Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 26
________________ ઉત્તરાધ્યયન સુત્ર] (પુત્ર) ઉન્મામિ સૌમિ સવલો પરિવાIિ अमोहाहिं पडन्तीहिं गिहंसि न रई लभे ॥ (પિતા) વેજ બન્માદો ળ વ પરિવારો का वा अमोहा वुत्ता जाया चिंतावरो हुमे ॥ (૫) મન્વMTSભાગો રોનો પરિવારિણી अमोहा रयणी वुत्ता एवं ताय विजाणह ॥ (. ૪-૨૨ થી ૨રૂ) (પુત્રો બોલ્યાઃ ) “ચારે કેરથી ઘેરાયેલા આ લેક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે, અને અમેઘ (આયુષ હરણ કરવામાં અમેઘ રાત્રિઓ) પડે છે, આમ અમે ગૃહવાસમાં આનંદ પામતા નથી.” (પિતાએ કહ્યુંઃ) લેક ઉપર કેણુ પ્રહાર કરે છે અને એ કેનાથી ઘેરાયેલો છે? અમોઘ કેને કહે છે? હે પુત્રે ! આ જાણવાને હું આતુર છું.” (પુત્રે બેલ્યા :) “લેક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી વેરાયેલો છે. અમેઘ રાત્રિને કહી છે. હે પિતા! આ પ્રમાણે તમે જાણે.” ૮ (૮) ૧. અહીં “અમેઘને અર્થ “રાત્રિ' કરી છે તે નીચેના માંક લોક ૮ (ઉ. અ. ૧૪/ર૦) ના આધારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114