SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય ] યમ વિશે કહેતાં એને આત્માવસ—આત્મામાં જ લીન મહેલ છે, (ઉદ્યોગ. ૪૨/૬) કે જેના આદેશથી કોધ પ્રમાદ અને લેભરૂપી મત્યુ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (ઉદ્યોગ. ૪૨/૭) કામ અને ક્રોધ રૂપ મૃત્યને બાલ-અજ્ઞાનીએ-સ્વાધીન થાય છે, પરંતુ ધીર પુરુષો તે વૈર્ય વડે મત્યને તરી જાય છે. (ઉદ્યોગ. ૪૨/૧૧) અને વિશેષ સમજાવતાં સ્પષ્ટ છે છે કે “અપ્રમાદી આચારવાળાને તૃણના વાઘની જેમ મૃત્યુ શું કરી શકે એમ છે તારા શરીરમાં જે ક્રોધ લોભ અને મહવાળે અન્તરાત્મા છે તે મૃત્યુ છે. આવી રીતે મૃત્યુ ઉત્પન્ન થાય છે એમ જાણીને જે જ્ઞાનમાં સ્થિતિ કરે છે તે મૃત્યુથી ડરતે નથી, કેમકે મય મત્યની પાસે આવતાં જેમ વિનાશ પામે છે તેમ માન્ય જ્ઞાન પાસે ના પામે છે.” * अमूढवृत्तेः पुरुषस्येह कुर्यात् किं वै मृत्युस्ताण इवास्य व्याघः । स क्रोधलोभौ मोहवानन्तरात्मा વૈ મૃત્યુતંવરને જરૂર एवं मृत्यु जायमानं विदित्वा જ્ઞાને તિgના વિમેતી જ્યો विनश्यते विषये तस्य मृत्युमृत्योर्यथा विषयं प्राप्य मर्त्यः॥ વાળ. કરા૫- મૃત્યુ વિશે એવો નિર્ભય–નાની–ભાવ મ.ભા. માં અનેક ૫. “ધર્મપર’ પુવો ગાથા ૪૯થી૪૭/૩-૪, અને આ ગ્રંથમાં મા શાંતિ. ૧૭૫/૧૮-૧૯ ના કે મળતા છે. શાંતિ. ૧૭૫/૧૨ ૧૩ ૧૮, અને શાંતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy