SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય 1 ર્યા પ્રમાણે હું નિર્મમ થઇને) મંત્રકૃત કર્મ કરીશ તે, હે દ્વિજ ! એમાં મારે કઈ અપરાધ થશે નહિ. उपपन्या यतिस्तूष्णीं वर्तमानस्ततः परम् । અધ્યપિ નિદિ કવાર મહામહે શાશ્વ. ૨૮૨૮ અધ્વર્યની ઉપપત્તિથી યતિ ચૂપ થઈને ચાલવા મંડ. અને અધ્વર્યુ પણ નિર્મોહ થઈને માનસિક મહાયજ્ઞ કરવા મંડયા. હિંસક યજ્ઞની નિંદા અને એનું ખંડન તથા અહિંસક યજ્ઞ અને અહિંસાધર્મની સર્વશ્રેષ્ઠતા વિશે મા ભા. શાંતિ સ. ૨૫. (વિનુગીતા ) અને શાંતિ. . ર૭ર (યજ્ઞનિંદા) માં “યજ્ઞથી મળતું સ્વર્ગ અને એનાથી થતે તપનાશ” આ બે લાભાલાભને લક્ષ્યમાં લેતાં “યજનમાં હિંસા ન જોઈએ” એમ જલ્સાવવામાં આવે છે. (તમાજિંતા ન ચયિા ) શાંતિપર્વના આ ભાગમાંના સંખ્યાબંધ અધ્યાયો અહિંસક ધર્મનું વિવરણ કરે છે. ઉ. ના અત્રેના લેકે પણ હરિકેશ બલ નામના જૈન મુનિ (યતિ) અને યજ્ઞ કરનાર બ્રાહ્મણે વચ્ચેના સંવાદમાંથી લીધેલા છે. અને મ.ભા. ની જેમ આમાં પણ બ્રાહ્મણે યતિના ધર્મોપદેશના તત્વને તથા અહિંસક યજ્ઞ તપ છે. આચારને માન આપે છે. વિશેષ નેધપાત્ર એટલા માટે કે મુનિ હરિકેશ ચાંડાલપુત્ર છે. મ.ભા.ના. અહીં ટાંકેલા શ્લેક આશ્વમેધિક પર્વાન્તર્ગત અનુગીતામાં બ્રાહ્મણ અને બ્રાહ્મણ વચ્ચેના જ્ઞાનસંવાદમાંથી લીધેલા છે. ૧. ઉતર્યા હતાય મર્ણ રાત્તિ તે એમ શાંતિ. અ. ૨૬૩-૩૮માં ચ થી મા ને જુદો પાડે છે. પં. નીલકંઠ પોતાની ટીકામાં માં માનસિક (શાનિત અ. ૨૬૩-૩૭) એ પ્રમાણે પણ શબ્દનો અર્થ કરે છે. ભાંડારકર એરિએન્ટલ ઈન્સ્ટિટયૂટની મ.સા.ની પ્રમાણભૂત ગણાતી સમીક્ષિત વાચનામાં પણ મખ” શબ્દને અર્થ ઉપર મુજબને જ ને છે ફિસિયૂવ ૨૩, પૃ.૧૩૦૨, શાંતિ. ૨૫૫-૩૭] અનુગીતા પર્વને [આધમેધિક–પવન્તર્ગત] આઝોક અહિંસા ઉપર છે તે અને આશ્વ. ૨૮માંના આ લોકોને વાપર સંદર્ભ નેતાં અહીં આજ અર્થ લાગુ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy