Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh
View full book text
________________
પાવનચરણે
つ
અધ્ય
શાસ્ત્રવિશારદ,
યોગનિષ્ઠ, શ્રીમદ્ ભુદ્ધિસાગરસૂરીશ્વરજી સદ્ગુરૂદેવ !
પૂર્વાચાર્યાંની પદ્ધતિને આપે આધ્યાત્મિક ૧૫૦ ગ્રંથા રચી અનેકધા
અધ્યાત્મજ્ઞાનદિવાકર,
જૈનાચાય
દીપાવી છે,
જૈન તથા જૈનેતર સાક્ષરવ`તે આપની રચેલી ગ્રંથમાળા સોદિત અમરૢ આનંદ અપી રહી છે.
આપના સદ્ગુણનું સ્મરણ કરતાં કયા સજ્જતાતે આનંદ ન થાય ? આપે જે અધ્ય જ્ઞાનદાનવડે મને ઋણી બનાવ્યેા છે,
તેના સ્મરણથી પ્રેરાઈ હું પૂર્વાચાય, પ્રણીત રાજષિ શ્રીકુમારપાલ ચરિત્રના અનુવાદ રચી આપના ચરણકમળમાં સમપ ણ કરી અંતઃકરણપૂર્વક અપાશે અનૃણત્વની અભિલાષા રાખું છું.
ચરણેાપાસક અજિત

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 320