________________
ઉત્તરાધ્યયન સુત્ર] (પુત્ર) ઉન્મામિ સૌમિ સવલો પરિવાIિ
अमोहाहिं पडन्तीहिं गिहंसि न रई लभे ॥ (પિતા) વેજ બન્માદો ળ વ પરિવારો
का वा अमोहा वुत्ता जाया चिंतावरो हुमे ॥ (૫) મન્વMTSભાગો રોનો પરિવારિણી अमोहा रयणी वुत्ता एवं ताय विजाणह ॥
(. ૪-૨૨ થી ૨રૂ)
(પુત્રો બોલ્યાઃ ) “ચારે કેરથી ઘેરાયેલા આ લેક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે, અને અમેઘ (આયુષ હરણ કરવામાં અમેઘ રાત્રિઓ) પડે છે, આમ અમે ગૃહવાસમાં આનંદ પામતા નથી.”
(પિતાએ કહ્યુંઃ) લેક ઉપર કેણુ પ્રહાર કરે છે અને એ કેનાથી ઘેરાયેલો છે? અમોઘ કેને કહે છે? હે પુત્રે ! આ જાણવાને હું આતુર છું.”
(પુત્રે બેલ્યા :) “લેક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી વેરાયેલો છે. અમેઘ રાત્રિને કહી છે. હે પિતા! આ પ્રમાણે તમે જાણે.”
૮ (૮)
૧. અહીં “અમેઘને અર્થ “રાત્રિ' કરી છે તે નીચેના માંક લોક ૮ (ઉ. અ. ૧૪/ર૦) ના આધારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com