SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ [ મહાભારત અને ઉત્તરાધ્યયન સન્ન સ્થળાએ દેખાય છે. ( સ્ત્રી. ૭/૨૩-૨૪, શાંતિ. ૧૫/૫૮, આશ્ર. ૪૬/૪૬ થી ૪૯, આશ્વ, ૫૧/૨૯) જન આગમામાં પણ આવું છે. કથન ‘ આતુર પ્રત્યાખ્યાન' અને 4 છે. · આચારાંગ સૂત્ર' માં આવાં આતુર પ્રત્યાખ્યાન 'માં “ કદી નહિ મેળવેલું અમૃતતુલ્ય જિનસુભાષિત મેં મેળવ્યું છે અને સતિને। માં મેં સ્વીકાર્યાં છે, એટલે હું મરણથી બીતે। નથી. ધીર પુરુષે પણ મરવાનુ છે અને કાયરે પણ જરૂર મરવાનુ છે. બન્નેએ મરવાનુ જ હાય તે। ધીર થઇને મરવું શ્રેષ્ઠ છે. શોલવાને પણ મરવાનું છે અને અશીલવાને પણ જરૂર મરવાનુ છે, તેા શીલવાન થઇને મરવું શ્રેષ્ટ છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય એ ત્રણને માટે જે અપ્રમાદ—સાવધાની (ઉવો) ક રાખશે તે સંસારથી છૂટી જશે. "" ૨૭૭/૧૨–૧૮ એ શ્લોકા અને ‘ધમ્મપ’ની ગાથાએ લગભગ શબ્દશ; સરખી છેઃ पुप्फानि हेव पचिनन्तं व्यासत्तमनसं नरम् । સુત્ત નામં મદોષો વા મખ્ખુ ગાય ગતિ ॥ ધમ્મ૫૬ ૪૭–૪ આસકત થયેલા પુરુષને એ ફૂલ વીણતા હોય ને જ, સૂતેલા ગામને મહાઆધ– મહાપૂરતી પેઠે, મૃત્યુ પકડીને ચાલ્યું જાય છે. મ.ભા શાંતિ. ૧૭૫/૧૮માંમહૌણમહાપૂર” એવું પાઠાન્તર છે જે ‘ ધમ્મપદ ' સાથે મળે છે. વળી ૪૮-૫માં પૂર્વી પુત્ક્રાન્તિ॰ ઇત્યાદિ સમાન છે, પણ ઉત્તરા - ધમ્મપદ એ પ્રમાણે ભિન્ન છે. C મહાદ્દગવેગ ’મહાર અત્તિત્ત ચૈવ જામેલુ અન્તજો તે વર્ષ ૭. માં મૈં, ૨૩/૬૬થી૬૮માં જરા અને મરણને કહ્યું છે. આ ખધાંની સાથે બૌદ્ધશાસ્રની પરિભાષામાં ોષ [૪]ના અથ મનુષ્યને તાણી જનારી તૃષ્ણા’ એવેશ થાય છે અને એ ચાર જાતની છે. ષિ જ. પૃ.૧૩૯] એ ખ્યાલમાં રહેવુ જોઈએ. " ૬. પ્રાકૃત જીવોન(> સ. ૩પોન)ના આ અપૂ. મુનિશ્રી પુણ્યવિજય– છએ અંગત વાતચીતમાં કહ્યો હતા. પં. હરાવિન્દદાસના પ્રાકૃત શબ્દશમાં એના ‘ સાવધાની ’ એવા અર્થ આપ્યા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy