SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહાભારત अन्यो धनं प्रेतगतस्य भुङ्क्ते वयांसि चाग्निश्च शरीरधातून् । द्वाभ्यामयं सह गच्छत्यमुत्र પુષ્યન પાપન ર વેષ્ટથમાનઃ (ઉદ્યોગ. મ. ૪૦-૬) उत्सृज्य विनिवर्तन्ते ज्ञातयः सहृदः सुताः। પુષ્કાના વૃક્ષા7યથા તાત પતંત્રિા: II (ઉદા..૪૦-૭) अग्नौ प्रास्तं तु पुरुष कर्मान्वेति स्वयं कृतम् । તસ્મા પુરુષો સ્નાર્થ ચિનુયાજી (ઉ.વ. ૪૦૦૨૮) अनुगम्य विनाशान्ते निवर्तन्ते ह बान्धवाः । શશી શિષ્ય પુરુષે જ્ઞાતિવા સુદસ્તથા II (શાંતિ. ૩૨૨-૭૪) મરણ પામેલાનું ધન બીજા ભેગવે છે, પક્ષીઓ અને અગ્નિ એના શરીરની (સપ્ત) ધાતુઓને ખાય છે, (મરનાર તે) પછી પુણ્ય અને પાપ એ બેથી વીંટાઈને એમની સાથે (પરકમાં) જાય છે. સંબંધીઓ, સહદે અને પુત્રો, ફળ ફૂલ વિનાના ઝાડને પક્ષીઓ ત્યજી દે છે તેમ, (મૃતદેહને) છેડીને પાછાં વળે છે. ૫ અગ્નિમાં નાખેલા પુરુષની પાછળ એનું સ્વયંકૃત કર્મ –પોતે કરેલું કર્મ જાય છે, માટે પુરુષે યત્નપૂર્વક ધીરે ધીરે ધર્મને સંચય કરે. (મનુષ્યનું) મૃત્યુ થયા પછી એના બાંધે સંબંધીઓ અને સહદો એની પાછળ પાછળ (સ્મશાન સુધી) જઈને પુરુષને અગ્નિમાં ફેંકી પાછા વળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy