
‘નિકા” અને “પ્રતિભા'ના દોષો જીતવા માટેનો મ.ભા. ને આ શ્લેક સરખાવો :
भ्रमं संमोहमावर्तमभ्यासाद्विनिवर्तयेत् । निद्रां च प्रतिमां चैव ज्ञानाभ्यासेन तचवित् ॥
શાંતિ. ૨૭૪–૭ (તત્ત્વજ્ઞાનના) અભ્યાસ વડે ભ્રમ (વિપરીત જ્ઞાન), સંમેહ (અજ્ઞાન) અને આવર્ત (સંશયરૂપ ભમરી) નું વિનિવર્તન કરવું. અને (એયમાં અસ્થિરતારૂ૫) નિદ્રા તથા અન્ય વિષયમાં આસિક્તરૂ૫) પ્રતિભાનું જ્ઞાનાભ્યાસથી તત્ત્વવેત્તા થઇને વિનિવર્તન કરવું.
અત્ર કથિત નિદ્રા એટલે અનુસંધાન –ધ્યેયમાં અસ્થિરતા અને પ્રતિભા એટલે અન્યાનુસંધાન–(એય વસ્તુને બદલે) બીજા વિષયમાં થનારી આસક્તિ. આવી નિદ્રા અને પ્રતિભાને દૂર કરીને જાગ્રત રહેવાનું. સમગ્ર રીતે આખે અ. ૧૦૮. ઉપરાંધેલ “શરીરશૌચરને અર્થ મહાભારતકારને ઉરિટ છે એમ આ આધાર ખેતાં જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
G0
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
કેટલાક વાચકેને “પ્રતિભાને દોષ વર્ણવતે અર્થ નવીન લાગશે, પણ ગમાર્ગમાં આ અર્થ પ્રચલિત છે. મ.ભાને જે અધ્યાયમાં ઉપરને શ્લેક આવે છે તેમાં યોગાચાર કથન છે. “પાતંજલ યોગસૂત્ર (અ. ૩, સત્ર ૩૪ થી ૩૮) પણ આ અર્થનું સમર્થન કરે છે.
શાંતિ. સ. ૩૨૧ માં વ્યાસ ઋષિ શુકદેવને સમગ્ર વેદનું અધ્યયન કરાવ્યા બાદ ઉપદેશ આપે છે તેમાં અપ્રમત પણે ધર્મ આચરવાનું કહેતાં (શ્લેક ૪ થી ૧૭ સુધી)
ऐहलौकिकमीहन्ते मांसशोणितवर्धनम् । पारलौकिककार्येषु प्रसुप्ता भृशनास्तिकाः ॥
શાંતિ. ૩૨૦ જેઓ કાર્યોમાં નિદ્રાધીન અને નાસ્તિક હોય છે, તેવાઓ માંસ અને શેણિત વધારનારા આ લોકના ભેગેની કામના કરે છે.
અહીં વિષયીઓને નિદ્રાધીન અને નાસ્તિક કહ્યા છે.
ઉ. નું દસમું અધ્યયન “કુમપત્રક' જીવનની અને ઈહલોકના ભોગોની ક્ષણિકતાનું વર્ણન કરતાં પ્રમાદ ન કરવાનું કહે છે. મ.ભાના ઉદ્યોગપર્વમાં મ. ૪૨માં પણ પ્રમાદ ન કરવાનું કથન છે મુખ્યત્વે પ્રમાદથી મૃત્યુ અને અપ્રમાદથી બ્રહ્મભાવ–અમૃતનું કથન છે. વળી વમેલાનું પાન ન કરવા'ની ઉપમા બનેમાં થોડી જુદી રીતે મૂકી હોવા છતાં એક વિચારપદ્ધતિ-મનનપદ્ધતિને ખ્યાલ આપે છે.
चिच्चाण धणं च भारियं पवइओ हि सि अणगारियं । मा वन्तं पुणो वि आइए समयं गोयम मा पमायए ॥
૩, ૫, ૨૦–૨૬ ધન અને ભાર્યાનો ત્યાગ કરીને તે અનગાર તરીકે દીક્ષા લીધી છે. એ વમેલાનું ફરી પાન કરીશ નહિ. હે ગૌતમ! એક પળને પણ પ્રમાદ ન કર.
૧. “મૃત્યુ ના સ્વાધ્યાય લેખમાં પૂ. પર જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
સ્વાદયાય ]
यथा स्वं वान्तमश्नाति श्वा वै नित्यमभूतये । एवं ते वान्तमश्नन्ति स्ववीर्यस्योपसेवनात् ॥
૩ . ૪૨–૨૩ શ્વાન જેમ પિતાના અકલ્યાણને માટે નિત્ય વમેલું ખાય છે તેમ જે (સંન્યાસી-બ્રાહ્મણ) પિતાનું વીર્ય—પાંડિત્ય દર્શાવીને ઉપજીવિકા મેળવે છે તે વસેલું ખાય છે.
એકમાં ધન-ધારાને ત્યાગ કર્યા પછી, ફરી ગ્રહણ કરવાને વમેલાનું પાન કરવાનું કહ્યું છે, તે બીજામાં સંન્યાસી પિતાના પાંડિત્ય છે. વડે આજીવિકા કરે—લુબ્ધની રીતે—એને વમેલું ખાનાર કહ્યો છે.
ઉ. ના અહીં મૂકેલા લેકમાં ભાચુંડ પક્ષી વિશે કહ્યું છે. એ બે છવ, બે ચાંચ અને ત્રણ પગવાળું એક પ્રચંડ કાલ્પનિક પક્ષી છે. જીવ બે અને શરીર એક તેથી એને અત્યંત અપ્રમત્તપણે નિર્વાહ કરવાને હાય છે. જરા પણ પ્રમાદ થાય તે અવશ્ય મૃત્યુ થાય. આથી જૈન શાસ્ત્રો અપ્રમાદના વિષયમાં વારંવાર ભાર્ડનું ઉદાહરણ આપે છે. “કલ્પસૂત્ર'માં ભગવાન મહાવીરને માપવી ૩ સપૂન-ભાચુંડ પક્ષી જેવા અપ્રમત્ત, કહ્યા છે (ઉં. અનુ. ડો. સાંડેસરા, પૃ. ૩૫).
ઉ. અને મ.ભા.ના અહીં મૂકેલા પ્લે સાથે સરખા ધમ્મપદ ની ગાથાઓ, अप्पमत्तो पमत्तेसु सुत्तेसु बहुजागरो। अबलसं व सीघस्सो हित्वा याति सुमेधसो ॥ २९-९
જે પ્રમોમાં અપ્રમત્ત છે, સૂતેલામાં બહુ જાગનાર છે. તે સુમેધ, શીવ્રઅશ્વવાળો બલહીન અશ્વવાળાને છેડીને (આગળ ચાલ્યા જાય તેમ) જાય છે.
सदा जागरमानानं अहोरत्तानुसिक्खिनं । निब्बाणं अधिमुत्तानं अत्थं गच्छन्ति आसवा ॥ २२६-६
સદા જામર રહેનારને, અહોરાત્ર શીખનારાઓના, નિર્વાણમાં શ્રદ્ધા રાખનારાઓના આસો (નૃણાસંબંધી વાસનાઓ . પ. પૂ.૧૩૯) અસ્ત પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
૭. જનકરાજ
ઉપનિષદ, રામાયણ, મહાભારત, જૈન શાસ્ત્ર, બૌદ્ધશા ઈત્યાદિ ઠેકાણે જનકરાજનું પુણ્યનામ સુપ્રસિદ્ધ છે. જનકના નામે સર્વ ઠેકાણે અનેક કથાઓ અનેક પ્રકારે કહેવાઈ છે. સામાન્યત: જનક મેક્ષશાસ્ત્રકુશળ નિઃસંગષણે રાજ્ય ચલાવતે રાજા, કે નિઃશ્રેયસાભિલાષી કે દાનવીર કે જ્ઞાને પાસક, એવી રીતે નિરૂપાયેલો છે.
અહીં મૂકેલો મ.ભા.ને શ્લોક માંડવ્ય ઋષિએ પૂછવાથી વિદેહરાજે તૃષ્ણ વિશે ગાયેલા ગ્લેમાને છે. ઉ. નો શ્લોક વિદેહરાજ નમિએ રાજ્ય ત્યાગીને અભિનિષ્ક્રમણ કર્યું–દીક્ષા લેવા પ્રયાણ કર્યું–ત્યારે એને “રાજ્ય અને કામો ભોગવવા, રાજે છતવાં, યજ્ઞયાગાદિ વડે યજન કરવું, અને ત્યારબાદ પ્રવજ્યા ગ્રહણ કરવી” એમ સમજાવતા ઇજને નમિએ એની દલીલેનું પકવ વૈરાગ્ય પડે નિરસન કરતાં કહેલા શ્લોકમાંથી લીધેલ છે.
ઉ. ની કથામાં વિદેહરાજ નમિ ઈન્દ્રના સમજાવવા છતાં શ્રમણ થયે તથા કામોમાંથી નિવૃત્ત થયે એવો ઉપસંહાર છે. મ.ભા. શાંતિ. સ. ૧૮ માં વિદેહરાજ ધન, સંતાન, દારા અને પાવકમાર્ગ (યજ્ઞો દ્વારા આચરાતે વૈદિક માર્ગ ?) છોડીને ભિક્ષ થવા તૈયાર થયો હતો, તેને રાણી કૌશલ્યાએ ઉ. માં ઈન્દ્ર જેવી દલીલ કરે છે તેને મળતી પણ ઘણું વધુ
૧. શાંતિ. ૧૧૯ માં અલ્પ પાઠાન્તરે આવતે આ લોક નિરાશાના આવેગમાં તણાઈને “જનકે ગાયેલી ગાથા” તરીકે ઘર્મસજ ગાય છે. પણું ધર્મરાજને વૈરાગ્ય “સર્વભૂતાનુકમ્પા” તથા તેથી કામમાં આવેલો વૈરાગ્ય નથી, પણું યુવમાં સંબંધીજનના ક્ષયના દુઃખ વડે આવેલ મુગ્ધ વૈરાગ્ય છે. બૌદ્ધગ્રંથોમાં જાતક અકથા ફેસબોલ પિ૩ર૪પ, અને અધ ગાથા ગાથા, ૨૪૭-૪૮માં] સં. યુર નિકાય [૧ પા.૧૪૪ ], મહાવંસ [૩, પા.૪૫૩] માં થોડા પાઠાન્તર આ પદ્ય મળે છે. ધમ્મપદમાં સુખવર્ગની ગાથાઓમાં “કુસુફ ત નમ એ કલાકપાદ ગાથા ૧૯૭ થી ૨૦૦૧ થી ૪ માં છે. એમાં ૨૦૦૪ માં બે ચરણ રુકુલ મત કામ રેસ નો વસ્થિ વિરાજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
૭૩
દલીલે। વડે, (અકાળે) સન્યાસો થવામાં રહેલી મૂઢતા, ભિક્ષુઓના ઢાંગ, એમનામાં રહેલી પરિગ્રહવૃત્તિ, ધમ ધ્વજા—પાખંડ, અને એની સામે આસક્તિ રહિત થઇને રાજા થવું—અસંગ બુદ્ધિથી રાજ્ય કરવું, ભીખ માગવી એ કરતાં ભિક્ષા આપનાર થવું ઇ. કેટલું શ્રેષ્ઠ છે એ કહ્યું. તેથી જનક સંન્યાસી થતાં અટકયા અને અસગપણે રાજ્ય કર્યુ”— એ રીતની તદ્દન જુદી જાતના ઉપસંહારવાળી કથા છે.
6
બૌદ્ધ્ જાતક'માં મહાજનક જાતક (જાતક ૫૩૯) માં ખેાધિસત્ત્વ ‘ મહાજનક' નામના વિદેહરાહ્તે રાજપુત્ર થઇને જન્મે છે. અનેક કષ્ટા વેવા પછી એ મિથિલાના રાજા થાય છે. રાજયસુખ ભગવતાં ધન સપત્તિ, રાજ્ય ઇ. ની ક્ષણિકતા સમજાતાં એણે કાષાય વસ્ત્ર ધારણ કર્યાં તેથી સંન્યાસી થઈને એ ચાલ્યા ન જાય માટે રાણી શીવલીએ ઘણા પ્રયાસ કર્યો. (શાંતિ. ૧૮ સરખાવે.) લીલા અને પછી સત્યાભાસો દેખાવા યેાજીને એણે જનકને પાછા વાળવા પ્રયત્ન કર્યાં. એમાં એક તે મિથિલાના કેટલાક ભાંગેલાં તૂટેલાં ધરાવાળા લત્તાને આગ લગાડી અને રાજાને વિનંતિ કરી કે “ જુએ, આપની મિથિલાનો અગ્નિથી નાશ થાય છે. તેને બચાવા.” ત્યારે જનકે ઉ. અને મ.ભા. માંથી અહીં મૂકવામાં આવેલી ગાથા ગાઈ હતી :
'सुसुखं बत जीवाम येसं न अत्थि किञ्चनं । मिथिलाय ह्यमानाय न मे किञ्चि अडद्यथा ॥
(જ્ઞાત અદ્રુજ્યા, પ્રગ્ન્ય ૬, જોતોજ. ૧૩૧/૨ સળંગ ગાથા ૨૪૫) જેનુ કંઈ જ નથી તેવા અમે સુખેથી વસીએ છીએ. મિથિલા ખળતી હાવા છતાં એમાં મારુ કધ મળતું નથી.
એમ જનક હિમાલય બાજુ ધ`ચિંતન કરવા ચાલ્યા જાય છે. રાણી પણ પાછળ જાય છે. મામાં નારદ અને મિગાજિન એ એ ઋષિએ એના સત્ત્વની પરીક્ષા કરે છે, તેમાં મિગાજિન તા તેને પૂછે છે: “ તમે
ર. આવા પ્રયત્ના કરતાં જનક બીજી ગાથાઓ ખાલેલા તેમાં ગાથા ૧૨૭ અને ૧૨૮, સળંગ ગાથા ૨૪૭ અને ૨૪૮-ના પૂર્વી એકાદ અક્ષણેકે એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
७४
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર કોઈએ ઉપદેશ આપ્યો છે?' જવાબમાં “જાતે જ પ્રવ્રજિત થયો છું. ઉપદેશ આપ્યો હોય તે એક કેરીથી લચી પડતા આમ્રવૃક્ષે જેની કેરીઓ લોકેએ ખાઈ જવાથી સાફ થઈ ગયું હતું. તેને જોઇને સંપત્તિની ક્ષણિક્તાને ખ્યાલ આવ્યો.” (૧૩૮/૧૪૩ થી ૧૪૯) (સરખા નમિ “સ્વયંસંબુદ્ધકહેવાય છે એ.) આગળ જતાં શીવલી રાણીને પાછી વાળવા માટે એક કુમારીની ચૂડીઓના ખખડાટને દાખલ નજરે બતાવે છે. અને કમારીના મોઢે બે ભેગાં થતાં વિવાદ થાય છે એ જણાવતી ગાથાઓ રાણીને સંભળાવે છે (૫૩૯-૧૫૬ થી ૧૬૧) તેય શીવલી પાછી નથી જતી. તેથી આગળ જતાં એક કહુ આણુ બનાવનારને ત્યાં એકાગ્રતા માટે દાખલ નજરે બતાવે છે તથા બાણ બનાવનારની પાસે એકાગ્રતા માટેની ગાથાઓ બોલાવે છે (૫૩૯/૧૬૪ થી ૧૬૭), પણ રાણુ શીવલી પાછી જતી નથી ત્યારે છેવટે એક વન આવતાં રાણુને મૂકીને જનક અંદર ચાલ્યા જાય છે અને પછી પાછો આવતો નથી. પાછળને કન્યાની ચૂડીઓ તથા ૩૩ વાળો ભાગ શાંતિ. સ. ૧૭૮ સાથે સરખાવવા જેવો છે, જેમાં ધર્મરાજને તૃષ્ણાત્યાગને ઉપદેશ આપતાં અત્રે મૂકેલા શ્લેક જેવો બ્લેક “જનકે ગાયેલા ઈતિહાસ ” માં મૂકેલે છે:
अनन्तमिव मे वित्तं यस्य मे नास्ति किञ्चन । मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन शांति.१७८।२
મારું ધન અનંત જેવું છે, પણ એમાં મારું કંઈ નથી. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઇ બળતું નથી.
આગળ ચાલતાં એમાં શાન્તમૂર્તિ બેન્ચે (“બેધ્ય” નો અર્થ અહીં “બધિસત્વ” થઈ શકે એ લક્ષ્યમાં રાખવા જેવું છે) ઉપદેશનું લક્ષણ નહુષને કહેતાં પોતાના છ ગુરુઓ વિશે જણાવ્યું છે. એમાં પુર (બાણ બનાવનાર) અને કુમારીની ચૂડીઓ એ બે છે. અસલ તે મૈત્રેય નામના એક જ બોધિસત્વ બૌોમાં હતા. પાછળથી ઘણા ઉમેરવામાં આવ્યા (Monier Williams : Buddhism 134, 188, 189; MWD 734) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૫
સ્વાધ્યાય ] એ અત્રે નોંધવું રેગ્ય છે. તમારા ઉપર જૈન ટીકાકારે નમિની રાણીઓનાં કંકણ ખખડવાથી રાજાને અનેક ત્યાં ઘવાટ અને એક ત્યાં શાંતિનું જ્ઞાન થયું એ દાખલે આપે છે તે પણ સાથે જેવો જોઈએ.
વળી જાતક ૫૪૧ “નિમિ જાતક' માં વિહરાજ નિમિની કથા છે, જેમાં એ ચક્રની મિ ની જેમ વંશનું સમાપન કરવા જન્મે છે એ ઉપરથી એનું નામ મિન (ફેસબેલ, ૫૪૧/, પૃ. ૯૬) પાડયું. પણ ત્યારપછી જાતકમાં એનું નામ “નિમિ' જ આવે છે. મૂળ એ મખાદેવ નામને જનક હતે. એ બ્રહ્મકમાં ગયા ત્યાં એને વિચાર આવ્યો કે નિર્વાણ કેમ મળે ! તેથી પોતાને વંશ પૂરે થાય એ હેતુથી એ વખતના જનકની રાણીને પેટે એ *જ. પિતાનાં સત્કૃત્યોથી એ સ્વર્ગે ગયે. આને પુત્ર (મખાદેવના વંશમાં ૮૪૦૦૦ મી) કળાર જનક થયો તે છેલ્લો જનક થયો. ત્યાં (જનક) વંશ પૂરે થયે.
શાંતિ સ. ૨૮ માં જ્ઞાતિક્ષયથી શોકાતુર થયેલા જનક અને અશ્મન બ્રાહ્મણને સંવાદ છે, જેમાં બ્રાહ્મણ અશ્મનના સૌમ્ય, નીતિનિપુણ અને જે વડે ચિત્તનું ક્રમિક ઉથાન કરી શકાય તેવા ઉપદેશ વડે જનકનો શેક ચાલ્યો જાય છે.
૩. [] વા. રામાયણ ઉત્તર. સર્ગ ૫૫ થી ૫૭ માં ઇશ્વાકુના નિમિ નામના બારમા પુત્રની કથા છે. [૫-૪] એમાં વસિષ્ઠ સાથે તેને વિખવાદ થયો હતો તેમાં બન્નેનું મૃત્યુ થયું હતું. પછી નિમિના દેહને મથીને પુત્ર કાઢવામાં આવ્યો. એમવાથી નીકળે માટે મિથિ, જનન થયું તેથી જનક, વિદેહ [ શબ ] માંથી ઉત્પન્ન થય માટે વૈદેહ કહેવાય. મિથિ' ઉપરથી એના વંશને અમેથિલ' કહેવાયા [૫૭/ ૧થી ૨૧]. આમ જનકવંશના પ્રાદુર્ભાવ વિશે કથા છે.
[] જનકરાજ નિમિ બ્રાહ્મણને દાન દઈને સ્વર્ગ ગયો હતો એમ મ.લા. અનુ. ૧૩–૧૧ માં છે એ “નિમિ જાતક માં આવતા એના દાનશૂરપણાની સાથે બંધબેસતું છે.
૪. વસિષ્ઠ અને કરાલ જનકના સંવાદ વિશે આ સ્વાધ્યાયલેખમાં બે કંડિકએ પછી જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
[મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
શાંતિ. સ. ૨૦૦ થી ક. ૨૯૮ સુધી પરાશર અને જનકને સંવાદ છે, જેમાં કર્મોની ગહન ગતિ વિશે અહિંસાધર્મની શ્રેષ્ઠતા વિશે, અગ્નિહેત્રને ત્યાગ કરવાપૂર્વક સંન્યાસ સર્વોત્તમ–મેક્ષદાયક છે ઈ. ઉપદેશ છે. જિન “લેશ્યા' જેવા અર્થમાં “વર્ણ' ને ઉલ્લેખ સ. ૨૯૨માં છે બૌદ્ધોની જેમ વધુ પડતા તપને નિષેધ પણ છે. (“લેશ્યા' ના વિભાગમાં આ પુસ્તકમાં જુઓ).
૫ શાંતિ. સ. ૩૦૨ થી અ. ૩૦૮ સુધી વસિષ્ઠ અને કરાલ નામના જનકને સંવાદ છે તેમાં યોગ અને સાંખ્યને ઉપદેશ આપતાં સ. ૩૦૭ માં સાંખ્યનું છવીસમું તત્ત્વ “બુદ્ધ' (પરમાત્માના અર્થમાં) લેક ૭ મામાં કહ્યું છે. આગળ ચાલતાં એના અનુસંધાનમાં સ. ૩૦૮ માં “બુદ્ધ' (પરમાત્મા) અને “બુધ્યમાન (જીવ) વિશે કથન છે. આ બુદ્ધ' નું વર્ણન આ પ્રમાણે છે:
षड्विंश विमलं बुद्धमप्रमेयं सनातनम् । सततं पञ्चविंशं च चतुर्विंश च बुध्यते ॥ शां. ३०८-७
(અ) છવ્વીસમું બુદ્ધ વિમલ, અપ્રમેય તથા સનાતન છે. એ પચીશમા (બુધ્યમાન =જીવ) અને ચાવીશમાં (પ્રકૃતિ) ને સતત જાણે છે. * આગળ ચાલતાં શાતિ. ૪. ૩૧૦ થી ક. ૩૧૮ સુધી યાજ્ઞવલ્કય
૫. આગળ જાતકકથામાં જનકવંશ જેનાથી સમાપ્ત થયો તે કળાર જનક અને આ કરાલ જનક વચ્ચે નામનું સામ્ય છે તે સેંધપાત્ર છે. (જુઓ પૃ. ૭૫)
૬. મ.ભા.માં અન્યત્ર પણ “જ્ઞાની'ના અર્થમાં “બુદ્ધ અને પ્રતિબુદ્ધ વિશે આવે છે. (શાતિ. ૧૯૪-૫૯,૩૪૩–૫૩અનુ.૧૪૩૧૫ ઈ) મજા. કથિત બુદ્ધ', બૌદ્ધોના બુધ ("શાયસુનિ” તથા “જ્ઞાની” બન્ને અર્થમા) અને જૈનમાં જ્ઞાનીતથા “તીર્થકર આ બે અર્થમાં વપરાયેલ “બુદ્ધ એ શબ્દો એકજ સર્વસામાન્ય વિચારસરણીનાં પ્રતીકે ગણાય. આવું સામ્ય જણાવતા બીજા અને શક્યું છે, પણ એ સર્વ નિદેશ અહીં થઈ શકે એમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સ્વાદયાય ]
અને દૈવરાતિ જનક (દેવરાતના પુત્ર) વચ્ચેના સવાદ છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિ, પ્રલય, કાલગણના, યાગ, સાંખ્ય, ન્યાય ઇ. વિષયેાની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ પેાતાના પુત્રને વિદેહરાય ઉપર પ્રતિષ્ઠિત કરીને જનકે તિધર્મની (તિર્મ રૂપાણં ૩૨૮/૨૭) ઉપાસના કરી સન્યાસ લીધે।. આ જ્ઞાન જનો ભીષ્મને આપ્યું હતું. (૩૧૮–૧૦૯) પણ એ જ્ઞ।ન આપનાર જનકના નામેાલ્લેખ નથી. બૃહદારણ્યક ઉપનિષમાં અ. ૩ જા તથા ઝૂ. ૪ થામાં જનક તથા યાજ્ઞવલ્કયના એ પ્રસગ આવે છે તે પૈકી અ. ૪ થામાં યાજ્ઞવલ્કયે જનકને કરેલા ઉપદેશ કેટલેક ઠેકાણે શાંતિ. અ. ૩૧૮ના ઉપદેશ સાથે મળતા આવે છે. વળી શાંતિ. ૩૧૮/૧૧૨ માં ભીષ્મ કર્યું છે કે પહેલાં યાજ્ઞવલ્કયે જનકને જે ઉપનિષદના ઉપદેશ કર્યો હતા.તે જ આ ઉપનિષદ્ છે” તેબૃહદારણ્યકને અનુલક્ષીને છે. યાજ્ઞવલ્કય આ અધ્યાયમાં પેાતાને શતપથ બ્રાહ્મણના રચનાર તરીકે જણાવે છે (શાંતિ. ૩૧૮/૧૬, ૨૩). શતપથ બ્રાહ્મણના છેલ્લા છ અઘ્યાયાનું . . નામ છે, જે પણ આ વિધાનને ટેકે આપે છે.
69
૯શાંતિ સ્ર. ૨૧૮ અને ૪. ૨૧૯ માં જનદેવ જનક તથા કપિલા બ્રાહ્મણીના પુત્ર, અને આસૂરિના શિષ્ય, સાંખ્યાચાય પશિખના
૭ ‘દેવરાત’જનક વિશે વા. રામાયણમાં છે. ખાલકાંડ ૬૬/૮માં દેવાએ શિવધનુષ એને ન્યાસરૂપે આપ્યું એમ વધુન છે. એની પાસેથી સીતાના પિતા ‘જનક’ પાસે એ વારસામાં આવ્યું હતું. રામાયણમાં ખીજે બે ઠેકાણે મહાદેવે [ખાલ. ૭૫–૧૨ થી ૨૪] અને વ ્ [અયા. ૧૧૮૦૩૮ થી ૪૦] એને આપ્યુ હતુ' એમ ઉલ્લેખ છે. રામાયણમાં ખાસ. ૭૧ મા સુર્ગમાં આવતી જનવશની વંશાવળીમાં દેવરાતનો પુત્ર બૃહદ્રથ એમ છે, અને એ નિમિથી સાતમે પુરુષ હતા. નિમિ> મિથિ> ઉદાવસુ> ન દ્રિવ ન> સુકેતુ> દેવરાત> બૃહદ્રથ.
૮. 'નિમિાતક' [જાતક ૫૪૧] માં ઉલ્લેખાયેલ દરેક જનક પુત્રને ગાદી સેાંપીને સન્યાસી થતા હોય છે, એની સાથે સરખાવવા જેવુ' છે
૯. પાછળ. શાંતિ. અ. ૩૨૦ ની હુકીકતમાં ‘ ૫'શિખ ’(પૃ.૭૮)વિશે જમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર સંવાદ છે તેમાં મુખ્યત્વે સાંખ્યશાસ્ત્રનું કથન છે. વળી એમાં બીજા મતોના ખંડનની સાથે ૨૧૮/૩૨ થી ૪૦ માં બૌદ્ધતત્ત્વજ્ઞાનનું ખંડન કર્યું છે. આ સંવાદને અંતે પ્રતિબંધ પામેલો જનક એક વખતે મિથિલા બળતી હતી તે જોઇને “આ મિથિલા બળે છે, પણ એમાં મારું કંઇ બળતુ નથી.” (૨૧૯૫૦) એમ બે હતો. કરચના જુદી પણ વિચાર પુસ્તકમાં મૂકેલા શ્લોકનો જ છે એ સ્પષ્ટ છે.
શાંતિ. . ૩૧૯ માં ફરીથી જનક અને ભિક્ષુ પંચશિખને સંવાદ છે. તેમાં ખાસ નવું નથી, ઉપરનું વસ્તુ અતિસંક્ષેપમાં છે.
શાંતિ. સ. ૩૨૦ માં ધર્મધ્વજ નામના જનક અને સુલભાને ૧૯૦ શ્લોકનો લાંબો રસિક ઈતિહાસ-સંવાદ છે તેમાં આ બન્ને શ્રેયેથી સમર્થ જ્ઞાનીઓને ઓજસ્વી, ન્યાયસંગત, જ્ઞાનપૂર્ણ, રોચક સંવાદ છે. નીતિ, વેગ, સાંખ્ય, ન્યાય, અલંકાર યતિધર્મ, મેક્ષધર્મ ઇત્યાદિની સરસ, સુરેખ ચર્ચા થાય છે. પકવતા અને અપકવતાની કસોટીઓ રજ થાય છે. આ જનક પિતાને પરાશર ગોત્રના પંચશિખના શિષ્ય તરીકે ઓળખાવે છે. (અગાઉ શાંતિ. સ. ૨૧૮ અને મ. ૨૧૮ વિશેના સ્વાધ્યાય, પૃ. ૭૭ માં પંચશિખ વિશે જુઓ.)
શાંતિ. સ. ૩૨૫ અને સ. ૩૨૬ માં નિખિલ યોગશાસ્ત્ર અને કપિલ સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કરી ચૂકેલા શુકદેવ પિતા વ્યાસની આજ્ઞાથી જનકની પાસે ઉપદેશ ગ્રહણ કરવા જાય છે એ કથા છે. ત્યાં જનકે શુકને અનુક્રમે આશ્રમધર્મોનું પાલન કરવા કહ્યું ત્યારે શુકે પૂછયું કે “જ્ઞાન અને વિજ્ઞાનવાળાને (અનુક્રમે ગ્રંથસ્થ અને અનુભવસિદ્ધ જ્ઞાન) ત્રણ આશ્રમની શી જરૂર છે?” (એકલે પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ—ન ચાલે? એ ભાવ છે.) જનકે કહ્યું કે “અનેક જન્મ સુધી અનુક્રમે આશ્રમધર્મોનું પાલન કર્યા પછી, શુભાશુભ કર્મોને નાશ થાય છે, અને એ શુદ્ધાત્મા પ્રથમાશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ—માં પણ મોક્ષ પામે છે.” ઇત્યાદિ કહેતાં ઉમેર્યું કે “તમે જ્ઞાનવિજ્ઞાનસંપન્ન છે, તેથી મેક્ષાગ્ય છો.” આશ્રમધર્મોને એકાંગી નિષેધ કંઈ બરાબર નથી. એનુ કમ
ગથી થતા વિકાસમાં મોટું સ્થાન હતું. તેમ આશ્રમધર્મોનું એકાંગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ] વિધાન પણ બરાબર નથી. અહીં કહેલ “જ્ઞાન વિજ્ઞાન'ની ગ્યતા લક્ષ્યમાં લઈને કરેલો વિધિનિષેધ ગ્ય થાય.
મ.ભા. વન. સ. ૧૩૩ અને ૧૩૪માં અષ્ટાવક્રીય'માં અષ્ટાવક્ર “ઇન્દ્રદ્યુમ્નના પુત્ર” દ્રશ્ન તરીકે એક જનકને સંબોધે છે. આગળ જતાં મુખ્ય જનકને “જનમાં વરિષ્ઠ' (નાના વષ્ટિ) તરીકે વર્ણવે છે અને “સમ્રાટ' (વન. ૧૩૩/૧૭) ઈ. સંધને કરે છે, તે જનકવંશ તથા કુળ વિશે “ગણરાજ્ય” નો ખ્યાલ આપે છે.
મ.ભા. આશ્વ. ક. ૩૨માં એક બ્રાહ્મણ અને જનકનો સંવાદ છે તેમાં જનક કહે છે કે આ જગતમાં સર્વ કર્મો વિશે નાશવંતપણું છે તેથી “આ મારું છે' એમ હું માનતા નથી. પછી વેદવચન ટાંકે છે–વાચેમિતિ કાચ નિતિ–આ કેવું છે? આ ધન કાનું છે ? (આશ્વ. ૩૨/૧૬)
ઉપર કહેલું “વેદવચન' વેદમાં (૪ વેદોમાં) નથી અને કોઈ બૌદ્ધની જેમ રાજા જનક આ ઉક્તિ કહે છે, એમ છે. વિન્ટનિઝ લખે
(Some Problems of Indian Literature by M. Winternitz, Page 33–34). પં. નીલકંઠ ૧૦ઈશોપનિષદને મન્ન માં પૃષઃ શ્વિન (જ. ૧) આના ટેકામાં ટાંકે છે. વળી વેદમાં શબ્દશઃ આ ઉક્તિ નથી. એટલા ખાતર જ એના ઉપર બૌદ્ધ અસર માની લેવી એ ઠીક નથી, કારણ આ દેશમાં યોગ અને સાંખ્યની બે મોટી જ્ઞાનશાખાઓ ઘણું જૂના વખતથી–બુદ્ધ પહેલાંથી–અસ્તિત્વ ધરાવે છે. (જુઓ. ગીતા મ તા૩, ભીષ્મ. સ. ૨૭૩) ભગવાન બુદ્ધ પણ યોગમાર્ગના આચાર્યો આલાર કાલામ, અને ઉદ્રક રામપુત્ર પાસે અભ્યાસ કરેલ. અથષના “બુદ્ધચરિત'માં આ બન્નેને સાંખ્યમતના
૧૦ આ ઉપનિષદ “વાજસનેયી સંહિતા'-શુકલ યજુર્વેદના ૪૦મા અધ્યાયમાં છે. તેના રચનાર ત્રાષિ યાજ્ઞવલ્કય છે. શાંતિ. આ ૩૧૦ થી અ. ૩૧૮ માં જન યાજ્ઞવલ્કય સંવાદ આની સાથે વાંચો, જેમાં જનકે પાછળથી યતિધામની ઉપાસના કરી હતી. આ સ્વાધ્યાય લેખમાં પણ આ અધ્યાય વિશે પૂ. ૭૬-૭૭ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સત્ર
આચાર્ય કહ્યા છે, પણ આ વિધાનને ત્રિપિટકોને ટેકે નથી [બુ. ચ. પૃ. ૧૩). વળી આની સાથે મ.ભા. શાંતિ. મ. ૨૭૦ પિલ્ટી માં
શ્લોક ૪૧ થી ૪૫ માં જે કથન છે તે અને સમગ્ર રીતે સ. ૨૬૮ થી ૨૭૦ વાંચતાં માલૂમ પડે છે કે જે ન “સમ્યજ્ઞાન કરાવનાર કોઇ પણ શાસ્ત્ર' આવો અર્થ પણ વ્યાસ કેટલીક વખત કરે છે. “વેદ' એટલે
મો અને બ્રાહ્મણે સહિત આખું વૈદિક સાહિત્ય' એ અર્થ જાણીતો છે. મ.ભા. ને “કાણંદ’ અને ‘પાંચમે વેદ' કહે વામા આવે છે એ પણ લક્ષ્યમાં રાખવું જોઈએ (આદિ. ૧/૨૬૮, ૬૨ ૧૮, ૬૩ ૮૯, સ્વર્ગી. પપ વગેરે). શાંતિ. ૨૧૯ માં જનદેવ નામે જનક સાંખ્યાચાર્ય પંચશિખને પિતાના ગુરુ તરીકે જણાવે છે કે જેમના ઉપદેશ પછી એણે મમત્વબુદ્ધિને ત્યાગ કર્યો હતો (૨૧૯૫૦). શાંતિ. સ. ૩૨૦/૨૪ થી શરૂ કરીને ધર્મવજ જનક પંચશિખને પોતાના ગુરુ તરીકે વર્ણવે છે, અને ઉમેરે છે કે તેથી હું “મુક્તસંગ થયો છું. આ બધું જોતાં ઉપર કહેલ ચેમિતિ કાર સમિતિ
કાઇ બૌદ્ધની જેમ રાજા જનક આ ઉક્તિ કહે છે” એમ માનવું વધુ પડતું લાગે છે. ભીષ્મપર્વ એ. ર૭૨૦, ગીતા . ૩/૨૦ માં
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥ જનકાદિ કર્મથી જ પરમસિદ્ધિને પામ્યા છે. લોકસંગ્રહ માટે પણ તારે (અજુને) કર્મ કરવું યોગ્ય છે.
