Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 64
________________ ઉત્તરાયન સૂત્ર ] ૯. આત્મવિજય जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एग जिणेज्ज अप्पाणं एस से परमो जओ॥ अप्पाणमेव जुज्झाहि किं ते जुज्ञण बज्झओ। अप्पाणमेवमप्याण जइत्ता सुहमेहए ॥ पश्चिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥ (ા. ૧-૨૪ થી ૩૬) દશ લાખ યોદ્ધાઓને દુષ્ય સંગ્રામમાં કોઈ જીતે, એના કરતાં પિતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. તારી જાતની સાથે જ યુદ્ધ કર બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સુખ પામે છે. પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લેભ તથા દુજય એવી પિતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ ૧ થી ૩ (૨) ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114