SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર ૭. જનકરાજ ઉપનિષદ, રામાયણ, મહાભારત, જૈન શાસ્ત્ર, બૌદ્ધશા ઈત્યાદિ ઠેકાણે જનકરાજનું પુણ્યનામ સુપ્રસિદ્ધ છે. જનકના નામે સર્વ ઠેકાણે અનેક કથાઓ અનેક પ્રકારે કહેવાઈ છે. સામાન્યત: જનક મેક્ષશાસ્ત્રકુશળ નિઃસંગષણે રાજ્ય ચલાવતે રાજા, કે નિઃશ્રેયસાભિલાષી કે દાનવીર કે જ્ઞાને પાસક, એવી રીતે નિરૂપાયેલો છે. અહીં મૂકેલો મ.ભા.ને શ્લોક માંડવ્ય ઋષિએ પૂછવાથી વિદેહરાજે તૃષ્ણ વિશે ગાયેલા ગ્લેમાને છે. ઉ. નો શ્લોક વિદેહરાજ નમિએ રાજ્ય ત્યાગીને અભિનિષ્ક્રમણ કર્યું–દીક્ષા લેવા પ્રયાણ કર્યું–ત્યારે એને “રાજ્ય અને કામો ભોગવવા, રાજે છતવાં, યજ્ઞયાગાદિ વડે યજન કરવું, અને ત્યારબાદ પ્રવજ્યા ગ્રહણ કરવી” એમ સમજાવતા ઇજને નમિએ એની દલીલેનું પકવ વૈરાગ્ય પડે નિરસન કરતાં કહેલા શ્લોકમાંથી લીધેલ છે. ઉ. ની કથામાં વિદેહરાજ નમિ ઈન્દ્રના સમજાવવા છતાં શ્રમણ થયે તથા કામોમાંથી નિવૃત્ત થયે એવો ઉપસંહાર છે. મ.ભા. શાંતિ. સ. ૧૮ માં વિદેહરાજ ધન, સંતાન, દારા અને પાવકમાર્ગ (યજ્ઞો દ્વારા આચરાતે વૈદિક માર્ગ ?) છોડીને ભિક્ષ થવા તૈયાર થયો હતો, તેને રાણી કૌશલ્યાએ ઉ. માં ઈન્દ્ર જેવી દલીલ કરે છે તેને મળતી પણ ઘણું વધુ ૧. શાંતિ. ૧૧૯ માં અલ્પ પાઠાન્તરે આવતે આ લોક નિરાશાના આવેગમાં તણાઈને “જનકે ગાયેલી ગાથા” તરીકે ઘર્મસજ ગાય છે. પણું ધર્મરાજને વૈરાગ્ય “સર્વભૂતાનુકમ્પા” તથા તેથી કામમાં આવેલો વૈરાગ્ય નથી, પણું યુવમાં સંબંધીજનના ક્ષયના દુઃખ વડે આવેલ મુગ્ધ વૈરાગ્ય છે. બૌદ્ધગ્રંથોમાં જાતક અકથા ફેસબોલ પિ૩ર૪પ, અને અધ ગાથા ગાથા, ૨૪૭-૪૮માં] સં. યુર નિકાય [૧ પા.૧૪૪ ], મહાવંસ [૩, પા.૪૫૩] માં થોડા પાઠાન્તર આ પદ્ય મળે છે. ધમ્મપદમાં સુખવર્ગની ગાથાઓમાં “કુસુફ ત નમ એ કલાકપાદ ગાથા ૧૯૭ થી ૨૦૦૧ થી ૪ માં છે. એમાં ૨૦૦૪ માં બે ચરણ રુકુલ મત કામ રેસ નો વસ્થિ વિરાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy