Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 25
________________ [મહાભારત Sત્ર ઉવારા. एवमभ्याहते लोके समन्तात् परिवारिते । अमोघासु पतन्तीषु किं धीर इव भाषसे ॥ પિતાવાર ! कथमभ्याहतो लोकः केन वा परिवारितः । अमोघाः काः पतन्तीह किं नु भीषयसीव माम् ॥ ત્ર ઉવીરો मृत्युनाऽभ्याहतो लोको जरया परिवारितः । अहोरात्राः पतन्त्येते ननु कस्मान्न बुध्यसे ॥ (શાંતિ. સ. ૭૫-૭ થી ૨ ને . ર૭૭૭ થી ૨) ચારે બાજુથી ઘેરાયેલા આ લેાક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે અને અમેઘ (આયુષ્ય હરણ કરવામાં અમેઘ રાત્રિ દિવસે ) પડે છે, છતાં તમે ધીર પુરુષની પેઠે કેમ બેલે ?૮ પિતાએ કહ્યું : લેક ઉપર કોણ પ્રહાર કરે છે અને એ કોનાથી ઘેરાયેલા છે? અમેઘશું પડે છે? તું મને આમ શા માટે બિવડાવે છે?૯ પુત્રે કહ્યું: લેક ઉપ૨ મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી ઘેરાયેલ છે, દિવસ અને રાત પડે છે, એ કેમ જાણતા નથી ?૧ (૧૦) ૧. અહીં અમોઘ'ને અર્થ “રાત્રિ દિવસ' કર્યો છે તે નીચેના કમાંક શ્લોક ૧૦ (શાંતિ. ૧૭૫/૯) ના પાઠના આધારે છે. આ પછીને મ. ભા. શાંતિ. ૧૭૫/૧૦ મા શ્લોકમાં માત્ર “અમેવા રાત્રિ' ને જ ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114