એ પ્રમાણે “જનકાદિ' કહીને ગીતામાં લેકકલ્યાણાર્થે કર્મ કરતા કર્મચાગી' તરીકે જનકને ઉલેખ છે, સંન્યાસી તરીકે નથી.
જનકના ન્યાયી સુરાજ્યનું મ ભા. વન. મ. ૨૦૭/૨૮ થી ૩૦ માં કંકાણમાં સરસ વર્ણન મિથિલાવાસી ધર્મવ્યાધે કર્યું છે.
વિદેહરાજ જનકને પૌત્ર (રા) સુહુ એક જમાનામાં ધર્મશાસ્ત્રમાં-કાયદામાં–પ્રમાણરૂપ ગણાતો હશે એમ મ.ભા.ના ઉલ્લેખ ઉપરથી લાગે છે (અનુ. ૫/૫ થી ૭). આ જનક કમ એની ખબર પડતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
વિદેહરાજ-દુહિતાએ સ્ત્રીધર્મ વિશે ગાયેલી એક ગાથા મ.ભા. ના અનુશાસન પર્વમાં પ્રમાણ તરીકે ટાંકી છે (અનુ. ૪૬/૧૩.) તે ગાથા રામપત્ની સીતાની છે. વા. રામાયણ અ. ૧૧૮/૯ માં સીતા અને અનસૂયાના મિલનમાં થોડા પાઠાતરે આ અર્થને શ્લેક સીતાજી અનસૂયાને કહે છે. સીતાજીના પિતાનું નામ સીરધ્વજ જનક હતું. (રાજશેખરકૃત વાદનમાયા નાટક, [WD P. 874, 1219 etc.)
શાંતિ. સ. ૧૦૪થી ૧૦૬માં કેસલરાજ ક્ષેમદશીને વિદેહરાજે છતી લીધે હતા એ કથા છે. આર્જવવાન રાજા ક્ષેમદશી કપટથી રાજ્ય જીતવા નહોતા ઈચ્છતે. પછી કાલકક્ષીય મુનિના કહેવાથી (કેસલરાજના જેવાજ) ઉદારચિત્ત વિદેહરાજે ક્ષેમદર્દીનું સન્માન કર્યું હતું અને પિતાની દુહિતા એને આપી હતી–પરણાવી હતી.
આ સિવાય મ ભા. માં વનપર્વ ૩. ૨,૭૪, અને શાતિ. સ. ૯૯ વગેરે ઠેકાણે જનક વિશે સામાન્ય હકીકતે તથા એણે ગાયેલી ગાથાઓ છે.
જેને પ્રાચીન કથાગ્રંથ વવલિ , ગન્ધર્વદત્તાતંભક પૃ. ૧૫૩માં મિથિલાના રાજા જનકનો ઉલ્લેખ, વૈદિક યજ્ઞમાગ તરીકે છે (અનુ. પૃ. ૧૯૮) તે ગ્રંથની પ્રાચીનતાને કારણે નોંધપાત્ર છે. તદુપરાંત આ ગ્રંથ-સંતર્ગત “રામાયણમાં તથા મુકાબલે અર્વાચીન એવા બીજા જેન કથાગ્રંથમાં જનક વિશે હકીકત છે એ નોંધવું જોઇએ.
૮. જીવકાય જેને પરમ્પરા પ્રમાણે ઉદકમાં, પૃથ્વીમાં અને ફલ (વનસ્પતિ)માંછો છે તે તથા અતિશય સમ છે કે જેમનું અસ્તિત્વ અનુમાનથી જ જાણી શકાય છે વગેરે મ.ભા. ના અત્રે ટાલા ભાગમાં છે. આ ભાગ રાજધર્મ વિશે છે, અને એમાં અહિંસા પાળી શકાતી નથી એવું અર્જુનનું ભાષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
L[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર મ.ભા. વન. સ. ૨૦૪/૨૪ થી ૩૪ માં હિંસા-અહિંસાનું નિરૂપણ કરતાં ધાન્યબીજ, વૃક્ષો, ઔષધિઓ, ઉદક, તથા બીજે અનેક ઠેકાણે રહેલા જીવોની હિંસા કેવી રીતે થાય છે એનું ધર્મવ્યાધ કથન કરે છે. અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ હોવા છતાં એનું પાલન કેવું દુષ્કર છે અને શાથી પિતે પણ માંસ વેચે છે એને ખુલાસો ધર્મવ્યાધ આ અધ્યાયમાં કરે છે.
૯. આત્મવિજય ઉ. માં “નમિપ્રવજ્યા માં ઇન્દ્ર નમિને, જે રાજાઓ નમતા ન હોય તેમને વશ કરીને પ્રવજ્યા ગ્રહણ કરવા કહે છે, એના જવાબમાં નમિ બાહ્યયુદ્ધ કરતાં આંતરયુદ્ધ મહત્વનું છે એ બતાવે છે અને “આ જાત જિતાતાં બધું છતાઈ ગયું' તેમ કહે છે, એ પ્રસંગના આ શ્લોક છે.
મ.ભા. ને આશ્વ. ૧૨-૧૨ થી ૧૪ માં આવતા શ્લેકે શ્રીકૃષ્ણ ધર્મરાજને કે જેઓ યુદ્ધથી થયેલા બંધુજનના ક્ષયથી દીનમનસ્ થયેલા હતા, તેમને ખિન્નતાને ત્યાગ કરીને શંકરહિતપણે રાજ્ય કરવા ઉપદેશ કરતાં કહે છે. ઉ. માં (૯-૩૪ થી ૩૬ જુઓ પૃ. ૪૭) રાજ્યત્યાગ કરવા માટે આ શ્લેકેને ઉપયોગ બરાબર છે, કારણ વૈરાગ્ય પામેલું–કામગોની ક્ષણિક્તા તથા તૃષ્ણાની દુત્યજતાનું જ્ઞાન મેળવેલ નમિ એ કહે છે. મ.ભા. માં રાજ્યધુરા સારી રીતે વહન કરવા માટે આ કાને (આશ્વ. ૧૨-૧૨ થી ૧૪ જુઓ પૃ. ૪૬) ઉપગ પણ બરાબર છે, કારણ કે જ્ઞાતિ અને બળુક્ષયથી
૧. “ધમ્મપદ' સહસ્સવષ્યોની ગાથા ૧૦૩-૪ અને ઉ. ૯/૩૪ નો શ્લોક એક જ છે. “ધમ્મપદની ૧૦૪–પમી ગાથા ઘણી મળતી છે.
यो सहस्सं सहस्सन सङ्गामे मानुस जिने ।
एकं च जेय्यमत्तानं स वे संङ्गामजुत्तमो ॥ १०३-४ ॥ જે સંગ્રામમાં દસ લાખ મનુષ્યોને જીતે, તેના કરતાં પોતાની જાતને છાત તે ઉત્તમ યોદ્ધો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
ભોમની વગ થઈ
રહ)
દીનમનસ્ થયેલા (નહિ કે કામગથી ઉપરામ પામેલા), ધર્મરાજને પિતાની ફરજનું બરાબર ભાન થાય અને એઓ માનસિક એગ્યતા મુજબ ધર્મકાર્ય કરતાં વિવેકબુદ્ધિપૂર્વક દમ દમાદિ આચરતાં પોતાના ક્ષાત્ર– ધર્મોનું પાલન કરે એવો ઉદેશ ત્યાં છે.
શાંતિ. ૩.૧૬/૦૨થી ૨૪ માં આવતા લગભગ સરખા ગ્લૅકે ભીમદીનમનસ ધર્મરાજને કહે છે, પણ ત્યાં ભોમની ભેગલુપતા મુખ્ય છે. અહીં ઋષિ વ્યાસ સારી વસ્તુનો જુદી જાતનો ઉપયોગ થઈ શકે છે એ બતાવે છે. (જુઓ “મૃત્યુના સ્વાધ્યાયમાં મમ તથા જ મમ વિશે પૃ.૫૬ )
ગીતાના આ લેક સરખાવવા માટે યોગ્ય છેઃ इहैव तैर्जितः सर्गों येषां साम्ये स्थितं मनः। निर्दोष हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः॥
- તા. પ-૧૧, ૫. મી. મીમ, ૨૨-૨૨ જેમનું મન સમત્વમાં સ્થિર થયું છે તેમણે આ લેકમાં જ (સદેહે) સંસારને છર્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી એઓ બ્રહ્મમાં સ્થિર થયેલા છે.
उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ बन्धुरात्माऽऽत्मनस्तस्य येनात्मैवाऽऽत्मना जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥
મ. રૂપ-૬, બીતા દીપ-૬ આત્મા વડે આત્માનો ઉદ્ધાર કર, આત્માની અધોગતિ ન કરવી, કારણ આત્મા જ આત્માનો બંધુ છે, અને આત્મા જ આત્માનો રિપુ છે.
જેણે આત્મા વડે આત્માને જીત્યો છે તેને જ આત્મા બંધુ છે, (પણ) જે અનાત્મ છે-અજિતેન્દ્રિય છે-તે આત્મા પ્રત્યે શત્રુવ વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સા
૧૦. લેયા
મહાભારતમાં શાંતિ . ૨૮૦ ‘ નૃત્રગીતા ’માં જગતના સર્વે જીવે છ પ્રકારના વણુ માં વહેંચાઇ જાય છે એમ કહ્યું છે. એમાં વર્ણવેલા છ વણું કૃષ્ણ, ધૂમ્ર, નીલ, રકત, હાદ્રિ ( પીત), અને શુકલ, તથા ઉની છ લેસ્યા કૃષ્ણ, નીલ, કાપેાત(=ધૂમ્ર). તેજ, પદ્મ અને શુકલ-એમાં ઘણુ' સામ્ય છે. વળી જીવ કેટલો વખત કઇ લેસ્યામાં રહે એના સમય બાબતમાં ફેરફાર છે, પણ વિચારશૈલી એક જ છે. બ્રાહ્મણુગ્રંથોમાં કવિચત્ દેખાતી એવો જૈત પરમ્પરા અનુસારની કાલગણના પણ શાંતિ. ૨૮૦/૩૧-૩૨ માં, મ.ભા,માં, પ્રથમ વાર આપી છે એ ધ્યાનપાત્ર છે (જીએ પરિશિષ્ટ ૧. પૃ. ૮૬) ત્યારબાદ જીવ કેટલા વિસ સુધી સુધી કયા વણુમાં રહે એ વર્ણવ્યુ છે. ઉમાં આ સ્થળે પડ્યેાપમ, સાગરેાપમ આદિ કાલગણનાવાચક શબ્દો આવે છે, પણ એ સમજાવવાની લેખકને જરૂર લાગી નથી, કેમકે જૈન સાહિત્યમાં એ સુપ્રસિદ્ધ છે. પણ જીવ કેટલો સમય કઈ લેફ્સામાં રહે તે ઉપરના કાલગણનાવાચક શબ્દાર્થો ઉ॰ માં જણાવ્યું છે. વળો મ.ભા. માં ‘વણુ`’ શબ્દ જીવના કર્મોથી લાગેલા એક જાતના ‘રંગ' ના અમાં છે, ઉમાં એમ નથી એમાં જીવને કથી લાગેલી પ્રત્યેક લેફ્સા'ના ચાક્કસ જાતના ‘ફ્’ગ સ્વાદ, ગંધ અને સ્પર્શ' છે; જો કે જૈન આગમ સાહિત્ય માં અન્યત્ર પણ ‘ લેસ્યા ' શબ્દ રંગના અમાં વપરાયેલા મ.ભા. માં આ વર્ગો વિશે, જીવને ક્રમ દ્વારા થતી ઉન્નત ગતિમાં ( ઉચ્ચ ) સારા વર્ણો અને અવનત ગતિમાં ( નિકૃષ્ટ ) ખરાબ વર્ષોંની પ્રાપ્તિ થાય છે એમ શાંતિ. ૪. ૨૯૧/૩ થી ૭ માં કથન છે.
.
છે.
૮૪
૧. महोइ मज्ज्ञम्मि ठिए नगिन्दे, पन्नायए सूरियसुद्धलेसे । एवं सिरिए उ स भूरिवण्णे मणोरमे जोया अच्चिमाली ॥ સૂત્રકૃતાંગ ૧-૬-૧૩ પૃથ્વીના મધ્યમાં રહેલા પર્વતરાજ સૂચના જેવા શુદ્ધ વ અથવા તેજ સહિત [ત્તે] જણાય છેતેમ અનેક વણ વાળા, મનોરમ, પ્રકાશનમાન (મા પત) શ્રીથી દ્યોતિત થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય |
ભારતની અન્ય પ્રાચીન શ્રમણુપરમ્પરાઓમાં પણ છ પ્રકારની જાતિ વિશે ઉપરનાને મળતી માન્યતાઓ છે. પૂરણકાશ્યપનો અક્રિયાવાદ અને મફખલિ ગોસાલનો સંસારશુદ્ધિવાદ એક આજીવક પંથમાં ભેગા થઈ ગયા હતા. એ વિશે અંગુત્તરનિકાયના છક્કનિપાત (સુત્ત પ૭) માં ઉલ્લેખ છે. એમાં આનંદ ભગવાન બુદ્ધને પૂછે છે : “ભદત પૂરણ કાશ્યપે કૃષ્ણ, નીલ, લેહિત, હરિદ્ર, શુકલ અને પરમ શુકલ એવી છે જાતિઓ કહી છે. ખાટકી પારધી વગેરે લેકેને કૃષ્ણ જાતિમાં સમાવેશ થાય છે, ભિક્ષુ વિગેરે કર્મવાદી લેકેન નીલ જાતિમાં, એક વસ્ત્ર રાખનારા નિગ્રંથને લોહિત જાતિમાં, સફેદ વસ્ત્ર પહેરનારા અચેલક શ્રાવકને [ આવક શ્રાવકને ] હરિદ્ર જાતિમાં, આજીવક સાધુ અને સાધ્વીઓનો શુક્લ જાતિમાં, અને નંદવચ્છ, કિસ સંકિચ્ચ અને મફખલિ ગેસલને પરમ શુકલ જાતિમાં સમાવેશ થાય છે” વગેરે. (બુ. ચ. પૃ. ૧૨૫, ૧૨૬, ૧૧૯, ૧ર૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ જૈન અને વૈદિક [ બ્રાહ્મણ ] કાલગણના -બનાવિસા માથું
वापीसहस्राणि बहूनि दैत्य ॥ वाप्यः पुनर्योजनविस्तृतास्ताः
क्रोशं च गंभीरतयाऽवगाढाः। आयामतः पञ्चशताश्च सर्वाः
પ્રત્યે શો વોગનતા પ્રવ્રુદ્ધ // वाप्या जलं क्षिप्यति वालकोट्या
त्वहा सकृच्चाप्यथ न द्वितीयम् । तासां क्षये विद्धि परं विसर्ग संहारमेकं च तथा प्रजानाम् ।
શાંતિ. . ૨૮૦-૩૦ થી રૂર [ સનસ્કુમાર વૃત્રાસુરને કહે છે] હે દૈત્ય ! પ્રજાવિસર્ગ[ કલ્પ?]નું પરિમાણ હજાર વાવો જેટલું થાય.
આ વાવ એક જન જેટલી પહેળી છે, એક કેશ જેટલી ઊંડી છે, અને પાંચસો જન જેટલી લાંબી છે, તથા એક એકથી [ દરેક વાવ બીજી વાવથી ] એક એક જન મોટી છે.
હિવે એક વાળના છેડાથી તે સર્વ વાવમાંથી જળનું માત્ર એક એક ટીપું જ-બીજું નહિ દરરોજ બહાર કાઢવામાં આવે અને એમ કરતાં એ વાના તમામ જળને ક્ષય થાય, ત્યારે પ્રજાઓના લયસંહાર૫ વિસર્ગ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય ]
ઉપર વર્ણવેલ વિત્તની કાલગણના જૈન માન્યતા અનુસારની કાલગણના “પાપમ” તથા “સાગરોપમને ખૂબ મળતી આવે છે, પરતું જેને માન્યતા ઘણી વધુ અતિશયેકિતવાળી દેખાય છે [ઉ૦ ડે. સાંડેસરાને અનુ. પૃ. ૮૦ ઉ. પ્ર. યાકોબીને અંગ્રેજી અનુ. પૃ. ૪ર, ફૂટનેટ ર ]; જે કે વર્ષોની સંખ્યા આપવાને બદલે આ પ્રકારની ગણતરી આપવાને ઉદ્દેશ કાલની અનંતતા બતાવવાને હેવો જોઈએ.
