Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 27
________________ [મહાભારત ૨. તૃષ્ણ यत्पृथिव्यां वीहिर्यवं हिरण्यं पशवः स्त्रियः। सर्वं तन्नालमेकस्य तस्माद्विद्वाञ्छमं चरेत् ॥ (अनु. अ ९३-४४) (આવા કે અલ્પ પાઠાન્તર સાથે આદિ. ૮૫-૧૩, ઉદ્યોગ. ૩૯-૮૫, અને દ્રોણ. ૬૩-૮ માં છે.) न तल्लोके द्रव्यमस्ति यल्लोकं प्रतिपूरयेत् । समुद्रकल्पः पुरुषो न कदाचन पूर्यते ॥ (अनु. अ. ९३-३६) ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते । संगात्संजायते कामः कामाक्रोधोऽभिजायते ॥ (મીમ. 1 રદ્દર, પીતા.. ર-દૂર) પૃથ્વી ઉપર જેટલાં ડાંગર યવ સુવર્ણ પશુઓ અને સ્ત્રીઓ છે તે સર્વ એક મનુષ્યને સંતોષવા પૂરતાં નથી, માટે વિદ્વાને શમ–સંતોષ રાખવે. આ લેકમાં એ કઈ પદાર્થ નથી, જે જગતને–એની તૃષ્ણાને-પરિપૂર્ણ કરે. પુરુષ તે સમુદ્રકલ્પ–સમુદ્ર જે છે, એ કદી પૂર્ણ થતું નથી. વિષયોનું ધ્યાન કરનાર પુરુષને એમાં સંગ–આસક્તિ થાય છે, સંગમાંથી કામ–કામના ઉત્પન્ન થાય છે, કામમાંથી (એ દુપૂર હોવાથી) ક્રોધ ઉત્પન્ન થાય છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114