________________
ઉત્તરાધ્યયન સૂત્ર]
सोच्चाणं फरसा मासा दारुणा गामकण्टगा।
तुसिणीओ उवेहेज्जा न ताओ मणसीकरे।। १३ हओ न संजले भिक्खू मणं पिन पओसए।
तितिक्ख परमं नच्चा भिक्खू धम्मं विचिन्तए। समणं संजय दन्तं हणेज्जा कोइ कत्थई । नत्थि जीवस्स नासु ति एवं पेहेज्ज संजए ।
(1. ૨-રપ થી ૨૭)
કઠોર, દારુણ અને ગ્રામકંટક ભાષા સાંભળવામાં આવે તે ભિક્ષુએ મૌન ધારણ કરીને એની ઉપેક્ષા કરવી એ વાણીને મનમાં લાવવી નહિ.
૨૫ - (૧૩) કેઈ મારે તે પણ ભિક્ષુ કેપ ન કરે કે મનથી પણ એના ઉપર દ્વેષ ન કરે. ક્ષમાને ઉત્તમ જાણને ભિક્ષુએ ધનું ચિન્તન કરવું.
સંયમી અને ઇન્દ્રિનું દમન કરનાર શ્રમણને કયાંક કોઈ હણે તે “જીવનો નાશ થતો નથી. એ પ્રમાણે એ સંયમી શ્રમણે ચિન્તન કરવું.
૨૭
૧. ઇન્દ્રિયગ્રામને કાંટા જેવી અમારી લાગે તેવી વાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com