મહાભારતમાં જુદા જુદા વર્ણવાળા જીવો, અને ઉત્તરાધ્યયનમાં લેસ્યાવાળા જીવો ક્યા વર્ણ અથવા લેસ્યામાં કેટલે સમય પસાર કરે એ માટે મહાભારતે “વિ 'નું પરિમાણુ અને ઉત્તરાધ્યયને “પાપમ” છે. નાં પરિમાણ આપેલાં છે. [જુઓ પૃ. ૪૮-૪૯, અને પૃ. ૮૫ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
વિચાર રજૂ કરવાની સમાન પદ્ધતિઓ
(૧) ઉપદેશ આપવા-ધામિ ક, વ્યાવહારિક અને તાત્ત્વિક માટે, તથા વાદવિવાદ માટે, એકથી શરૂ થતા અને આશ્રય લને વિચાર દર્શાવવા–જેમકે એકને ત્યાગ કરવો જોઈ એ અને એકનું પ્રવર્તન કરવુ જોઇએ. ( અસંયમ અને સયમ ૬૦ ૩૧/૨), મે પાપ રાગ અને દ્વેષ, પાપી ક` પેદા કરે છે . ( ઉ૦ ૩૧/૩ ), એ પ્રમાણે આગળ (૩૦ ૩૧/૪ થી ૩૧/ર૦ સુધા ). મ.ભા. માં આ પુતિને ઉપયાગ કરાયેલે છે. વનપર્વ ૧૩૪/૩ થી ૨૨ માં અષ્ટાવક્ર –બન્દી-વિવાદમાં અષ્ટાવક્ર બન્નીને પરાજય કરે છે ત્યાં અને ઉદ્યોગપમાં વિદુર ધૃતરાષ્ટ્રને શિખામણ આપે છે ત્યાં ઉદ્યોગ. ૩૩/૪૩ થી ૧૦૨ માં
(ર) ચર્ચા-પ્રશ્નમાત્તરી દ્વારા વિષયનિરૂપણ
મ.ભા, માં વનપર્વ ઍ. ૩૧૩ માં ભારતીય સુનીતિધર્મનુ શુભ તત્ત્વ યક્ષપ્રશ્નોત્તર–યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચેના સંવાદમાં વધ્યુ છે. ૧ ૩૦ નુ અધ્યયન ૨૩ મું કુમાર શ્રમણ કેશો અને ગૌતમ સ્વામી, અનુક્રમે પાર્શ્વનાથની પરમ્પરાના સાધુ અને મહાવીરસ્વામીના શિષ્ય વચ્ચેના સંવાદ દ્વારા પાસનાથ અને મહાવીરસ્વામીના ધર્માંના નિયમા તથા ત્રતેા વિશે વિશદ ચર્ચા કરે છે, ખુલાસા થાય છે, અને છેવટે મહાવીરસ્વામીના ધમ યુગાનુરૂપ હાઇને એને દેશી સ્વીકાર કરે છે. વનમાં અને શાન્તિપČમાં આવી બીજી ટૂંકી પ્રશ્નોત્તરીએ આવે છે. યક્ષપ્રશ્નોત્તરના જેવી, પણ એના મુકાબલે આ પ્રશ્નોત્તરી નાની ગણાય.
૧ આ અધ્યાયના ૧૩૩ મ્હાકા પૈકી ૫૯ શ્લાક મ.ભા.ની સમીક્ષિત વાચનામાં પ્રક્ષિપ્ત ગણેલા છે. પણ એથી ઉપર્યુંકત વિધાનને બાધ આવતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
અદત
સૂચિ [ જમણી બાજુ પૃષ્ઠના આંક આપવામાં આવ્યા છે.] અચિત્ત
આરંભે અચેલક શ્રાવકે
૮૫ આલાર કાલામ અણગાર ૨૩, ૩૩, ૭૦ “આર્યવેદ'
૧૧, ૧૩, ૨૧ આશ્રમધર્મ ૫૦, ૫૧, ૫, ૭૮ અનસૂયા
આસુરિ અનાસક્તિ યુગ”
ઇરાકુ અપકાય
દન્દ્ર અપજીવ
ઇન્દ્રધુમ્ન અપ્પમાદ વગો’
ઈન્દ્રિયગ્રામ અપ્રમાદ પર, ૫૪, ૭૦, ૭૧ ઈશોપનિષદ” અમૃત
૫૧, ૫, ૭૦ ઉદાવતુ અયોધ્યા કાંડ' ૭૭, ૮૧ ઉદ્રક રામપુત્ર અર્જુન
૮૦, ૮૧ ઉપનિષદ ૫, ૭૧, ૭૭, ૭૯ અલંકાર
ઉપસર્ગો અશ્મન, બ્રાહ્મણ
‘ઉમામહેશ્વરસંવાદ અશ્વશેષ
૫૪ અષ્ટાવક અષ્ટાવક્રીય’
૭૯: કપિલા, બ્રાહ્મણ અસંસ્કૃત'
૬૯ કરાલ, જનક ૭૫, ૭૬ અંગુત્તરનિકાય' ૮૫ કર્મ ૬, ૨૩,૨૫, ૩૭,૫૦૬૩,૬૮,૭૬ આચારાંગ સૂત્ર' ૫૪, ૫૫ કપ આછવક પંથ ૮૫ " કલ્પસૂત્ર'
૭૧ આતુરપ્રત્યાખ્યાન' ૫૪ 3 કળાર, જનક ૭૫, ૭૬ આનંદ, બુદ્ધના શિષ્ય ૮૫ કપાત લેયા ૪, ૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ओघ
Page #107
--------------------------------------------------------------------------
________________
:
૪૮
કાયોત્સર્ગ ૩૫ “છનિપાત
૮૫ કાલકક્ષીય, મુનિ
જનક ૭૨, ૭૩, ૭૫, ૭૬, ૭૮, કાલગણના
૭૯, ૮૦, ૮૧, ઇન્દ્રધુમ્નને કાર્ણવેદ' ૬૪, ૮૦ પુત્ર, ૭૯, કરાલ ૭૫, ૭૬, કિસ સંકિચ્ચ
કળાર ૭૫, ૭૬, જનદેવ ૭૭, કૃષ્ણ જાતિ
૮૦, દેવરાત ૭૭, દૈવરાતિ કૃષ્ણ ભગવાન
૭૭, ધર્મધ્વજ ૭૮, નમિ ૭૨, કૃષ્ણ લેસ્યા
૭૪, નિમિ ૭૫, મખાદેવ ૭૫, કૃણ વર્ણ
મહાજનક ૭૩, સીરધ્વજ ૮૧ કશિ કુમારશ્રમણ
જનદેવ, જનક ૭૭, ૮૦ કૌશલ્યા, રાણ ક્ષેમદશ
જયષ
૨૭, ૬૧ ગણરાજ્ય
જાતક' ૭૩, ૭, નિમિ જાતક ગન્ધર્વદત્તાતંભક' ૮૧
૭૫, ૭૭, “મહાજનક ગાંધીજી
જાતક’ ૭૭ ગીતા,” “ભગવદ્ગીતા’ ૬૩, ૬૪, ૬૮, જાતક અકથા' ૭૨,
૬૯, ૮૦, ૮૩, “બ્રાહ્મણ જાતિ ગીત ૩૪, “વૃત્રગીતા'
૮૩, “હારિત ગીતા ૬૪ જૈન શાસ્ત્ર ગુપ્ત
૩૦ જ્ઞાન ગુપ્તિ
ટીકાકારે ગોચરી
તાપસ गोकपिलीय
તહાવો' - ૫૫, ૭૦, ૮૮ તિર્યંચ ગ્રામકંટક ભાષા
૩૧ તીર્થકર
૫૦ તૃષ્ણા ૧૦, ૧૩, ૧૪, ૫૬,૫૭, ૭૨ ચિત્રશાલા પ્રેસ
૩૪ તથ્થાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ดี : * ง 3 4 4 3 5 * * *
જન
૩૦
૩૩
ચિત્ર
૫૮
Y
Page #108
--------------------------------------------------------------------------
________________
તૃણુાયાગ તે લેસ્યા
७४
૪૯, ૮૪
૧
}, ૮૦
}i
૧
७७
७७
७०
૪૬
૬૩
- ધમ્મપદ′ ૩, પ, ૧૩, ૫૪, ૫૭,
ધર્મધ્વજ, જનક ધર્મરાજ (જીએ યુધિષ્ઠિર ) ૨૪,
૧૮, ૧૯, ૨, ૭૩, ૭૨, ૮૨ ૭૮, ૮૦
૪, ૬૯, ૭૨, ૭૪, ૮૨,
૮૩
૮૦, ૮૨
૧૧, ૧૨, ૮૮
૪૮, ૮૪
૭૨, ૭૪, ૭૫, ૮૨
૭૫, ૭૮
૭૪
૭૩
ત્રમ
• ત્રિપિટક '
विद्य
દુર્યોધન
દેવરાત
દૈવરાતિ, જનક
‘ધુમપત્રક ’
દ્રોણ
ધનશ્રો
ધર્મવ્યાધ
ધૃતરાષ્ટ્ર
ધૂમ્રવ
નિમ *નમિપ્રત્રજ્યા ’
ના
નારદ
નદચ્છ
નદિવસ ન નિદ્રા
નિમિ
2 3 1 3
૮૫
७७
}ર
હા
૭૫, ૭૭
* નિમિજાતક '
નિર્વાણુ
નિમ્ર થા
નીલકં, પ
નીલ જાતિ
નીલ લેસ્યા
નીલ વણુ
नेमकुमार
ન્યાય
પદ્મ લેસ્યા
પરમઋષિ
પરમિષ
પરમકલ જાતિ
પરાશર
પગ્રિહ
પરિવ્રાજક, સ ંપ્રદાયા
પૂરણ કાશ્યપ
પ્રકૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨, ૩૦, ૫૯, ૬૭
૮૫
* પાત જલ યોગસૂત્ર
પાર્શ્વનાથ
"
· પાંચમા વેદ ' પુણ્યવિજયજી, મુનિ
' પુગ્ગા'
પૃથ્વી
૭૫, ૦૭
22 ઉ
૪૯, ૨૪
૪૮, ૨૪
૭૫
७८
૪, ૮૪
૬૩
૪
૮૫
.
७९
૧૧, ૧૩
૬૫
પરી
૨૯
પડ્યેાપમ
૮૪, ૮૭
પંચશિખ, સાંખ્યાચા` ૭૭,૭૮,૮૦
७०
L
૬૪, ૮૦
*ટસદ્ધ કું
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રતિબુદ્ધ
૬૯, ૭૦
૮૮
७७
૮૧
૫૮
પS.
199
૬૧, ૨, ૩, ૬, ૭, પ્રતિભા
૬૯, ૭૫, ૭૮ પ્રમાદ ૫૨, ૫૩, ૭૦, ૭૧ બ્રાહ્મણ (ગ્રંથો) ૮૦, ૮૪ ફેસબોલ ૭૨, ૭૩, ૭૫ બ્રાહ્મણ ગીતા' ૩૪ બન્દી
“બ્રાહ્મણવઓ” ૩, ૫૯, ૬૨ બાલકાંડ'
“ભગવદ્ગીતા' ૬૩, ૬૪,૬૮, ૧૯, बालरामायण
૮૦, ૮૩ બાલવગે'
ભરત ચક્રવર્તી બિસસ્તોપાખ્યાન'
ભાડ પક્ષી ૪૧, ૭૨ બુધ્યમાન
ભાંડારકર એરિએન્ટલ ઇન્સ્ટિટયુટ૭ ૨૭, ૫૦, ૭૬
૫૯, ૮૫ બુદ્ધ, શાક્યમુનિ ૬૧, ૭૯, ૮૫ ભીમ
૪૬, ૮૩ "બુદ્ધચરિત' (અશ્વઘોષનું) ૭૯ ભીષ્મ
૪૬, ૬૯, ૭ બહદારણ્યક ઉપનિષદ
મફખલિ ગોસાલ
૮૫ બ્રહદ્રથ
મખ બો ધસવ
મખાદેવ, જનક - ૭૫ બોધ, ઋષિ
૭૪. મનુ, રવાયંભુવ ૨૪, ૬૧ બૌદ્ધ ૭૩, ૭૪, ૭૬, ૭૯, મન્યુ બૌદ્ધ તત્વજ્ઞાન
૭૮ મહાજનક, જનક બૌદ્ધ શાસ્ત્ર ૫૪, ૭૨ મહાદેવ 역
મહાવગ” બ્રહ્મકત
મહાવીર સ્વામી ૩, ૭૧, ૮૮ બ્રહ્મપદ
મહાવસ' બ્રહ્મા
મહાભારત બ્રાહ્મણ ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, મહાભારત' ની સમીક્ષિત વાચના ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭,
૬૭, ૮૮ ૩૪, ૩૫, ૫૮, ૫, ૬૦, મહેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૭૭
૭૪
-
૫૦
૭૨
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૧
મિથિ
माहण • ૬૩ રકતવણ
૪૮, ૮૪ માંડવ્ય, ઋષિ
રાજધર્મ મિગાજિન, ઋષિ
રાજશેખર
૮૧
રામાયણ’ વાલ્મીકિનું ૭૨, મિથિલા ૪૧, ૪૨, ૭૩, ૪, ૭૮, ૭૫, ૭૭, ૮૧ ૮૦, ૮૧
રામાયણ’ (જન) ૮૧ મુનિ ૨૨, ૨૫, ૨૬, ૨૮, ૩૦, લેશ્યા
૪૯, ૬, ૪૦, ૫૦, ૫૫, ૬૦, ૬૪, ૬૫, લોહિત જાતિ
વનસ્પતિ મુનિ ધર્મ
૫૯, ૬૫ વરુણ મૃત્યુ ૪, ૫, ૮, ૯, ૫૦, ૫૧, પર,
૪૮, ૭૬, ૮૪ ૫૩, ૫૪, ૫૫, ૨૬, ૭૦
વસતિ મેધાવી
વસિષ્ઠ મેનિયર વિલિયમ્સ
વસુદેવહિંડી
વાજસનેયી સંહિતા" યમ
. ૫૩ વિકૃતિ યક્ષ
૮૮ વિજયઘોષ “યક્ષપ્રશ્નોત્તર'
૬૩, ૭૮, ૭૯ યજ્ઞ ૩૫, ૬૬, ૬૭. વિદુર
૫૧, ૫૮ યવિભાગ યોગ' ૬૮ વિધિત્સા યાબી, પ્રો. ૨૧, ૮૭ વિધિનિષેધ યાજ્ઞવલકય ૭૬, ૭૭, ૭૯ વિન્ટનિંદ્રઝ, ડો. યુધિષ્ઠિર (જુએ ધર્મરાજ) ૨૪, ૮૮ વિસર્ગ
૮૬, ૮૭ મૂ૫
૨૩ વિષ્ણુ યોગ ૭૬, ૭૭, ૭૮, ૭૯ “વૃત્રગીતા' ચોમયજ્ઞ
વૃત્રાસુર યોગાચાર
૭૦
કર, ૭૦, ૭, ૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
મેય
ર૭, ૧
વિજ્ઞાન
વેદ
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૭
૪. 79
૭૮
સીતા
૮૫
वेदसंपन्न
૧ વ્યાસ ૫૧, ૫૬, ૬૨, ૬૪, ૭૦,
૭૦, ૮૩ શતપથ બ્રાહ્મણ’ शतसाहस्रो संहिता શપ્યા
૨૯, ૩૨ શાન્તિતીર્થ
શાંકરભાષ્ય' શિવધનુષ શીવલી, રાણું ૭૩, ૭૪ શુકદેવ ૫૨, ૫૬, ૭૦, ૭૯ શુકલ જાતિ શલ યજુર્વેદ
૭૯ શુકલ લેસ્યા ૪૯, ૮૪ શુકલ વર્ણ
૪૮, ૮૪ શ્રમણ ૩, ૧૭, ર૫, ૩૧,
૫૯, ૭૨ : શ્રમણપત્થ શ્રમણ પરસ્પર
૬૦, ૮૨ श्रोत्रिय સચિત્ત સનકુમાર સનસુજાત સનાતન ધર્મ સમણ સમિધ
સહસ્સવગે' . સંભૂત સંયુક્ત નિકાય સંસારશુદ્ધિવાદ સાગરોપમ સાતા સાંખ્ય ૬૨, ૭૫, ૭૭, સખ્યમ” સાંખ્ય શાસ્ત્રી કપિલ સાંડેસરા, ડો.
૭૭, સીરધ્વજ, જનક સુકેતુ સુગુપ્ત સુલભા સુતું સૂત્રકૃતાંગ' સમશ્રી લંભક” રસ્થાવર સ્થાવર (જીવ) સ્નાતક સ્મૃતિ સુચાઓ સવ સ્વયંસંયુહ સ્વાયંભુવ મનુ ૨૪, ૧ હાવિન્દ્રદાસ, પંડિત ૫૪
શ્રીકૃષ્ણ
ઉ૫
૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
ale na lang po te leren
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________ allobllo Re es Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com